Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 119
________________ ૧૫ પુસ્તર ૩જુ વળી જમ્યા પછી માતાનું દૂધ પીધું હતું, પારણામાં પોઢયા હતા, ધૂળમાં આળોટયા હતા, પાછળ હાથ રખાવીને ચાલતા હતા, આ બધું ખરું, પણ તે દરેકને અમને ખ્યાલ નથી એ રીતે. જ્યારે અમને આ જન્મ કે આ ભવને ખ્યાલ નથી તે પછી ગયા ભવને અને ગયા જન્મને ખ્યાલ કયાંથી હોય? જ્યારે તેનો ખ્યાલ ન હોય, તે અમારી આગળ ભાગવત જેવું કેમ ન ગણાય ? ભેંસ એક અક્ષર સાંભળે નહિ, સમજે નહિ અને તેની આગળ આખું ભાગવત વાંચવું તે શું કામનું ? અમને આ ભવ કે આ જન્મને ખ્યાલ નથી તેમ ગયા ભવ ને ગયા જન્મને ખ્યાલ નથી આનું સમાધાન સમજે. કેટલીક વસ્તુ એવી હોય છે કે વિશેષને ખ્યાલ ન આવે, પણ સામાન્યને ખ્યાલ આવે. તમારા હાથમાં ઘઉને દાણે હાય, હવે તે કયાંથી આવ્યું? કયા ભંડારમાં હતું ? તે કોને આપે? ક્યા ખેતરમાં વવાયે? કયા ખેડૂતે વા ? કેણે લો? ક્યા ગાડામાં આવ્યો? તે વગેરે આપણે જાણતા નથી પણ બીજ વાવાયું હતું, અંકુરે થયું હતું, છેડા ઊગ્યા હતા અને તેમાંથી જ આ દાણે આવે એ નક્કી છે. અંકુરે કે છોડ ન થયે હોત તે આ દાણે ન હેત. એવી રીતે ભવાન્તરને પણ સામાન્યપણે સમજી શકીએ. કેટલાક પદાર્થનું વિશેષ સ્વરૂપ ન જાણીએ. છતાં સામાન્યથી નિશ્ચિત કરી શકીએ. તેમ આપણે ગયે ભવ ને ગયે જન્મ કે આ ભવ અને આ જન્મને વિશેષ ન જાણીએ, પણ તેને સામાન્યપણે નિશ્ચય કરી શકીએ. “જન્મ અને કર્મ” આ બેના પરસ્પર સંબંધને નિશ્ચય આ મુજબ કરી શકાય. દરેક જીવને પિતાને જન્મ તે પ્રત્યક્ષ છે ને? તે પછી તે જન્મ કયારે બ ? કર્મ હતાં ત્યારે. કર્મ કયારે બન્યાં? તે પહેલાં જન્મ

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148