Book Title: Agam Buhat Nam Kosh Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 202
________________ ३. दीहसेण ४. दीहसेण दुइज्जतग दुंदुभअ दुंदुभग दुदुहअ दुक्ख गो दुग्गा दुजडि दुज्ज १. दुज्जोहण २. दुज्जोहण दुर्द्दत दुप्पसह તી. તી. दीर्घसेन क. ती दुर्यन्तक दे. ज. दुन्दुभ दे. ज. दुन्दुभ दे. ज. . મા. दुःख भौ.अ दुगोण . दुर्गा दे. ज. द्विजटिन् . दुर्योधन 五 दीर्घसेन . મ. दुन्दुभक दुब्बलिय समित दुब्बलियापुस्समित्त श्र. दुर्योधन दुर्योधन दुर्दान्त दुष्प्रसभ ‘ગામ-વૃત-નામ જોષ:’ માન-શ્ दुब्बलियपुस्समित्त श्र. दुर्बलिकपुष्यमित्र દીર્ઘસેન દીર્ઘસેન દુર્યન્તક દુન્દુભક દુન્દુભક દુન્દુભક દુઃખ દુગોણ દુર્ગા દ્વિજટિન દુર્યોધન દુર્યોધન દુર્યોધન દુર્કાન્ત દુષ્પ્રસભ . दुर्बलकपुष्यमित्र દુર્બલિકપુષ્યમિત્ર દુર્બનિવાપુષ્યમિત્ર દુર્બલિકાપુષ્યમિત્ર अ.च. दुर्भूतिका દુર્ભૂતિકા વર્તમાન કાલચક્રમાં ઐરાવતક્ષેત્રમાં થયેલા ૮ મા તીર્થંકર. સમવાય સૂત્રમાં દીર્ઘસેનના બદલે શ્રુતિસેનનો ઉલ્લેખ છે. અભયદેવસૂરિ દ્યુતિસેનને બદલે દીર્ઘસેન અથવા દીર્ઘબાહુનો ઉલ્લેખ કરે છે. વર્તમાન કાલચક્રમાં ઐરાવતક્ષેત્રમાં થયેલા ૧૬ મા તીર્થંકર. સમવાયસૂત્ર મતે ગુપ્તિસેન ૧૬મા છે. જુઓ દૂઇજ્જતગ. दुब्भूइया ૬. હુમ દ્રુમ મા द्रुम मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष: ' भाग-१ અઠ્યાસી ગહોમાંનો એક. આ અને દુંદુભઅ એક છે. આ અને દુંદુભઅ એક છે. ભગવતીસૂત્રના પ્રથમ શતકનો બીજો ઉદ્દેશક. એક અનાર્ય દેશ અને તેના લોકો. એક દેવી જેના બીજા નામ કોટ્ટકિરિયા અને અન્ના છે. દુર્ગા પાડા ઉપર સવારી કરે છે. અઠ્યાસી ગહોમાંનો એક. આચાર્ય રક્ષિતના શિષ્ય અને ઉત્તરાધિકારી. તેમને નવ પૂર્વનું જ્ઞાન હતું. ગોષ્ઠામાહિલ જે રક્ષિતના દુર્બલિકપુષ્યમિત્ર બીજા શિષ્ય હતા તેમણે દુર્બલિકપુષ્યમિત્રના સમયમાં જ અબદ્ધિકવાદ તરીકે પ્રસિદ્ધ સ્વતંત્ર સિદ્ધાંત પ્રવર્તાવ્યો હતો. જુઓ દુઠ્ઠોહણ(૧). જેને૯૯ ભાઈઓ હતા તે હસ્તિનાપુરનો રાજકુમાર. કંપિલ્લપુરની રાજકુમારી દ્રૌપદીના સ્વયંવર માં દ્રુપદ રાજાએ તેને નિમંત્ર્યો હતો. હસ્તિશીર્ષના રાજા દમદંત શ્રમણ બન્યા પછી જ્યારે હસ્તિનાપુર ગયા ત્યારે દુર્યોધને તેમને ત્રાસ આપ્યો હતો. સીહપુરના રાજા સીહરથનો જેલર, મથુરાના રાજા શ્રીદામના પુત્ર રાજકુમાર મંદિસેનનો પૂર્વભવ. રાજા ‘દુમરિસ’નો પુત્ર. તેણે પોતે પોતાના પૂર્વભવમાં લલિતાંગ દેવ હોવાનો ઢોંગ કર્યો હતો. વર્તમાન અવસર્પિણી કાલચક્રના પાંચમા આરાના અંત સુધી રહેનાર શ્રમણ. જુઓ દુર્બલિકપુષ્યમિત્ર. આ અને દુર્બલિકપુષ્યમિત્રમિત્ત એક છે. વાસુદેવ કૃષ્ણની ચાર ભેરીઓમાંની એક. તે તેમણે દેવો પાસેથી મેળવી હતી. અનુત્તરોપપાતિકદશાના વર્ગ ૨ નું અધ્યયન ૭. પૃષ્ઠ- 202

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250