Book Title: Ajitsagarsurijino Dvadashmo Svargarohan Mahotsav Author(s): Hemendrasagar Publisher: Hemendrasagarji View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશ પર પૂર્ણ ( રાગ ભીમપલાસ ) વાણી ગર્જન ઉપદેશતણુ, ગુરુદેવ ! હજી વિસરાય નહિ; દર્શન દ્વાદશ વર્ષો પૂર્વે, કીધાં તે જરીય ભુલાય નહિ.....ટેક. સત્કાર્ય તણા પંથે વળવા, પ્રેરક બુદ્ધિ નિશદિન દેતા; સ્વપ્ને ગુરુસ્વરૂપતણુ, દર્શન પામુ હરતાંફરતાં. ૧ વાણી. જાગૃત જેમ મેશ્વતણેા ગન પ્યાસી, કેકારવ કરતા મયૂર સદા; ત્યમ તુજ વાણીમતા પ્યાસી, તુજ શિષ્ય ગુરુ ! ભૂલતા ન કદા. ૨ વાણી. કદી તાત્ત્વિકભાવ હશે મુજમાં તા, ગુરુવર ! આપ કૃપામળથી; ઉપદેશ વિષે જે મળ આવે તે, અજિતસૂરિજી પ્રતાપથકી. ૩ વાણી ઉપકાર અપાર કર્યાં સુજ પર, વર્ણન તેનું કંઇ થાય નહિ; ગુરુદેવ ! ચરણુસેવા ત્હારી છે, અલિત પાર પમાય નહિ. ૪ વાણી. બુદ્ધિસાગર મનવા શિશુને, પ્રેરકબળ દેજો પ્રેમ કરી; ગુરુદેવ ! જીવન આધાર તમે, કરુણા કરજો શુભ ભાવ ધરી. ૫ વાણી. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20