Book Title: Anandvimalsuri Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 33
________________ શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર વનાર શ્રી મલિષેણસૂરિ? ક્યાં જેને ન્યાયશાસ્ત્રને જગતભરમાં પ્રૌઢ બનાવનાર શ્રી વાદિદેવસૂરિ? ક્યાં જગપુજ્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ અને ક્યાં જીવનભર અચામ્લતપ કરનાર ઉગ્ર ક્રિયાશીલ જગચંદ્રસૂરિ જેવા જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરમારાધકે? અને કયાં આજે જ્ઞાન તરફ નિરપેક્ષ સેવનાર દર્શનની પ્રભાવનાથી વંચિત અને ચારિત્રની અણુમોલતાની શ્રદ્ધાને કમી કરનાર આજને તેજ પરંપરાને શાસન રક્ષકપણાની જવાબદારીવાળ વર્ગ ? પિતાની સેપેલ પુંજીને એશઆરામ કરી ઊડાડી મુકનાર, ને કુલને જોખમ લગાડનાર શું સુપુત્ર મનાય ? રક્ષકપણું માટે નિમાયેલ રાજા પતેજ લેકને ત્રાસ આપી રંજાડે તે શું તે સુરાજા ગણાય? જૈનશાસનના રક્ષક તરીકેની જવાબદારી વહન કરનાર વગેજ્ઞાનમાં પ્રમાદ અને ચારિત્ર તરફ બેદરકાર રહી સડતા ભાગની ઉપેક્ષા કરવી તે શું યોગ્ય છે? બસ નહિજ ગમે તે થાય જેને માટે ઘર છોડ્યાં, કુટુંબ છેડ્યાં, સંસાર છો, દેહના મમત્વ છેડ્યાં ને તે વસ્તુ સિદ્ધ ન થાય તે ભણ્યા શા કામના ? અને જીવન જીવ્યા શા કામના? પરમ પ્રભાવક કિદ્ધારક શ્રી જગચંદ્રસૂરિજીએ કરેલ ક્રિોદ્ધાર મુજબ મારે ક્રિાદ્ધાર કરવો જોઈએ, મારે ક્રિોદ્ધારમાં રસ લેનાર વર્ગ ઉભું કરે જોઈએ, જ્ઞાન આરાધનામાં યદ્વાધા ખલના પૂર્વક ભણતી પઠન પાઠન પદ્ધતિ, જ્ઞાનને માન મેહ અને ભેળા લોકને ચમત્કાર ઉત્પન્ન કરવા માટે થતો ઉપગ, દર્શનમાં કુદર્શનીઓને સંપર્ક, તેઓના તની મિશ્રણતા અને ચારિત્રમાં ભગવાનના વેષના નામે લેકે ઊપર આદરભાવ ઉત્પન્ન કરાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62