Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 168
________________ es શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર દસમી દશા : નિદાન DADDDDDDD ભગવાન મહાવીર સ્વામીનું રાજગૃહમાં આગમન - १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे होत्था, वण्णओ । गुणसिलए चेइए, वण्णओ । रायगिहे णयरे सेणिए राया होत्था-वण्णओ जाव चेलणाए सद्धिं भोगे भुंजमाणे विहरइ । तए णं से सेणिए राया अण्णया कयाइ ण्हाए जाव कप्परुक्खए चेव सुअलंकियविभूसिए णरिंदे, सकोरंट-मल्ल-दामेणं छत्तेणं धरिज्जमाणेणं जाव ससिव्व पियदंसणे णरवई जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव सिंहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिंहासणवरंसि पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी गच्छह णं तुम्हे देवाणुप्पिया ! जाई इमाइं रायगिहस्स णयरस्स बहिया तं जहा आरामाणि य उज्जाणाणि य आएसणाणि य जाव दब्भकम्मंताणि जे तत्थ महत्तरगा अणत्ता चिट्ठति ते एवं वदह एवं खलु देवाणुप्पिया ! सेणिए राया भिभिसारे आणवेइ-जया णं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव संपाविउकामे पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे सुहं सुहेणं विहरमाणे संजमेण तवसा अप्पाणं भावेमाणे इहमागच्छेज्जा, तया णं तुम्हे भगवओ महावीरस्स अहापडिरूवं ओग्गहं अणुजाणह, अणुजाणित्ता सेणियस्स रणो भिभिसारस्स एयमट्ठ पियं णिवेदह । તે કાલે એટલે અવસર્પિણી કાળમાં અને તે સમયે એટલે ચોથા આરાના અંત ભાગમાં તે भावार्थ :રાજગૃહ નામનું નગર હતું. તે નગરની બહાર ગુણશીલ નામનું ઉદ્યાન હતું. તે રાજગૃહનગરમાં શ્રેણિકનામના રાજા હતા. નગર, ઉદ્યાન, રાજાનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું યાવત્ શ્રેણિક રાજા ચેલણા મહારાણી સાથે પરમસુખમય જીવન વ્યતીત કરતા હતા. એક દિવસ શ્રેણિકરાજાએ સ્નાન કર્યુ યાવત્ કલ્પવૃક્ષની જેમ તે નરેન્દ્ર અલંકારોથી વિભૂષિત થયા. કોરંટ પુષ્પોની માળા તથા છત્ર ધારણ કરીને યાવત્ ચંદ્રસમાન પ્રિયદર્શી તે નરપતિ બાહ્ય ઉપસ્થાન– શાળામાં સિંહાસન સમીપે આવ્યા અને પૂર્વાભિમુખ થઈને તેના પર બેઠા. ત્યાર પછી કૌટુંબિક પુરુષોને મુખ્ય અધિકારીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જાઓ ! આ રાજગૃહનગરની બહાર જે લત્તાઓથી સુશોભિત આરામ ગૃહો ઉધાનો, શિલ્પશાળાઓ યાવત્ દર્ભના કારખાનાઓ છે, તેના સત્તાધારી મુખ્ય અધિકારીઓ પાસે જઈને, તેઓને આ પ્રમાણે કહો– હે દેવાનુપ્રિયો ! શ્રેણિકરાજા(બિંબિસારે) આજ્ઞા આપી છે કે જ્યારે ધર્મની

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203