Book Title: Anchalgacchna Aetihasik Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 35
________________ esteoporosclessed obscenessess..besbobobcastesotees.co.bbconscorecasubheeeeeeees[૪૧૫] સંવછાયક નેત્રનાગ વસુધા (૧૮૨૫) વર્ષે નૃપાદ્ વિક્રમા, શાકે બેમકુનાભિષેડશમિતે શ્રી માઘ માસે વરે | પક્ષે કૃષ્ણતરે ત્રયોદશ તિથૌ શ્રી સોમવારે શુભે, હનેડયે સુખદે વધે સસત્તગ્રંથસ્થ સૂર્ય પૂરે || ૧૧૩ | ૧૭૬. "કો અઠ્ઠોત્તરી થવણ અવચેરિ.” (મહેન્દ્રસિંહસૂરિ કૃત) શરૂ: અહંત પૂજ્ય યોગ્ય અંતરંગરિયુજેતા વા ભગવંત પૂજ્ય સર્વ. અંતઃ કિ વિશિષ્ટ ? શ્રી મહેન્દ્રભુવનંદ્રચંદમુનિર્વાદ સ્તુત મહિતઃ શ્રીમદ્દભિઃ મહેન્દ્ર શ્રી મહેન્દ્રસૂરિભિઃ ઈતિ અટ્ટોત્તરી સ્તવનાવશૂરિ શ્રી ગચ્છાધિરાજ શ્રી શ્રી શ્રી જયકેશરસૂરિ કૃતાર ચિરં નંદતાત્ | ૧૭૭, “ઋષિ મંડલ પ્રકરણ. નં. ૬૪, ઇતિ શ્રી ઋષિ મંડલ પ્રકરણે ઋષિવંદન. સંપૂર્ણ ઈતિ. સં. ૧૬૯૩ વર્ષે આ વદિ ૫ રવી લિખિત શ્રી અંચલગચ્છ વા. પુણ્યચંદ્ર ગણિ તત્પટ્ટાલંકાર વા. માણિક્યચંદ્ર ગણિ તચ્છિષ્ય પં. સૌભાગ્યચંદ્ર ગણિ તરિચ્છષ્ય મુનિ રયણ ગણિના. લીપી કૃતમિદં સ્તવં. મરુસ્થલ્યા રાહ નગરે. (ભાંડારકર . પી. ઇન્સ્ટિટ્યુટ, પૂના) ૧૭૮. “ચતુર્વિશતિ જિન સ્તવન – અવચૂર્ણિ સહિત. કર્તા : ધર્મશખર. શરૂ : શ્રી નાભેયમાન | રહિત | અંત: એવં શ્રી નાભિસનુપ્રભુતિજિનવરાઃ ડશા ચ વિધે. ઈતિ વિબુધવરશિરઃશેખર પૂજ્ય પં. ધર્મશખર ગણિ વિરચિત્તસ્ય ચતુર્વિશતિ જિન સ્તવનસ્યાવચૂર્ણિકા સંપૂર્ણ. (જૈન સ્તોત્ર સમુચય પૃ. ૧૨૧-૩૮ માં આ કૃતિ મુદ્રિત છે.) (Vol. XIX, Part I, પત્ર ૨) ૧૭૮, “ચિંતામણિ પાર્શ્વનાથ ગીત.' (કલ્યાણસાગરસૂરિ કૃત) શરૂ: કલ્યાણ ચિંતામણિ દ ધ્યાન ધરિ સુરાસુર વંદે ! પાય નમિ નરનાથે નિજ કુલપંકજ ભાસન હસે . અંત: શ્રી કલ્યાણચિંતામણિ નરશિરોમણિ મતિસાગર મુનિ સંસ્તુતે.. ભવસાગર તારણ વાંછિત કારણ શોક સંતાપ હરન છે. અશ્વસેન નંદન દુરિત નિકંદન વામાનંદન દેવનતિ / સુરિકલ્યાણ વંદિ ચિત્તિ આણંદઈ સકલ મરથ સિદ્ધ કરી || ૮ || [Vol. XIX, Part I, પત્ર ૯ મે, ના. ૧૬૨, (૧૪૦૬) (૧૩)]. ચી શ્રી આર્ય કtઘાણગૌતમ સ્મૃતિગ્રંથ કયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38