Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 141
________________ ૧ પુસ્તક કયું આ બધું તેમના કર્મના ક્ષયથી થયેલું વર્તન હોવાથી અનુકરણીય છે. વળી મહત્વની વાત એ પણ છે કે–તીર્થકર ભગવંતેનું કલ્પશિવાયનું વર્તન અનુકરણીય છે. ! પ્રશ્ન : ૩ન્નેરૂ વા, વિમે વા, ધુવે વા આ ત્રિપદી સામાન્ય કેવળી બેલે તે ગણધરે ચૌદ પૂર્વ અને બાર અંગ રચી શકે ખરા ? સમાધાન–ના, સામાન્ય કેવળીએ કહેલી ત્રિપદીમાંથી ગણધરને તેવા પ્રકારને ક્ષયે પશમ ન થાય તેથી તેની રચના થઈ શકે નહિં. પ્રશ્ન–શ્રી તીર્થકરને જીવ અવધિ તથા મનઃ પર્યાવજ્ઞાન વગરને હેય ખરે ? સમાધાન–ના, શ્રી તીર્થકર દેવને જીવ દીક્ષા લીધા પૂર્વે નિયમા અવધિજ્ઞાનવાળે હોય અને દીક્ષા પછી નિયમ. મનઃ પર્યવ જ્ઞાનવાળે હેય. (8

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148