Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 130
________________ આગમત - ર - - - કે અવશ્યક નિયુક્તિ વિગેરેમાં પણ પોસ્ટ-r-ઈત્યાદિ ગાથા દ્વારા સૂચિત દશ-દષ્ટાંતે ઉપરથી મનુષ્યપણાની દુર્લભતા બિત થાય છે. એટલે “મનુષ્યભવ દુર્લભ છે.” એમાં કઈ પણ આસ્તિકથી મતભેદ ઊભું કરી શકાય તેમ નથી. પરંતુ આવી રીતે ચોરાશી લાખ જીવા-નિમાં રખડતાં મળે મનુષ્યપણું દુર્લભ છતાં પણ જે મળ્યું છે, તેને ઘણા. ભાગે દુરૂપયોગ થાય છે. આ કારણથી શ્રીતત્ત્વાર્થસૂત્રમાં ભાષ્યકાર મહારાજા મનુષ્ય-ભવને દુઃખ એટલે સંસારના કારણભૂત એટલે વધારનાર જણાવીને તથા નમૂનિ મૌનુવે એમ જણાવી આ મનુષ્યભવ કર્મ અને કલેશની પરંપરાવાળે થાય છે, તે તે મનુષ્ય જન્મ સંસારની વૃદ્ધિ કરાવનાર યાવત્ અનંતભવ ભટકાવનારે થાય છે. એટલે શત્રુના જયને કરાવનાર એવું હથિયાર જેમ અણસમજુ મનુષ્યના હાથમાં આવ્યું હોય તે તે હથિયાર અણસમજુ એવા ગ્રહણ કરનાર મનુષ્યને કે તે ગ્રહણ કરનારના સંબંધીઓને મારનારું થાય છે. તેવી રીતે આ મનુષ્ય ભવ પણ જે કર્મ-કલેશના અભાવને કરવા કે તેની કમી કરનાર હોય અને સંસારનું અલ્પપણું કરનાર કે સંસારને અભાવ કરનારે હોય તે આ મનુષ્ય ભવને મેળવીને લાભ પામ્યા કહી શકાય. અર્થાત્ માનવ-જાતની કે માનવદેહની જે મુખ્યતા શાસ્ત્રકારોએ કહેલી છે, અગર તે જગતમાં ગવાયેલી છે, તે દેખાતા મનુષ્યપણાની અપેક્ષાએ માનવદેહની-માનવજાતની મહત્તાને માટે નથી, પરંતુ ધર્મપ્રધાન જીવન દ્વારા સફળ કરાતા માનવજીવનની અપેક્ષાએ છે. એટલે કે આ માનવદેહ એ છે કે જેને પ્રાપ્ત કરવાવાળા

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148