Book Title: Anandvimalsuri Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 57
________________ શ્રી અનંતવિમળમુરિ જીવનચરિત્ર ગઈ ત્યારે લેકેના એટલે જેનજેનેતર તમામના મન ઘણાં દુભાવા લાગ્યાં ને પૂ. ગુરૂદેવના વિરહ માટે તેમને લાગી આવ્યું, પણ જ્યાં આયુષ્યની દેરી તુટે ત્યાં શો ઉપાય ? પૂ. આચાર્યદેવને નિર્વાણમહોત્સવ અમદાવાદ (રાજનગર)ને સકળસંઘે કર્યો, આજે તમામ આલમ પરિદેવના નામને માનની લાગણીથી સંભારે છે, તેઓ આજ નથી છતાં પૂ. આચાર્યદેવનું નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરોમાં અંકિત છે, ધન્ય હો આવા ત્યાગી ગુરૂદેવોને! અસ્તુ આટલું લખી વિરમીએ છીએ, ૩૪ શાન્તિ !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62