Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 15
________________ - 1 - - - = - = ૧૦ સ્વાધ્યાયને તપ કહ્યો છે. સ્વાધ્યાય સમાન અન્ય તપ નથી. તેમાંય શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને સવાધ્યાય સર્વ મુખ્ય છે. તપ્ત થયેલા પ્રાણીગણને આ સ્વાધ્યાય શીતલ ચંદન જે અનુપમ છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને સાગરોપમેને કાળ 1 તત્વ-દ્રવ્યાનુયેગના સ્વાધ્યાયમાં વ્યતીત થાય છે. એ દેવેનું સુખ પણ સર્વ દેવાધિકતમ કહેલું છે. એનું કારણ સ્વાધ્યાયરસાનંદનું જ છે. આ ગ્રન્થને વર્તમાનમાંય આત્માથી અને ખપી સાધુ-સાધ્વી મહારાજે જીવનસાથી જે માનીને તેને સ્વાધ્યાયમાં ઉપગ કરી રહ્યા છે. મૂળ ગ્રન્થને જ સવાધ્યાય તરીકે કરતાં અર્થવિહીનતા જોઈએ તે રસ નથી જન્માવતી. આથી એ હેતુને લક્ષ્યમાં રાખીને સાર્થ–મૂવ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર છપાવવાને શુભાશય પેદા થયે અને એ ગ્રન્થને પહેલે ભાગ વિ. સં. ૨૦૨૨ માં ૧ થી ૧૮ અધ્યયનપૂર્વક પ્રકાશિત કર્યા બાદ તેને આ બીજો ભાગ ૧ થી ૩૬ અધ્યયનપૂર્વક સંપૂર્ણ પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. આ સ્વાધ્યાય-ઉચિત સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર પ્રગટ થઈ રહ્યું છે. આશા છે કે- સ્વાધ્યાય રસિક પુણ્યાભાએ એને સ્વાધ્યાયમાં અર્થ-જ્ઞાન સાથે ઉપગ કરશે અને પ્રકૃતિ પ્રયાસને સાર્થક બનાવશે જ. શાસનરક્ષક, સૂરિસાર્વભૌમ, કવિકુલકિરીટ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, સવ-વૃદ્ધાવસ્થામાં પ્રતિદિન આત્માને શમ-પ્રશમશાન્તરસમાં તરબોળ બનાવવા માટે આ જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને ~ -- - > > = > > > Sાર 5 = = = ૯ - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 488