Book Title: Aatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Author(s): Bechardas Durlabhdas
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 9
________________ અર્પણપત્રિકા. સગુણસંપન્ન સ્વધર્મપ્રેમી ગુરૂભક્ત સુશ, શેઠ વહાલુભાઈ લવજી, મુ. પાલણપુર. છે આપ એક ઉદાર અને શ્રીમાન જૈન ગૃહસ્થ છે. જૈનધર્મ : છે. પ્રત્યેને, તેમજ ધર્મગુરૂ પ્રત્યેને આપને અવર્ણનીય પ્રેમ, શ્રદ્ધા અને લાગણી પ્રસંશનીય છે. જૈનધર્મના સાનને બહોળે ફેલાવે થાય તેવા કાર્યો કરવામાં આ૫ પ્રયત્નશીલ છે, જેથી તેવા કાર્યના ઉત્તમ નમુનારૂપે આ ગ્રંથ છપાવવામાં એગ્ય મદદ આપી છે, વગેરે કારણોથી આ ગ્રંથ આપને અર્પણ કરવાની રજા લઈએ છીએ. લી. પ્રસિદ્ધ કર્તા.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30