Book Title: Ajitsagarsurijino Dvadashmo Svargarohan Mahotsav Author(s): Hemendrasagar Publisher: Hemendrasagarji View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુજય તિ પ્રસંગે એક સંવાદ (સરઘસના રૂપમાં થોડાક વિદ્યાર્થીઓ નીકળે છે ને ગાય છે – ) વાણી ગર્જન ઉપદેશતણું, ગુરુદેવ હજી વિસરાય નહિ? | (સૌ એ ગીતને ઝીલે છે. એમ ગાન સાથે સરઘસ આગળ વધે છે. પ્રકાશ, નિરંજન, દિનેશ, કિરીટ, સુરેશ, અવિનાશ વગેરે યુવાને તે જતાં સરઘસને જોઈ રહે છે.) પ્રકાશ–નિરંજન ! આ સરઘસ શાનું નીકળ્યું છે? નિરંજન–ભાઇ ! તમે જાણતા નથી ? આજે આAિવન માસની સુદ ત્રીજ છે. આજે આપણા પ્રખર વકતા કવિવિદ શાસ્ત્રવિશારદ ગુરુ અજિતસાગરસૂરિએ સ્વર્ગારોહણ કર્યું હતું તેના માનમાં સરઘસ નીકાર્યું છે. દિનેશ–નિરજન ! ત્યારે તે આજે મોટો ઉત્સવ હશે ?” નિરંજન–હા, આજે જાહેર ઉત્સવ છે. કિરીટ–સુરેશ ! તું તે ઉત્સવમાં આવીશ ને? સુરેશ–હા જરૂર. પણ ત્યાં તે મોટા વક્તાઓ સૂરિ અજિત સાગર મહારાજના આદર્શ જીવન પર ભાષણ કરશે. તમે શું કાંઈ બલવાના છે? કિરીટ– બોલીશ. આ અવિનાશ, નિરંજન વગેરે. બેલશે. મહારાજશ્રીના જીવનને આછો પરિચય નિરંજન આપશે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20