Book Title: Agam Buhat Nam Kosh Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 233
________________ ६. नलिन ७. नलिन नलिनकूड नलिनगुम्म लिणा नलिणिवन नलिया नवग १. नवमिया २. नवमिया મ ३. नवमिया ક १. नलिणाव २. नलिणावइ १. नलिणिगुम्म २. नलिणिगुम्म ३. नलिणिगुम्म ४. नलिणिगुम्म છે. ५. नलिणिगुम्म છે. ६. नलिणिगुम्म છે. नलिनीगुल्म માં. . માં. માં. *. . છે. માં. नलिनावती મ. नलिनीगुल्म नलिनीगुल्म नलिनीगुल्म नलिनीगुल्म नलिनीगुल्म છે મ. . नलिन नलिन મા. नलिनकूट ' नलिनगुल्म नलिना नलिनावती नलिनीवन नालिका नवक नवमिका नवमिका नवमिका ‘ગામ-વૃત-નામ જોષ:’ માન-શ્ નલિન નલિન નલિનકૂટ નલિનગુલ્મ નલિના નલિનાવતી નલિનાવતી નલિનીગુલ્મ નલિનીગુલ્મ નલિનીગુલ્મ નલિનીગુલ્મ નલિનીગુલ્મ નલિનીગુલ્મ નલિનીવન નાલિકા નવક નવમિકા નવમિકા નવમિકા मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १ દક્ષિણ રુચક(૧) પર્વતનું શિખર. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે. મંગલાવતી પ્રદેશની પશ્ચિમે, આવર્તની પૂર્વે, નીલવંત પર્વતની દક્ષિણે અને સીતા નદીની ઉત્તરે મહાવિદેહમાં આવેલો એક વક્ષસ્કાર પર્વત. તેને ચાર શિખરો છે — સિદ્ધાયતન, નલિન, આવર્ત, અને મંગલાવર્ત. જુઓ નલીનીગુલ્મ(૬). મંદરપર્વતની દક્ષિણપૂર્વમાં આવેલી પુષ્કરિણી. મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણપશ્ચિમમાં આવેલ એક વિજય.આ પ્રદેશની રાજધાની વીતસોગા છે. આ પ્રદેશ સલિલાવતી નામે પણ ઓળખાય છે. સુખાવહ પર્વતનું શિખર. કલ્પવડિંસિયાનું આઠમું અધ્યયન. રામકૃષ્ણનો પુત્ર અને રાજા શ્રેણિકનો પૌત્ર. સંસાર ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો. ભરતના પ્રથમ ભાવિ તીર્થંકર મહાપદ્મ જે આઠ રાજાને ભાવિમાં દીક્ષા આપશે તેમાંનો એક રાજા. સુધર્મકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. આચાર્ય આસાઢ મરીને તેમાં દેવ તરીકે જન્મેલા. પુંડરીગિણી નગરીની બહાર આવેલું ઉદ્યાન. જુઓ નલિનિવન. સહસ્રારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૧૮ સાગરોપમનું છે. આ વાસસ્થાન નલીનીગુલ્મથી ભિન્ન છે. પુંડરીગિણી નગરીની સમીપમાં આવેલું ઉદ્યાન. સંભવતઃ આ અને નલીનીગુલ્મ(૫) એક છે. સોમ અને સોમ, આ બેમાંથી દરેકની રાજધાની નું નામ ણલિયા છે. જુઓ સોમપ્પભ (૨). વસંતપુરના એક શેઠ. પશ્ચિમ રુચક પર્વતના ‘રુયગુપ્તમ’ શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના નવમાં વર્ગનું છઠ્ઠું અધ્યયન. કંપિલ્લપુરના શેઠની પુત્રી. તીર્થંકર પાર્શ્વએ તેને દીક્ષા આપી. પછીના ભવમાં તે શક્રની આઠ મુખ્ય પત્નીઓમાંની એક પત્ની રૂપે પુનર્જન્મ પામી છે. પૃષ્ઠ- 233

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250