________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
८. जयंती
श्र.क. जयन्ती
જયંતી
९. जयंती
ती.
जयन्ती
જયંતી
१०. जयंती
ती.
जयन्ती
જયંતી
११. जयंती
जयन्ती
જયંતી
१२. जयंती
जयन्ती
જયંતી
जयघोस
श्र.
जयघोष
જયઘોષ
जयद्दह
जयद्रथ
જયદ્રથી
ઉત્પલ(૨) પરિવ્રાજકની બેન. તેણે અને તેની બેન સોમા(૪)એ ચોરાગ સન્નિવેશમાં મહાવીર અને ગોસાલકને કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. મહાવીરના આઠમાં ગણધર અકંપિતની માતા. દેવ(૧) તેનો પતિ હતો. સંસાર ત્યાગ કરતી વખતે સાતમાં તીર્થંકર | સુપાર્શ્વએ ઉપયોગમાં લીધેલી પાલખી. નંદીશ્વર દ્વીપમાં અંજનગપર્વતના ઉત્તર ભાગ ઉપર આવેલી પુષ્કરિણી. રુચકપર્વતના મધ્યક્ષેત્રની વિદિશામાં રહેતી એક મુખ્ય દિસાકુમારી. વાણારસીનો બ્રાહ્મણ. તે વેદપારંગત હતો. એકવાર તેણે ગંગા નદીમાં એક પ્રાણીને બીજા પ્રાણી વડે ગળી જવાતુ જોયું. તેથી તેને સંસાર ઉપર વૈરાગ્ય થયો અને તે શ્રમણ બની ગયો. પછી તો તેનો ભાઈ વિજયઘોસ પણ સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો. હસ્તિનાપુરનો રાજકુમાર. રાજકુમારી દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લેવા તેને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. સાકેતના રાજા પુંડરીય(૨)નો મંત્રી. આ અને જયસંધ એક છે. બારમા તીર્થંકર વાસુપુની માતા. ચોથા ચક્રવર્તી સનત્ કુમાર(૩)ની મુખ્ય પત્ની. જુઓ જરાકુમાર. રત્નપ્રભા નરકભૂમિમાં આવેલું એક મહાનિરય. | ભગવતીસૂત્રના સોળમા શતકનો બીજો ઉદ્દેશક. કૃષ્ણના મોટાભાઈ જેમના હાથે કોસંબવનમાં કૃષ્ણનું મૃત્યુ થયું. તે વાણારસીના રાજા, જિતશત્રુ (૧૭)ના પિતા, તથા ભસઅ, સસઅ(૨) અને સુકુમાલિયા(૨)ના પિતામહ હતા. રાજગૃહીના રાજા અને કંસના સસરા. તે નવમાં. પ્રતિશત્રુ હતા અને કૃષ્ણ વડે હણાયા હતા. આ અને જરાસંધ એક છે. આ અને જરાસંધ એક છે. જલકંત(૧) અને જલપ્પભ(૧)ના ચાર લોકપાલો. માંનો એક.
जयसंध
જયસન્ય જયસન્ધિ
जयसंधि
जयसन्ध जयसन्धि जया जया
જયા
१. जया २. जया
જયા
जरकुमार जरय
. क.च. મો.
जरकुमार जरक जरा
જરકુમાર જરક
जरा
HT.
જરા
जराकुमार
क.च.
जराकुमार
જરાકુમાર
जरासंध
जरासन्ध
જરાસબ્ધ
जरासन्ध
જરાસભ્ય
जरासिंध जरासिंधु
जरासन्ध
જરાસબ્ધ
जल
जल
જલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 168