Book Title: Anchalgacchna Aetihasik Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 9
________________ dada vada casa of ad સંધેરભાવકા પત્ર babababa bacabasab Labs uchkaci saba cosas cases a kach [૩૮૯] બાલાનામવબુદ્ધયે | તપૂર્વ મવગમ્યષા દીસિહીતતા પર || ૩ || ચતુઃશતાનિ લેાકાનાં સાશીતિશ્ર નિશ્ચિંતા । બાલાવમાધ સ‰તા વ્યાખ્યાતેઽક્ષર સંખ્યયા || ૪ || ૩પ. ભાવસાગરસૂરિ કૃતા ગુલિ સમાપ્તા સં. ૧૯૬૨ વષૅ માઘ સુદ ૮ ભામ લિખત પડયા સારણું લીક્ષતે. શ્રી અંચલગચ્છે શ્રો ૫ ધમૂર્તિસૂરીસર વિજય રાજ્યે આચાર્યં શ્રી ૫ શ્ર કલ્યાણસાગર સૂરિભિઃ ઉપાધ્યાય શ્રી ૫ શ્રી હેમમૂર્તિ ગણુ વાંચના ૩૬. જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ ભા, ૧, શ્રી જિનવિજયજી સ ંપાદિત. સંઘવી પાડા, પાટણની પ્રત. ઇતિ પર્યુષણા કલ્પ ટિપ્પન પૃથ્વીચંદ્રસૂરિ કૃત. સ. ૧૭૮૪ વર્ષે ભા. સુ ૧ શનો, સ્તંભતીર્થ વેલાકુલે શ્રીમદ ચલગચ્છે શ્રી કલ્પ પુસ્તિકા તિલકપ્રભા ગણની યોગ્યામહ અજયસિંહૅન લિખિતા—મ 'ગલ મહા શ્રી: દૈહિક વિદ્યાં પરમેશ્વરી, ૩૭. શ્રી અચલગચ્છાધિરાજ પૂ. ભટ્ટારક શ્રી ૫ શ્રી કલ્યાણસાગર સૂરય સ્વેષાં ગૐ વાચક શિરામણી વા. શ્રી ૫ શ્રી સત્યશેખર ગણુય તેષાં શિષ્યાવા શ્રી પૂ. વિવેકશેખર ગણુય સ્વેષાં શિષ્યા વાચ્યાતુરી તુરી સંધી તાતી તાતી તાં તાંશું પ્રકાર પ્રવાહ હીર ચીર ચમકૃતા શેષગત નિરશેતમ સ્તાત્ર સુ સેમ સૌમ્યાંગા કૃતિ પ્રાજ્ઞતિ તતી સજ્જનાચાર્યે મુનિશ્રી ભુવનશેખર ગણુ તલ્લ ભ્રાતા મુનિ પદ્મરોખરેણુ લિખિત, સં. ૧૭૦૧ વર્ષે કાર્તિક માસે શુકલ પક્ષે પચમ્યાં તિથી ગુરુવાસર શ્રી ભુજ નગર મધે યદુવંશ શંગારહાર મહારાવશ્રી ભાજરાજજી વિજયી રાજ્યે. (જૈન યુગ ૧૯૮૩). ૩૮. શ્રી પ્રતિષ્ટા કલ્પ ૩૮. શ્રી પ્રતિષ્ટા પત્ર – પરથી તૈયાર કરનાર ૪૦. પ્રતિષ્ટા વિધિગત ભિષ્મપ્રતિષ્ટા કર્તા ઃ કલ્યાણુસાગરસૂરિ...પત્ર ૩૧, નં. ૨૦(૩), ૪૧. શ્રી દશવૈકાલિક સૂત્ર ટીકા (પત્ર પ૬). અ'ચલગચ્છે શ્રી વિનયહુંસ કૃતા સં. ૧૯૦૩ વર્ષ ૧૩ તીથી બુધવાસરે કાસર ગ્રામે ૫. ગુણુશીલ ગણના લિખિતા ચ. ૪૨. ઇતિ વાચક શ્રી નિત્યલાભ કૃત પૃથ્વીચંદ્ર ચેાપાઈ સોંપૂર્ણ સં. ૧૭૮૮ વર્ષે શ્રી અચલગચ્છે અંજાર નગરે મુનિ વિનતલાભ લેખિત || શ્રી || પાથી ૭૭/૬૮૪. ૪૩. શ્રી ગાડી પાનાથ સ્તવન પુત્ર ૪, પેૌથી ૯૬, ક્રમાંક ૧૪૭૮, કર્તા ઃ કલ્યાણસાગરસૂરિ. પત્ર ૨૧. પોથી ન. ૨૦(૧). કર્તા : વિનયસાગર ગણુ, પત્ર ૩૧. શ્રી કલ્યાણસાગરસૂરિ કૃત પ્રતિષ્ટાકલ્પ વિનયસાગર ન. ૨૦(૨). Jain Education International .. ઇતિ શ્રી અચલગચ્છે શ્રી નિધાનસાગર રચિત ગાડી પાર્શ્વનાથ સ્તવન. ગાડી પારસનાથજીની યાત્રાનું નવું તવન જોડું તે લીખું' છે, તે સમાપ્ત. મુનિ ૫ શ્રી કમલસાગર લખિત સૂરત મધે ૪૪. ઈતિ શ્રી તીમાલા સ્તવાવસૂરિ સમાપ્તા. સં. ૧૬૧૬ વર્ષે કાર્તિક સુદિ ૧૪ શુક્રે શ્રી રાજવલ્લભ વણુારીશ ત્યાત ।। શ્રી દેવવલ્લભ વારીશ સસક્ષ શ્રી વિવેકવલ્લભ વારીસ વૃતિ કૃત'. સહજ રત્ન લક્ષત. ગ્રંથાર્ચે ૫૦૦, સહી, કુલ પત્ર ૧૫. (શ્રી માંડલ અચલગચ્છ ભંડાર ન, ૫૧ ની પ્રત, શ્રી લા. દ. સ વિદ્યામંદિર, ન, ૨૨૪૮૪) શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38