Book Title: Anandvimalsuri Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ ટેલા વૈરાગ્ય યા સંસાર વિમુખતાને ટકાવવાને તેમાં સ્થિર કરવા યા નવી સંસાર વિમુખતા ઉપન્ન કરવામાં પૂર્વ પુરૂ ને જીવનપ્રવાહ દીવાદાંડીસમ હોય છે. દીવાદાંડી જેમ સંસારમાં ભટકતા માણસને દુઃખથી બચાવી લેવામાં જેમ અજોડ છે, તેજ પ્રકારે સુગ્ય માર્ગે સ્થિર કરવામાં પણ અજોડ છે. આવા સુયોગ્ય માનવેના જીવનપથે બે પ્રકારે વહેંચાયેલા હોય છે, એક ધેરી માર્ગ અને બીજે વિકટ માર્ગ, ઈચ્છિત સ્થાને ધોરી માર્ગે માણસ જેટલો નિર્ભય અને સુવ્યવસ્થિત જઈ શકે તેટલો વિકટ માગે નહિં. તેમાં પરમ તારક સાધુજીવન-જીવનમાર્ગનો ધોરી માર્ગ છે, અને તેમાં પણ જ્યારે ચારે તરફથી અંધકારની છાયા પ્રગટી હતી. સવ ઠેકાણે ડામાડોળતા પ્રભુત્વ જમાવી રહી હતી તે સર્વને ખંખેરી એગ્ય માર્ગમાં જીવન વિતાવી હંમેશને માટે વધારે ઉજવલ જીવન પથને પ્રવાહ શરૂ કરનાર પરમ પૂજ્ય જગ૬ગુરૂ શાસન સમ્રાટ, જંગમયુગપ્રધાન, મહાન ક્રિયેદ્વારક ઉગ્ર તપસ્વી તપગચ્છાધિપતિ સકલ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ છે, કે જેઓના પછી પણ ઘણા વર્ષો સુધી તેઓનું અનુકરણ શિષ્ય પ્રશિષ્યાદિમાં ઉતરી જૈન સંઘને શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી, શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજીને મહાન ક્રિયા દ્વારક શ્રીમદ્દ જ્ઞાનવિમીસરીશ્વરજી મહારાજદિને વારસો મળે છે. ખરી રીતે જોઈએ તે કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા પછીથી જૈન સમાજને સરસ્વતી પ્રવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62