Book Title: Anandvimalsuri Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર રક્ષા કરનાર દેવ તરીકે વધુ પ્રચાર પામેલ હોય તે માણિભદ્રવીરજ છે.
આવા મહાન પ્રભાવશાળી, ઉગ્ર તપસ્વી, સમર્થ વિદ્વાન પોતાના શિષ્ય શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજીને જોઈને કેમ તેમના ગુરૂવર્યને આનંદ ન થાય!
આથી જ શ્રીમદ્ આચાર્યદેવ શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે પોતાના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૫૮૩માં પાટણમાં ગચ્છનાયકપદે પ્રતિષ્ઠિત કર્યા, .
[ શ્રી રૂષભદાસ કવિએ શ્રી હીરવિજયસૂરિ રાસમાં આ કિદ્ધારનું અછું વર્ણન કર્યું છે જે નીચે પ્રમાણે. ] સંવત પન્નર ખ્યાહાસી જામ,
કિદાર કરે નર તામ; કરૂણા ઉપની લેકની ત્યાંહી,
જીવ જચ્ચે એ બહું દુર્ગતિમાંહી. તેણિ કારણે આણે વૈરાગ,
ઉપધિ દ્રવ્યને કીધું ત્યાગ મીણ કપટ ઓઢે કલપડે,
અસ્ય ચલેટ ટૂલ નહિં વડો. પંઠિ મુનિવર બહુ પરિવાર,
સહન કરે કિયો ઉદ્ધાર. સૈભાગ્ય હરખ તસ થાપી દીધ,
દુઃખ પંથ તે પોતે કીધ. સુગંધ સાર વિલેપણ નહિ,
* માંડી કિરીયાં સવલી તહિં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62