________________
‘સામ-વૃદ-નામ વાપ:' મા I-૨
एरावय
ऐरावत
ઐરાવત
एलकच्छ
एडकाक्ष
એડકાક્ષ
एलगच्छ
ए.
एलगच्छ
એલગચ્છ
एलावच्च
ऐलापत्य
ઐલાપત્ય
एलावच्चा
ऐलापत्या
ઐલાપત્યા
एलासाढ
क.
ऐलाषाढ
ઐલાષાઢ
આ અને ઐરાવત(૧) એક છે. દશાર્ણપુરનું બીજું નામ. અહી રહેતા ઘેટા જેવી આંખવાળા એક માણસના ઉપનામ એલકચ્છ ઉપરથી આ પુરનું નામ એલકચ્છ પડી ગયું. જુઓ ‘એલકચ્છ”. મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક. આચાર્ય મહાગિરિ આ શાખાના હતા. પખવાડિયાના ત્રીજા દિવસની રાત. ધુર્યાખ્યાનના ચાર ઠગમાંનો એક ઠગ. તેણે બાકીના ત્રણ ઠગ આગળ પોતાના અનુભવની. કથા આ પ્રમાણે કહી—“એક વાર હું મારી ગાયો લઈને જંગલમાં ગયો. એકાએક લૂંટારાઓ ત્યાં દેખાયા. મેં બધી ગાયોને કામળામાં સંતાડી અને કપડામાં બાંધી દીધી. પોટલું માથે મૂકી હું ગામ. તરફ દોડી ગયો. થોડીવારમાં લૂંટારા પણ ગામમાં પ્રવેશ્યા. ભયભીત ગામના લોકો વાલુંક ફળમાં. પેસી ગયા. તે ફળને બકરી ખાઈ ગઈ. તે બકરીને અજગર ગળી ગયો. તે અજગરને એક પક્ષી ખાઈ ગયું. પંખી ઊડીને વડવૃક્ષ ઉપર બેઠું. તેનો એક પગ નીચે લટકતો હતો. તે લટકતા પગમાં રાજા ની સેનાનો હાથી ફસાઈ ગયો. એટલે તે પક્ષીને તીર મારી મારી નાંખવામાં આવ્યું. જ્યારે તે પક્ષીનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે તેમાંથી અજગર બહાર નીકળી આવ્યો. જ્યારે અજગરનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે તેમાંથી બકરી નીકળી, વગેરે વગેરે જુઓ ‘ઉક્રુડ’. પ્રજ્ઞાપનાનું એકવીસમું પદ (પ્રકરણ). ચમરચંચા નગરીમાં આવેલો ઘંટ. જુઓ ‘ઉદિઓદઅ’. અચાસી ગ્રહમાંનો એક ગ્રહ. પુષ્ય નક્ષત્રનું ગોત્રનામ. આ અને ‘ઉરબ્લિજ્જ એક છે. આ અને ‘ઉવકોસા' એક છે. આચાર્ય રક્ષિત ૧)ના પિતાના મિત્ર જે ગામના. હતા તે ગામ. આ અને ‘ઔપપાતિક’ એક છે. આ અને ‘ઔપપાતિક એક છે.
ઉત્કર્ટ અવગાહનસંસ્થાન ઓઘસ્વરા ઉદિતોદય
ओकुरुड ओगाहणसंठाण ओघस्सरा ओदिओदअ ओभास ओमज्जायण ओरब्भ ओवकोसा
| Gરુટ
WવIIનસંસ્થાન
ओघस्वरा . उदितोदय ટ્રેન. अवभास
अवमजायन HT.
હરણ क. उपकोशा
એવભાસ
અવમજ્જાયન ઉરભ્ર ઉપકોશા
ओवणगर
उपनगर
ઉપનગર
ओवाइय ओवादिय
औपपातिक औपपातिक
ઔપપાતિક | ઔપપાતિક
आ.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-88