Book Title: Anchalgacchna Aetihasik Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
View full book text
________________
[૩૮] insteasleesessessinessessedsexvideossessessoccessockhole ofesssssssssssodesdels
ખરતર શ્રી જિનચંદ્રસૂરીસર તમા હીરવિજય વિરાગી | વિધિપક્ષ શ્રી ઘરમમૂરતિ સૂરસર માટે ગુણ મહાત્યાગી // ભ. / ૨ / મત કઉ ગર્વ કરઉ ગચ્છનાયક, પુણ્યદશાહમ જાગી | સમયસર કહઈ તત્ત્વવિચાર, ભરમ જાય જિમ ભાગી || ભ, I ૩ //
કવિવર્ય શ્રી સમયસુંદર ગણિની ગુણગ્રાહીતા આ કાવ્ય દ્વારા પ્રગટ થાય છે. આ કાવ્યમાં ત્રણે ગરછના નાયકને મહાત્યાગી તરીકે વર્ણવી, કઈ પણ ગરછનાયક ગર્વ નથી કરતા, એ
અમારી પુણ્ય દશા છે. કવિ કહે છે કે, તત્ત્વ વિચારે તે ભ્રમ દૂર થશે. ૮૬. અહીં નીચે પ્રગટ થતું લખાણ વહીમાંથી ઉદધૃત કરેલ છે, જે વહી જીર્ણ હતી. તે પરથી
અચલગચ્છાધિપતિ શ્રી પુયસાગરસૂરિજી (સં. ૧૮૭૦) ના સમયમાં ઉદધૃત થયેલ છે. તે પ્રત પરથી અક્ષરશઃ લખેલ છે. ઈતિહાસ રસિકોને વાંચતાં જ સમાઈ જાય. તેથી તેને સારભાગ અલગ આપેલ નથી. અન્ય ગચ્છના આચાર્યો અને શ્રાવકેએ તથા દિગંબરાચાર્યોએ પણ
વિધિપક્ષ ગરછની સમાચારી સ્વીકારી એ અંગે લખાણું છે. ૮૭ શ્રી ગુરી વિહારકુન સતિ મેવાડ દેસે ઝાડાપલી ગામે ઝાડાપલીય ગણે શ્રી જયપ્રભુસરિણાં
વૈરાગ્યુંપ્રાપ્તાઃ કેનાપિ કારણે એકમિન સમયે શ્રી ગુરુનું અધ્યવસાય કૃતજ્ય આચાર્ય પદે કુર્વિન સંતિ, સુગુરણ ગર૭ સમજનિ. ગ૭ય માલિયં આધાક દૃષ્ટવા વૈરાગ્ય પ્રાપ્તઃ પશ્ચાત્ આચાર્ય. પદે સ્થાપિત ......... સ સેપેડસિન્હા મૃતઃ અતઃકરણાત્ વિરાગ્ય પ્રાપ્તઃ સપ્તાધિક દિશત પંડયાં સં સહટપિકા ચશ્મ પાટિકઃ મુક્તા: ગુર સમીપે ચરિત્ર ગદીતવાન ગુરભિસ્તસ્ય
ગાહન કારિત સિદ્ધાંત પાઠિતઃ આચાર્ય પદ દત્ત તસ્ય શ્રાવકા અંચલગર છે સમાયાતા. ૮૮. કાદશશત અષ્ટાદશ ૧૨૧૮ સંવરે શ્રીગુરુણાં વિહાર કુતઃ સંતિ સીંહપુરે નગર પાવધારિતઃ
તત્ર વિદ્યાધરગ છે શ્રી સોમપ્રભસૂરિ વૈરાગ્યે પ્રાત: કેનાપિ કારણેઃ સઃ બહિભૂમિં ગવા પશ્ચાત વલમાન નગર પ્રાલ્યાં પ્રતિ દૌશિખ્ય કાલે કતઃ કારણોત વૈરાગ્ય. ગુરુ પા ચારિત્ર, યોગદહન કવા આચાર્ય પદ દત્ત સપ્ત પંડયા સંકઃ સા વિદ્યાધરીગછી શાખા...એકા ગઢ ગોપાલગિરિ દ્વિતીયા મંડલે નગરે તૃતીયા સિંહપુરથી પૂર્વગઢ ગોપાલગિરી બપ્પભટ્ટસૂરિ તસ્ય પ્રતિબંધિત આમરાજ્ઞા ગુર્જરી ધરિયાં મોઢાપરિ અડાલજા જ્ઞાતિ સ્થાપનાં બપ્પભટ્ટ શિષ્યત્રયં ભવ્યું જાત સા સિંહપુરસ્થા (શ્રી સોમપ્રભ સૂરિ) શ્રીમપ્રભસૂરિ (3) પ્રતિબોધ નિર્મયા જ્ઞાતિ. પશ્ચાત્ ગુર વિહાર કુવતઃ વાહાણ સમિપિ પ્રાપ્તઃ તત્ર તૃતીય દિગબરસ્ય શાખા વતત સા પિરિછકાનૂ દધતિ સ્મ તસ્ય શાખામાં વીરચંદ ભદ્રારકાચાય. સ વાદ સ્થલેન હારિતઃ તેન સમાપાદશતયતિભિઃ
સહ ચારિત્રે ગૃહત્યા તસ્ય શ્રાવકા વીરવંશ વિધિપક્ષ સમાગતા: ૮. શ્રી ગુણાં વિહાર કુર્વત શ્રી શત્રુંજય તીર્થ કુર્વત પાલિતાણા સંકે પ્રાપ્તઃ તત્ર વલમિગર છે
દ્વિતીય નામ પાલિતાણાગર ૭ શ્રી પુણ્યપ્રભસૂરિ એકાઉલ સા ગુરુણ અષ્ટ પઢનાન કાલ કૃતઃ કેનાપિ કારણે ગુરુનું સમફ પાસ વાટિકાસ્યા તસ્મિન સમયે એક સુણ (બાલ સાધુ) ફૂપ વિલેકરું
છે અને શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38