Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
દશા-૮
[ ૮૫ ]
(૯) સાધુ-સાધ્વીને પર્યુષણા પછી પૂર્વના કલેશ(કષાય)ને અનુપશાંત રાખવો કલ્પતો નથી અર્થાત્ કલેશયુક્ત ભાવોને છોડી દેવા જોઈએ.
इरिएसण भासाणं मन वयसा काइए य दुच्चिरिए ।
હરખ વસાયા સંવરિ વિગતવ i નિર્યુક્તિ-૯૦
ઇર્યાસમિતિ, ભાષાસમિતિ ઉપલક્ષણથી એષણાદિ સર્વ સમિતિ, મન, વચન, કાયગુપ્તિમાં સાધુએ ઉપયોગવાન રહેવું જોઈએ. અધિકરણ-કલેશ, કષાયનું સંવત્સરીએ ઉપશમન કરવું જોઈએ. (૧૦) સાધુ-સાધ્વીએ આખા વર્ષના બધા પ્રાયશ્ચિત્ત તપ ચાતુર્માસમાં કરી લેવા જોઈએ.
ને આઠમી દશા સંપૂર્ણ
Loading... Page Navigation 1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203