Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 135
________________ દશા હોય, તેનું વિધાન કર્યા પછી આગળની પ્રતિમામાં જે વ્રત-નિયમનું પાલન કરવાનું હોય, તેનો પૂર્વની પ્રતિમામાં નિષેધ કર્યો છે, જેમ કે– પ્રથમ પ્રતિમામાં સ— ધમ્મર્ફે યાવિ મવદ્ તે સૂત્રપાઠ પછી સીલવય...જો સમ્મ ધ્રુવિય...મવંતિ પાઠ છે. બીજી પ્રતિમામાં સીલવયં....સમ્ન પિદુનિયારૂં મવંતિ સૂત્રપાઠ પછી નિષેધ સૂચક સામાડ્યું...નો સમ્મ અનુપાલિત્તા મવરૂ સૂત્રપાઠ છે. સૂત્રકારે આ રચના પદ્ધતિ સર્વ પ્રતિમાના વર્ણનમાં અપનાવી છે. B આ રચના પદ્ધતિ અનુસાર છઠ્ઠી પ્રતિમામાં સિળાળ...મારીઅસ્નાન...બ્રહ્મચર્ય પાલનના વિધાનનો પાઠ છે, તેનો પૂર્વની પાંચમી પ્રતિમાના પાઠમાં નિષેધ હોવો જોઈએ. પ્રાયઃ પ્રતોમાં લિપિદોષ કે પ્રમાદ દોષના કારણે આવો નિષેધ સૂચક પાઠ પાંચમી પ્રતિમાના સૂત્રપાઠમાં નથી. બ્યાવરથી પ્રકાશિત પ્રત પ્રમાણે અહીં નિષેધ સૂચક ગસિગાળણ...અંમનારી ખો મવપાઠને ગ્રહણ કર્યો છે. તે ઉપરાંત છઠ્ઠી પ્રતિમામાં વિયા વા રાઓ વા વંશયારી દિવસ અને રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરે છે અર્થાત્ સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલનનું વિધાન છે. પૂર્વની પાંચમી પ્રતિમામાં તેના નિષેધ માટે વંમારી ખો મવદ્ પાઠ ગ્રહણ કર્યો છે અને પ્રાયઃ પ્રતોમાં વિયા વમવનારી ત્તિ પરિમાળ હે પાઠ છે, તેને અહીં કૌંસમાં રાખ્યો છે. || છઠ્ઠી દશા સંપૂર્ણ ॥ ܡ

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203