Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 8
________________ [તીર્થંકર-૧- ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો? ત્રીજાઆરાના ૮૪ લાખ પૂર્વ, ૩ વર્ષ, સાડા ૮ માસ બાકી હતા ... .. ૭ ૩૮ ૩૫ | આ ભગવંત ક્યા દેશ ની કઈ નગરી માં કોશલ દેશની ઇક્વાકુ ભૂમિ(નગરી)માં જન્મ પામ્યા. ૩૬ જન્મ પામ્યા? ભગવંતના જન્મ સમયે પs દિક ૧. અધોલોન્થી ૮ દિશાકુમારી આવે, સુતિકા ઘર કુમારીઓનું આગમન અને કાર્યો બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી | ૨. ઉર્ધ્વલોકથી ૮ દિશાકુમારી આવે સુગંધી જળ અને દીક્કમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે ૩. પૂર્વચકથી ૮ દિશાકુમારી આવે, દર્પણ ધરે ............તેનું સંક્ષિપ્ત વર્ણન] ૪. પશ્ચિમરૂચકથી ૮ દિશાકુમારી આવે, પંખા કરે ૫. ઉત્તરરૂચકથી ૮ દિશાકુમારી આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ દિશાકુમારી આવે, કળશ કરે ૭. મધ્યરૂચકથી ૮ દિશાકુમારી આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો આવે? તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ ક્યા- ક્યા? - ૧૨ કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, – ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય, ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણના ૧. પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ૨. સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩. ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪. ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશોથી પ્રભુને સ્નાન કરાવે ૫. ગોશીષચંદન થી વિલેપના ૧. પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભુને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯. પ્રભુને અંગુઠે અમૃત સિંચી, પ્રભુને માતાપાસે મૂકે ૧૦.બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 8Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 248