________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
निक्खित्तसत्थ
ती.
निक्षिप्तशस्त्र
નિક્ષિપ્તશસ્ત્ર
निग्गंथ
श्र.
निर्ग्रन्थ
નિર્ગસ્થ
निच्चमंडिआ निच्चालोअ निच्चालोग निच्चुज्जोत
મી. નિત્યમ[eતા ટ્રેન. નિત્યાનોw दे.ज. नित्यालोक दे.ज. नित्योद्योत
નિત્યમણ્ડિતા નિત્યાલોક નિત્યાલોક નિત્યોદ્યોત
१. निण्णग
क. निम्नक
નિમ્નક
२.निण्णग
अ.भौ निम्नक
નિમ્નક
निण्णामिया
क. निर्नामिका
નિર્નામિકા
જંબુદ્વીપમાંના ઐરાવતક્ષેત્રના બારમા તીર્થંકર. પાંચ સમણસંપ્રદાયોમાંનો એક. નિગૂંથનો અર્થ છે- મુનિ યા સાધુ અર્થાત્ ભ૦ મહાવીરનો શિષ્ય. નિગૂંથ, વૈચારિક અને ભૌતિક બંધનોથી મુક્ત છે અથવા જે આંતરિક અને બાહ્ય મળોથી-ગ્રન્થોથી અર્થાત્ કષાયો અને પરિગ્રહોના વળગણો અને બંધનોથી રહિત છે. નિર્ગ્યુથ ઉપદેશનો અર્થ છે ‘મહાવીર યા બીજા તિર્થીયરોનો ઉપદેશ.” જંબુસુદર્શનાનું બીજું નામ. અચાસી ગ્રહમાનો એક. જુઓ ‘નિચ્ચાલો’. જુઓ ‘નિચ્ચાલો’. પુરિમતાલ નગરનો બહુ ધનિક ઇંડાનો વેપારી. હિંસક ધંધાના કારણે તેણે ઘણુ પાપ બાંધ્યું. મૃત્યુ પછી નરકમાં ગયો પછી તે વિજયના અભગ્નસેના નામક પુત્ર તરીકે જન્મ્યો. એક અનાર્ય (અનાર્ય) દેશ અને તેના લોકો. લલિતંગ દેવની મુખ્ય પત્ની સ્વયંપ્રભાનો પૂર્વ ભવ. નંદિગ્રામના ગરીબ કુટુંબમાં તે જન્મી હતી. | સુમંગલ અને સુલકખણા તેની બહેનો હતી.
અઢાર બંભિ(૨) લિપિઓમાંની એક. જુઓ નિહ્નવ. જુઓ નિહ્નવ. ‘નિહાતિ’ એટલે સત્યને ઢાંકવું કે ટાળવું અને ભ્રમ ઊભો કરવો. જે વ્યક્તિ મૂળસિદ્ધાંતથી વિપરીતછે તે નિહ્નવ કહેવાય છે. તે માટે તે ખોટાં કે મિથ્યા સિદ્ધાંતો પ્રવર્તાવે છે. તેને સન્માર્ગથી ભ્રષ્ટ થયેલો માનવામાં આવે છે. ભ૦મહાવીર પછી સાત નિદ્ભવો થયા. તે આ પ્રમાણે- જમાલિ, તિષ્યગુપ્ત, આસાઢ, અશ્વામિત્ર, ગંગ, રોહગુપ્ત, ગોષ્ઠામાહિલ. તેમના સિદ્ધાંતો યથા ક્રમે આ પ્રમાણે બહુરય, જીવપએસિય, અવ્વત્ત, સમુચ્છેય, દોકિરિય, તેરાસિય અને અબદ્ધિય’. શિવભૂતિને પણ નિહ્નવ ગણેલ છે. તેણે બોટિક સંપ્રદાય સ્થાપ્યો. રત્નપ્રભા(૨) નરકભૂમિમાં આવેલું એક મહાણિરય. ભરત(૨) ક્ષેત્રના પંદરમાં ભાવિ તીર્થંકર અને રોહિણી (૨)નો ભાવિ જન્મ.
निण्हइया निण्हग निण्हय
निहविका अ.नि निह्नव अ.नि निव
નિલવિકા નિહ્નવ નિલવ
निण्हव
निह्नव
નિલવ
निदड्ड/निद्दड्ड
भौ.
निर्दग्ध
નિર્દષ્પ
निप्पुलाअ
તી. નિષ્ણુતા
નિષ્ણુલાક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-239