Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Kheemvijay
Publisher: Mehta Family Trust
View full book text
________________
श्रीकल्पसूत्रम्
વિષય કહેવાના છે તે નીચે પ્રમાણે
'पुरिम - चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकाहिआ जिण-गण-हराइथेवरावली ત્તા'
‘‘’શ્રીૠષભદેવ અને શ્રી મહાવીરસ્વામીના સાધુઓનો એ આચાર છે કે -વરસાદ થાઓ અથવા ન થાઓ, પણ પર્યુષણ અવશ્ય કરવા, અને પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર વાંચવું. વળી શ્રીવર્ધમાન સ્વામીના તીર્થમાં કલ્પસૂત્ર વાંચવું એ મંગલિકનું કારણ છે, કારણ કે આ કલ્પસૂત્રમાં જિનેશ્વરોનાં ચરિત્રો, ગણધર વિગેરેની સ્થવિરાવલી, અને સાધુઓની સામાચારી એ ત્રણ અધિકાર કહેલા છે.
તેમાં પ્રથમ અધિકા૨માં જિનેશ્વરોના ચરિત્રને વિષે આસન્ન ઉપકારી હોવાથી પહેલાં શ્રીમહાવીરસ્વામીનું ચરિત્ર કહેતા છતાં ભદ્રબાહુ સ્વામી મંગળને માટે પંચ પરમેષ્ઠી નમસ્કાર ભણે છે
नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं । नमो उवज्झायाणं; नमो लोए सव्वसाहूणं ॥ एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ. આચાર્ય મહારાજને નમસ્કાર થાઓ. ઉપાધ્યાય મહારાજને નમસ્કાર થાઓ. લોકમાં રહેલાં સર્વસાધુઓને નમસ્કાર થાઓ. એ પાંચ નમસ્કાર સર્વ પાપના નાશ કરનાર છે. અને સર્વ મંગળમાં પ્રથમ મંગળ છે.
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंच हत्थुत्तरे होत्था । जहा - हत्थुत्तरा हिं चुए, चइत्ता गब्भं वक्कंते। हत्थुत्तराहिं गब्भाओ गब्भं साहरिए । हत्थुत्तराहि जाए। हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारिअं पव्वइए । हत्थुत्तराहिं अनंते अणुत्तरे निव्वाघाए निरावणे कसिणे पडिपुण्णे केवलवरनाण-दंसणे सप्पणे । साइणा परिणिव्युए भयवं ॥ ११ ॥
।
(તેનું વગતેનું તેનું સમાં ) તે કાળ અને તે સમય એટલે આ અવસર્પિણીના ચોથા આરાને છેડે (સમળે મનવ મહાવીરે) મહાતપસ્વી ભગવંત મહાવીરને (પંચ ત્યુત્તરે ોલ્યા) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને વિષે પાંચ વાનાં થયાં (ત-નાં) તે આ રીતે. (ઘુત્તહિંદુ, પુત્તા ગમં વવન્તે) ૧ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને વિષે ભગવાન્ પ્રાણત્ નામના દસમા દેવલોકથી ચ્યવ્યા, ચ્યવીને ગર્ભમાં ઉપન્યા (હત્યુત્તરાËિ ગબ્બાઓ બં સાRિL) · ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં દેવાનંદાનાં ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભણાં મૂકયા (ત્યુત્તરાહિઁ ના) ૩ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં જન્મ્યા.
*(ત્યુત્તરાહિં મુડે મવિત્ત અગારાઓ બળાતાં પદ્મણ) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં મુંડ થઈને, એટલે-દ્રવ્યથી કેશનો લોચ કરીને અને ભાવથી રાગ-દ્વેષને મૂકીને, ઘરમાંથી નીકળી સાધુપણાને પામ્યા-દીક્ષા લીધી. (ત્યુત્તરાËિ અનંતે અનુત્તરે નિવ્વાઘા નિરાવરણે વ્યક્તિને પડિવુì વનવનાળ-તંતણે સમુપ્પન્ગે) વળીષ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાન મહાવીર સ્વામીને અનંત વસ્તુના વિષયવાળું અનુપમ, કોઇ પણ વસ્તુ વડે વ્યાઘાત એટલે સ્ખલના ન પામે તેવું સમસ્ત આવરણ રહિત, સઘળાં પર્યાય સહિત સર્વ વસ્તુને જણાવનારું પરિપૂર્ણ એટલે સઘળાં અવયવોથી સંપૂર્ણ, એવા પ્રકારનું પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉપગ્યું. (જ્ઞાફળ પિિનાવ્યુ મદ્યવં) ભગવાન મહાવીરસ્વામી સ્વાતી નક્ષત્રમાં મોક્ષે ગયા.
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे, जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्धे,
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 304