________________
અષ્ટાવક્ર ગીતા.
भ्रमभूतमिदं सर्व किञ्चिन्नास्तीति निश्रयी । अलक्ष्यस्फुरणः शुद्धस्वभावेनैव शाम्यति ॥ १९ ॥
અર્થ. આ બધું ભ્રમભૂત-જગત કિંચિત્માત્ર પણ સત્ય નથી, એવા નિશ્ચયવાળા અલક્ષ્ય સ્ફુરણ એટલે ચૈતન્ય આત્માનુભવી શુદ્ધ પુરુષ સ્વભાવથી શાંત પડી જાય છે.
शुद्धस्फुरणरूपस्य दृश्यभावमपश्यतः ।
कव विधिः क्व च वैराग्यं का त्यागः क्व शमोऽपि वा २० । અર્થ. દૃશ્યભાવને નહિ જોતા શુદ્ધ સ્ફુરણ રૂપવાળાને વિધિ શા, ત્યાગ શા, અને શમે શા? જેને આત્મ સ્વરૂપ સમજાયું છે તેને કશાને ખાધ લાગતા નથી, કારણ તે પાતા સિવાય અન્યને નેતાજ નથી.
॥ इति श्रीमदष्टावक्रगीतायां पूर्णनिले पत्वनिरूपणोनाम चतुर्दशोऽध्यायः समासः ॥