Book Title: Ajitsagarsurijino Dvadashmo Svargarohan Mahotsav Author(s): Hemendrasagar Publisher: Hemendrasagarji View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) સંઘ શ્વેતામ્બરડેરી, કીતિ વ્યાપ દશદિશે, હેમેન્દ્ર ભાવના એવી, મંગલ છે જેનો વિષે. ૧૫ - ગુરુ-સ્મરણ ( આ તે લાખેણી લજજા કહેવાય ... ...એ રાગ ) આજ દ્વાદશમે ઉત્સવ ઉજવાય, જ્ઞાની સદ્ગુરુ ! દિવ્ય અજિતસાગર સૂરિરાય, જ્ઞાની શુરુ! ટેક. વિષયરૂપી વિકારને ત્યાગી દીધા, જ્ઞાન આપી પાવન સૌ ભવિને કીધા, ભવ્ય વક્તા, ગુર્જર કવિરાય! જ્ઞાની સદ્ગુરુ૧ આજ. કાવ્ય ગ્રંથ સમપ આભારી કર્યા, દિવ્ય લાલિત્ય ભાવ મધુરા ભર્યા, કવિ કે વિદના ગુણ મરાય, જ્ઞાની ગુરુ! ૨ આજ. સ્યાદ્વાદે ઉપદેશે જે આપ્યા ગુરુ! તેનું ચિંતન સદા હું હૈયામાં કરું, ચિત્ત મરણેમાં તલ્લીન થાય, જ્ઞાની સદ્ગુરુ! ૩ આજ. જ્ઞાન તિથી અજ્ઞાન ટાળી દીધું, વાણુકેરા અમૃતને પ્રેમથી પીધું, મિહ નિદ્રા જેથી હઠી જાય .... જ્ઞાની સદૂગુરુ! ૪ આજ. આપ સમરણે હંમેશા ડેલ્યા કરું, દિવ્ય મૂર્તિ હયામાં હું ધ્યાન ધરું, મુનિ હેમેન્દ્ર હેતે હરખાય ... જ્ઞાની સદ્દગુરુ! ૫ આજ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20