Book Title: Anchalgacchna Aetihasik Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
View full book text
________________
[૪૧૦] bashibhaibahe ૧૪૪, ‘શ્રી શાલરાસ',
સ. ૧૭૨૫ વર્ષે આશ્વિન વદિ ૯ ભૌમે લિખિત મુનિ વૈરાગ્યસાગર. શ્રી આગરા મધે, સુશ્રાવિકા સુન્દરી પદ્મનાય.
(મુનિશ્રી તું. વિ. સં. શાસ્ત્ર સ’ગ્રહ, વાદરા)
૧૪૫. ‘શ્રી હેારામકરંદ ષટ્ પંચાશિકા',
સ. ૧૭૨૫ વર્ષે શાકે ૧૫૯૨ પ્રવતમાને વૈશાખ સિતે પક્ષે ૫ તિથૌ રવિવાસરે શ્રી અચલગચ્છે વા. શ્રી ધનરાજજી શિ. પ ંડિત શ્રી હર્ષાં રાજજી શિ. સુભાગ્યરાજેન લિખી કૃતા, (જનાનંદ પુસ્તકાલય, સુરત) ૧૪૬, ‘વીર સ્તાત્ર’
સં. ૧૭૩૩ વયે ક. વ. ૧૩ વાચનાચાર્યાં ભાગ્યસમુદ્રણનાં શિ. મુખ્ય પ ંડિત શ્રી ભાવનિધાનગણિનાં શિષ્ય દેવકરણેન લિખિતમિત્ર' સંધવી શ્રી ૫ વછીયા પુત્રિકા સુશ્રાવિકા રાજકુમર જી પડના ” શ્રીરસ્તુ.
(તિશ્રી લ. કે. જ્ઞાનભંડાર, પાલીતાણા)
૧૪૭. શ્રી અષ્ટાદશ પાપસ્થાનક સ્વાધ્યાય’.
સં. ૧૭૫૮ વર્ષ ફ્રા. વ. ૧૩ શનૌ લિ. શ્રી અંચલગચ્છેશ પૂજય ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી અમરસાગરસૂરીશ્વરાણાં વિજય રાજ્યે તત્ શિ. મુનિ સુંદર સાગરેણુ લિ. બુરહાનપુર મધે સુશ્રાવિકા પુણ્યપ્રભાવિકા સુલસા રૈવતી સમાન શ્રાવિકા રુપા વ નામ્ની પન કૃતે,
(મુ.િશ્રી હ.... વિ. શાસ્ત્ર સંગ્રહ, વડેદરા)
૧૪૮. ‘શ્રી વસંતરાજ શકુન શાસ્ત્ર'
સ. ૧૭૬૩ વર્ષે ભાદ્રપદાસિત નવમ્યાં ચંદ્રસૃતવાસરે શ્રી અ...ચલગચ્છે. વાચક શ્રી ૫ ધનરાજજી શિ. વા. શ્રી ૫ શ્રી હિરાણુ દજી શિ. વા. જિનરાજેન લિખિત,
(મુનિ હું. વિ. સં. શાસ્ત્ર સગ્રહ, વડેદરા)
૧૪૯, બૈરાગ્ય શતકમ્.'
શ્રી ધેારાજી નગરે સ. ૧૭૬૭ વર્ષે આષાઢ સુદિ એકમ દિને શ્રી ધૃતકલાલ પાર્શ્વનાથ પ્રસાદાત્ પ, ગંગઋષિ લિખિત` સદા દીર્ઘાયુ વ.
(મુનિ દે. વિ. શાસ્ત્ર સંગ્રહ, દાણી)
૧૫૦, શ્રી શકુન લક્ષણમ્.'
સં. ૧૭૬૭ વર્ષ પોષ માસે શુકલપક્ષે ચતુર્થાં બુધવાસરે અચલગચ્છે વા. મુક્તિસાગરણ લિ. શિ. મહિમાસાગર પાના
૧૫૧. સ. ૧૭૭૧ વર્ષે અચલગચ્છે વા. શ્રી ૫ સહજસુંદર ર્ગાણુ
શ્રી સુરતિ બિંદરે સુશ્રાવક સા. સામાભાઈ વાચના, ભાવા સુદિ ૧૦ દિને,
Jain Education International
(શ્રી નિ. જી. મ. પુસ્તકાલય, ચાર્મા) શિ. મુનિ શ્રી નિત્યલાભ લિખિત
(૫. લા. વિ. સં. જ્ઞાનભંડાર, રાધનપુર)
શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38