Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 209
________________ વિભાગ-૨: ઉપપાત [ ૧૫૭] आहारगसरीरकायजोगं जुजइ, णो आहारगमिस्ससरीरकायजोगंगँजइ, कम्मसरीर-कायजोगं पि जुंजइ, पढमट्ठमेसु समएसु ओरालियसरीरकायजोगं जुंजइ, बिइयछट्ठ-सत्तमेसु समएसु ओरालियमिस्ससरीरकायजोगं जुंजइ, तइयचउत्थपंचमेहिं कम्मसरीर-कायजोगं जुंजइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! કેવળી સમુદ્દઘાતમાં કાયયોગનો પ્રયોગ કરતા કેવળી ભગવાન શું ઔદારિક કાયયોગનો પ્રયોગ કરે છે અર્થાત્ ઔદારિક શરીરથી ક્રિયા કરે છે, ઔદારિક મિશ્રકાયયોગનો પ્રયોગ કરે છે, વૈક્રિયકાય યોગનો પ્રયોગ કરે છે, વૈક્રિયમિશ્ર કાયયોગનો પ્રયોગ કરે છે, આહારક કાયયોગનો પ્રયોગ કરે છે, આહાર-મિશ્ર કાયયોગનો પ્રયોગ કરે છે કે કાર્પણ કાયયોગનો પ્રયોગ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે ઔદારિક શરીર કાય યોગનો પ્રયોગ કરે છે, ઔદારિક મિશ્ર કાયયોગનો પ્રયોગ પણ કરે છે. વૈક્રિય શરીર કાયયોગનો પ્રયોગ કરતા નથી, વૈક્રિય મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ પણ કરતા નથી. આહારક શરીર કાયયોગનો પ્રયોગ કરતા નથી. આહરક મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ પણ કરતા નથી. કાર્પણ શરીર કાયયોગનો પ્રયોગ કરે છે. પહેલા અને આઠમા સમયે તે ઔદારિક કાયયોગનો પ્રયોગ કરે છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયે તે ઔદારિક મિશ્ર કાયયોગનો પ્રયોગ કરે છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયે તે કાર્પણ કાયયોગનો પ્રયોગ કરે છે. |६९ सेणं भंते ! तहा समुग्घायगए सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिणिव्वाइ, सव्वदुक्खाणमंतं करेइ ? णो इणढे समढे? से णं तओ पडिणियत्तइ, पडिणियत्तित्ता इहमागच्छइ, आगच्छित्ता तओ पच्छा मणजोगं पिझुंजइ, वयजोग पिगँजइ, कायजोगं पिझुंजइ । ભાવાર્થઃ-પ્રશ્ન- હે ભગવન્! શું કેવળી ભગવાન સમુઘાત અવસ્થામાં જ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત થાય છે કે સર્વ દુઃખોનો અંત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ થતું નથી. કેવળી ભગવાન સમુઘાતથી પાછા ફરીને શરીરમાં અવસ્થિત થાય છે. ત્યારપછી મનોયોગ, વચનયોગ અને કાયયોગનો પ્રયોગ કરે છે. માનસિક, વાચિક, કાયિક, ક્રિયા પણ કરે છે. ७० से णं भंते ! मणजोगं जुजमाणे किं सच्च-मणजोगं जुजइ, मोसमणजोगं जुजइ, सच्चामोस-मणजोगं जुजइ, असच्चामोस-मणजोगं जुंजइ ? गोयमा ! सच्च-मणजोगं जुजइ, णो मोसमणजोगं जुंजइ, णो सच्चामोस-मणजोगं जुंजइ, असच्चामोस-मणजोगं पि जुंजइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનોયોગનો ઉપયોગ કરતા કેવળી ભગવાન શું સત્ય મનોયોગનો ઉપયોગ કરે છે, અસત્ય મનોયોગનો ઉપયોગ કરે છે, સત્યમૃષા–મિશ્ર મનોયોગનો ઉપયોગ કરે છે કે અસત્યામૃષા(વ્યવહાર) મનોયોગનો ઉપયોગ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તેઓ સત્ય મનોયોગનો ઉપયોગ કરે છે. અસત્ય મનોયોગનો ઉપયોગ કરતા નથી. મિશ્ર મનોયોગનો પણ ઉપયોગ કરતા નથી, પરંતુ વ્યવહાર મનોયોગનો તે ઉપયોગ કરે છે. ७१ से णं भंते ! वयजोगं जुंजमाणे किं सच्च-वइजोगं जुंजइ, मोस-वइजोगं जुंजइ, सच्चामोस-वइजोगं जुजइ, असच्चामोस-वइजोगं जुजइ ? गोयमा ! सच्च-वइजोगं जुजइ, णो मोस-वइजोगं जुंजइ, णो सच्चामोस-वइजोगं जुंजइ, असच्चामोस-वइजोगं पिजुंजइ ।

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237