Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 179
________________ शा-१० १०७ भावार्थ :- તેમને જોઈ સાધ્વીજી નિદાન કરે છે કે જો સમ્યક રીતે આરિત મારા તપ, સંયમ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કલ્યાણકારી કોઈ વિશિષ્ટ ફળ હોય, તો હું આવતા ભવમાં આ પ્રકારના ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. १५ एवं खलु समाउसो ! णिग्गंथी णिदाणं किच्चा तस्स ठाणस्स अणालोइय अप्पडिक्कंता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारा भवइ जाव दिव्वाइं भोगाई भुजमाणी विहरइ जाव सा णं ताओ देवलोगाओ आउक्खए णं भवक्खएणं ठिइक्खएणं अनंतरं चयं चइत्ता जे इमे भवंति उग्गपुत्ता महामाया भोगपुत्ता महामाउया एतेसिं णं अण्णयरंसि कुलंसि दारियत्ताए पच्चायाइ। सा णं तत्थ दारिया भवइ सुकुमाला जाव सुरूवा । तए णं तं दारियं अम्मापियरो उम्मुक्कबालभावं विण्णायपरिणयमित्तं, जोव्वणगमणुप्पत्तं, पडिरूवेणं सुक्केणं पडिरूवस्स भत्तारस्स भारियत्ताए दलयंति । सा णं तस्स भारिया भवइ एगा, एगजाया, इट्ठा, कंता, पिया, मणुण्णा, मणामा, धेज्जा, वेसासिया, सम्मया, बहुमया, अणुमया, रयणकरंडगसमाणा । तीसे णं अइजायमाणीए वा णिज्जामाणीए वा पुरओ महं दासी-दासकिंकर -कम्मकर पुरिस पायत्तपरिक्खित्तं छत्तं, भिंगारं गहाय णिग्गच्छंति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुट्टेति भण देवाप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सदइ ? तीसे णं तहप्पगाराए इत्थियाए तहारूवे समणे वा माहणे वा उभयकालं केवलिपण्णत्तं धम्मं आइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । सा णं भंते ! पडणेज्जा ? णो इणट्टे समट्टे । अभिवया णं सा तस्स धम्मस्स सवणयाए । सा य भवइ महिच्छा जाव दाहिणगामिए णेरइए कण्हपक्खिए आगमिस्साए दुल्लभबोहिया यावि भवइ । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएति केवलिपण्णत्तं धम्मं पडिसुणित्तए । भावार्थ :- હૈ આયુષ્યમાન શ્રમણો ! તે સાધ્વી નિદાન કરીને, તે નિદાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગ કરી કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે અને ત્યાં દિવ્યભોગ ભોગવે છે. દેવ સંબંધી આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થાય ત્યારે તે દેવલોકથી ચ્યવીને વિશુદ્ધ માતૃ-પિતૃપક્ષવાળા ઉગ્રવંશી અથવા ભોગવંશી આદિ કુળમાંથી કોઈ એક ઉત્તમ કુળમાં બાલિકારૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે બાલિકા સુકુમાર અને સુરૂપ હોય છે. તેનો બાલ્યકાળ વ્યતીત થયા પછી કળાઓમાં નિપુણતા અને યૌવનવયને પ્રાપ્ત થતાં, માતા-પિતા તેને તેના જેવા સુંદર યોગ્ય પતિને, અનુરૂપ દહેજ

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203