Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 124
________________ - - - -- - - આગમમિત તું વેચા, લેવા, દવા કેવી રીતે? તે છેતરે શાક લેવા જાય ત્યારે જપી લસણની કળી માગી લે લસણ અનંતકાય છે. તું આ લસણની કળીના કેટલામા ભાગે? તે અનંતમા ભાગે. આમાં આ જીવ હમે જેમ શું જોઈને કહે છે? શકરાએ ચડાળ ઉપર ચડે છે. તે ઉપર આવે ત્યાર મૂછ ઉપર હાથ નથી દેતા. કેમ? તે તે વિચાર કે હું મૂછ ઉપર હાથ દઈ, તેટલામાં નીચે ચાલે જ, આપણે તે માંગ્યા તુચ્ચાના અનંતમા ભાગે લેવાયા દેવાયા છીએ. છતાં તેના ઉપર “અમે એમ કેમ કરી? * મૂળ મુદા ઉપર આવીએ દરેક જીવ પહેલાં કઈ શકિતવાળી સ્થિતિમાં હતા તે બનતા ભેગા થાય. એક સાથે પ્રયત્ન કરે એક સાથે પણ એક જ જાતને પ્રયત્ન કરે ત્યારે આગળના અસંખ્યાતમા ભાગ જેટલું અને ન દેખી શકાય તેવું શરીર કરે. આવી સ્થિતિમાંથી ઉત્ક્રાંતિ થાય ત્યાર બાદ નિગદમાં આવે, પણ તે ફરક કેટલે? અનતા સાથે મળે. સાથે પ્રયત્ન કરે અને એક જાતને પ્રયત્ન કરે તે પણ શરીર તો આગળના અસખ્યાતમાં ભાગ જેટલું જ બનાવે. ફરક એટલે કે પ્રથમનું શરીર દેખાતું મહતું જ્યારે આ શરીર માદાર હેવાથી દેખાય છે. એ સ્થિતિમાંથી પણ જે પાછે ન પડતાં આગળ જ વધે તે આત્મા કાંતિવાદી ગણાય, પરંતુ પાછા પણ પડવાનું થાય છે. પાછા પડનારા જીવ છે જેમ કે ચૌદ-પૂવી થયેલ પણ કવાયપ્રમાદ વશ નિગોદમાં ઊતરી જાય તેવી રીતે ઉપશમ છે એ અટેક આત્મા પણ તેવા પ્રમાદ વશ નિગદમાં ઊતરી જાય તે આય અને પ્રમાદ પણુ કાંગે નહિ. આ સુહપત્તિ કેવી ફકત છે? તે છ માત્રથી નિગદમાં ચાલશે જય, કારણ કે ધર્મનું જે સાધન હતું તેને અધિકરણ બનાવ્યું, માલીકીની ચીજ બનાવી.

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148