Book Title: Agam Buhat Nam Kosh Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 206
________________ ‘સામ-દ-નામ વકોષ:' મા I-૨ २. दूइपलास दूतीपलाश દૂતીપલાશ दूरल्लकूविअ છે - दूरलकूपिक દૂરલ્લકૂપિક दूसगणि 8. દૂષ્યગણિન દુષ્પમદુષ્યમાં दूसमदूसमा दूसमसुसमा दूष्यगणिन् दुष्षमदुष्षमा दुष्षमसुषमा दुषमा દુષ્પમસુષમાં दूसमा દુષ્યમાં देयड अ. द्रतिकार દ્રતિકાર વાણિયગામની ઉત્તરે આવેલું ચૈત્ય, ત્યાં મહાવીર બે વાર ગયા હતા. ભરુચની પાસે આવેલું ગામ. ફલિહમલ્લ આ. ગામનો હતો. આચાર્ય લોહિત્યના શિષ્ય. જુઓ ‘દુસ્સમદુસ્સમા’. જુઓ ‘દુસ્તમસુસમા’. જુઓ ‘દુસ્સમા’. પાણી ભરવાના ચામડાના થેલા બનાવનારાઓનું ધંધાદારી યા ઔદ્યોગિક આર્ય મંડળ. મહાવીરના ૮ મા ગણધર અકંપિયના પિતા. તે મિથિલા નગરના બ્રાહ્મણ હતા અને તેમનું ગૌતમ ગોત્ર હતું. અને જયંતી(૧૦) તેમની પત્ની હતી. ભગવતીસૂત્રના (૧) બારમા શતકનો નવમો ઉદ્દેશક તેમજ (૨) તેરમા શતકનો બીજો ઉદ્દેશક. આ અને દેવપર્વત એક છે. ૨. વ ती.ग. देव २.देव HT. તેવ ३. देव भौ. देव દેવ देव ती. देवकी દેવકી રાજા વસુદેવની પત્ની, વાસુદેવ કૃષ્ણની માતા. તે ‘મત્તિઆવઈ ના રાજા દેવકની પુત્રી હતી. તેણે ૮ એક સમાન પુત્રોને જન્મ આપ્યો હતો પરંતુ કેવળ છેલ્લા પુત્ર ગયસુકુમાલને જ તે ઉછેરી શકી. તે ૮ પુત્રોના જન્મનું ભવિષ્ય અઈમુત્તા મુનિ એ ભાખેલું. બારાવતી બળ્યું, મુખ્ય દરવાજો તૂટી પડ્યો ત્યારે તેના પતિ સાથે બારાવતીના દરવાજે મૃત્યુ પામી. આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રમાં તે ૧૧માં તીર્થ કર મુનિસુવ્રત તરીકે જન્મ લેશે. જુઓ સુલતા. ઐરાવત ક્ષેત્રના સોળમાં ભાવિ તીર્થંકર. મહાવિદેહનું ઉપક્ષેત્ર દેવકુરુ અને આ એક છે. રતીકર પર્વતના ઉત્તરપૂર્વ ભાગે આવેલું સ્થાન, તે. ઈશાનની રાણી રામરક્ષિતાની રાજધાની છે. | દીક્ષા પ્રસંગે ૨૧મા તીર્થંકર નમિની દિક્ષા-પાલખી. देवउत्त १. देवकुरा ती. भो. देवपुत्र देवकुरु દેવપુત્ર દેવકુરુ २. देवकुरा भौ.दे. देवकुरु દેવકુરુ ३. देवकुराती . देवकुरु દેવકુરુ मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१ પૃ8- 206

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250