Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૯
કાલીવાલગચ્છીય ઉદયવñ દેવકુલિકા કરાવી. લેખાંક : ૨૭૮—સ. ૧૪૭૬ માં વીરપ્રભસૂરિએ મંડપ કરાવ્યા. લેખાંક : ૩૩૭—સ ંવત્ નથી. નાકચ્છીય પાર્શ્વદેવે પેાતાના શિષ્ય વીરચંદ્રની સાથે લિંગકા કરાવી.
લેખાંક : ૪૩૨—સ. ૧૪૫૪ માં પિપલગચ્છીય વાચક સામપ્રભે સુમતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની વીરપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
લેખાંક : ૪૮૫——સંવત્ નથી. પ્રતિમાધરપ્રતિસ્થગચ્છના નનસૂરિના ભવનમાં આદિદેવની મૂર્તિ સ્થાપી.
આ લેખામાં ખાસ કરીને જીરાપલીય, કાòાલીવાલ, નાણુકીય, પિપ્પલ વગેરે ગુચ્છના સાધુએએ મદિરામાં જે કાંઈ કર્યું કરાવ્યું છે તે ઉપરથી તેએ ચૈત્યવાસી હાય એમ જણાય છે. સુવિતાએ ભાગ્યે જ આ રીતે કંઈ કામ કરાવવામાં ભાગ લીધે ડ્રાય છે. એટલું જ નિહ કેટલાક મચ્છવાળા તા પ્રતિષ્ઠા કરાવતા નહિં પણુ તે માટે માત્ર ઉપદેશ આપતા. આ ઉપરથી અને ખીન્ન કેટલાય લેખા જાતાં હું એવું અનુમાન કરવા તરફ દ્રારાયા છું કે, જે જે અચ્છા ગામના નામ ઉપરથી અસ્તિત્વમાં આવ્યા તે માટે ભાગે ચૈત્યવાસી હેવા જોઇએ. જો કે ગુણુદ'ક નામાવાળા જે ગચ્યા હતા તે સુાવત હતા, છતાં તેમાં પશુ કેટલાક ચૈત્યવાસી કે યતિ થયા હતા પણ એ તે એક ભેદરૂપે જ. ગામના નામ ઉપરથી નીકળેલા ગહેામાં તે તે ગ્વાળાનાં મોટાં સ્થાનકા અને અનુયાયીઓ હાય છે, બીજા પ્રદેશ કરતાં મેટે ભાગે મારવાડ, મેવાડ તરફના પ્રદેશોમાં આવા ગો વિશેષ પ્રકારે અસ્તિત્વમાં આવ્યા હાય એવી સંભાવના તે તે ગચ્છાનાં નામેા ઉપરથી થાય છે. વળી ગામના નામ ઉપરથી ગòાની સ્થાપના, એક બીજા ગુચ્છવાળાને તે તે ગામવાળાના નામે સોધતાં પ્રચલિત બની હશે તેથી તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org