Book Title: Agam Buhat Nam Kosh Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 198
________________ ‘માન-દ-નામ વષ:' મા I-૨ ભરતક્ષેત્રના ભાવિ ચોવીસમાં તીર્થકર અનંતदारुमड दारुमड દારુમડ વિજય નો પૂર્વભવ. આ અને દારુઅ(૫) એક છે. दावद्दव HT.. दावद्रव દાવદ્રવ જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કન્ધ ૧ નું અધ્યયન ૧૧. જેમની ગમનાગમન ક્રિયાઓ ગંગા નદીના દક્ષિણ दाहिणकूलग अ.ता दक्षिणकूलक દક્ષિણક્લક કિનારામાં સીમિત છે તે વાનપ્રસ્થ તાપસનો વર્ગ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા કચ્છપ્રદેશનો દક્ષિણ નો અડધો ભાગ. તે તેના વૈતાદ્યપર્વતની દક્ષિણે, दाहिणड्डकच्छ भौ. दक्षिणार्धकच्छ દક્ષિણાર્ધકચ્છ સીતાનદીની ઉત્તરે, ચિત્રકૂટ પર્વતની પશ્ચિમે અને માલ્યવંત પર્વતની પૂર્વે આવેલ છે. ભરતક્ષેત્રનો દક્ષિણનો અડધો ભાગ.તેના વૈતાત્ય પર્વતથી ઉત્તરના અડધા ભાગથી અલગ થાય છે. તેની ત્રણ બાજુએ લવણ સમુદ્ર આવેલો છે. બે दाहिणड्डभरह भौ. दक्षिणार्धभरत - દક્ષિણાર્ધભરત મોટી નદીઓ ગંગા અને સિંધુ ઉત્તરાર્ધભરતમાંથી વૈતાઢ્ય પર્વતને પસાર કર્યા પછી તેમાં પ્રવેશે છે. અને આ પ્રદેશને ત્રણ વિભાગોમાં વહેંચી દે છે. ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતના દક્ષિણ ભાગનું दाहिणड्डभरहकूड A. ITમરતQર દક્ષિણાર્ધભરતકૂટ શિખર. દક્ષિણાર્ધભરતના અધિષ્ઠાતા દેવનું તે વાસસ્થાન છે. ભરતક્ષેત્રના દક્ષિણના અર્ધ ભાગનો અધિષ્ઠાતા. दाहिणभरहदेव દેવ. તેનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે. તેનો તે ક્ષTમરતવેવ દક્ષિણાર્ધભરતદેવ વાસ દક્ષિણાર્ધભરતકૂડ ઉપર છે. હજારો દેવો અને દેવીનો તે ઇંદ્ર છે. તેની રાજધાની દક્ષિણાર્ધા છે. દક્ષિણાર્ધમનુષ્ય- મનુષ્યક્ષેત્રનો દક્ષિણનો અડધો ભાગ. તેમાં ૬૬ दाहिणड्डमणुस्सखेत्त भौ. दक्षिणार्धमनुष्यक्षेत्र ક્ષેત્ર ચંદ્ર અને ૬૬ સૂર્ય છે, હતા અને હશે. दाहिणड्डा ઢે. ક્ષUJI દક્ષિણાર્ધા દક્ષિણાર્ધભરતના અધિષ્ઠાતા દેવનું પાટનગર. दाहिणद्धभरह | મો. दक्षिणार्धभरह દક્ષિણાધભરત જુઓ દાહિણફભરત. दाहिणभरहड्ड दक्षिणभरतार्ध દક્ષિણભરતાર્ધ જુઓ દાહિણભરત. दाहिणमाहण दक्षिणब्राह्मण- દક્ષિણબ્રાહ્મણમો. માંહણકુંડપુરનું દક્ષિણ તરફ આવેલું ઉપનગર. कुंडपुरसंनिवेस pહપુરસ્કાન્નિવેશ કુંડપુરસન્નિવેશ दाहिणवायाल મહાવીરે જેની મુલાકાત લીધેલી તે સ્થાન, જુઓ, दक्षिणवाचाल દક્ષિણવાચાલ વાચાલ. दिट्टिवाय HT. grણવાર દૃષ્ટિવાદ અગિયાર અંગ અને પ્રકીર્ણક સિવાયનું આગમાં સૂત્ર. તે બારમું અર્થાત્ છેલ્લું અંગસૂત્ર છે. તે હાલા અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયું છે. દ્રવ્યાનુયોગ નો એક ભાગ હતો. દૃષ્ટિવાદ ગ્રંથ પાંચ ભાગોમાં વિભક્ત હતો – (૧) પરિકર્મ(૨), (૨) સુત્ત(૨), (૩) પૂર્વગત, (૪) અણુઓગ અને (૫) ચૂલિયા. मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१ પૃ8- 198

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250