Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
| १७४ ।
શ્રી વિવાઈસૂત્ર
असरीरा:- सिद्ध भगवान भन्य स्थूल मोहरि शरीर भने सूक्ष्म ते४स-आभए शरीरथी सर्वथा મુક્ત હોવાથી અશરીરી હોય છે. जीवघणा:- सिद्ध थत पडेल ४ शैलेशी४२५॥ समये यात्मप्रदेशो धनीभूत-ॐ२ थाय छ तथा સિદ્ધોને જીવઘન કહ્યા છે. उवउत्ता दंसणे य णाणे य:- सिद्धात्मा वणशान भने अर्शन ३५ मशः सा२ अने અનાકારોપયોગ યુક્ત હોય છે. જીવ જ્યારે મુક્ત થાય ત્યારે કર્મોનો, મિથ્યાજ્ઞાનનો, સમસ્ત વૈભાવિક ભાવોનો નાશ થાય અને અનંત આત્મગુણો પ્રગટ થાય છે. તેમ છતાં સિદ્ધોમાં જ્ઞાન અને દર્શન, આ બે ગુણની મુખ્યતા છે. અપેક્ષાએ તેઓ જ્ઞાન-દર્શન સહિત તેમજ સાકાર-અનાકાર ઉપયોગ સહિત હોય છે, તે પ્રમાણે કથન કર્યું છે.
કેવળજ્ઞાન દ્વારા ત્રણે લોકના ત્રણે કાલના સર્વ પદાર્થોને સંપૂર્ણ રીતે જાણે છે અને કેવળ દર્શન દ્વારા તે પદાર્થોને સંપૂર્ણ રીતે દેખે છે. सिद्धसुण:९३ ण वि अस्थि माणुसाणं, तं सोक्खं ण वि य सव्वदेवाणं ।
जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ॥१३॥ जं देवाणं सोक्खं, सव्वद्धा पिंडियं अणंतगुणं । ण य पावइ मुत्तिसुहं, णंताहिं वग्गवग्गूहि ॥१४॥ सिद्धस्स सुहो रासी, सव्वद्धा पिंडिओ जइ हवेज्जा । सोणंतवग्गभइओ, सव्वागासे ण माएज्जा ॥१५॥ जह णाम कोइ मिच्छो, णगरगुणे बहुविहे वियाणंतो । ण चएइ परिकहेउं, उवमाए तहिं असंतीए ॥१६॥ इय सिद्धाणं सोक्खं, अणोवमं णत्थि तस्स ओवम्मं । किंचि विसेसेणेत्तो, ओवम्ममिणं सुणह वोच्छं ॥१७॥ जह सव्वकामगुणियं, पुरिसो भोत्तूण भोयणं कोई। तण्हाछुहाविमुक्को, अच्छेज्ज जहा अमियतित्तो ॥१८॥ इय सव्वकालतित्ता, अतुलं णिव्वाणमुवगया सिद्धा । सासयमव्वाबाहं, चिट्ठति सुही सुहं पत्ता ॥१९॥ सिद्धत्ति य बुद्धत्ति य, पारगयत्ति य परंपरगयत्ति । उम्मुक्ककम्मकवया, अजरा अमरा असंगा य ॥२०॥ णित्थिण्णसव्वदुक्खा, जाइजरामरणबंधणविमुक्का ।
Loading... Page Navigation 1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237