Page #1
--------------------------------------------------------------------------
________________
પૂજય
આપા દેવ મદ્ વિજય મામૈસૂરીશ્વરજી ની તૈયામાં
સ૨ - સખાણા
ર ?
હi.
॥ सर्वविघ्नविनाशिने श्री लोढणपार्श्वनाथाय नमः ॥ ॥ श्रीमन्मुक्तिकमलजैनमोहनमाला पुष्प ३६ मुं॥ श्री त्रैलोक्यदीपिका अ५२नाम श्रीबृहत्संग्रहणीसूत्र
सविशेषार्थः-सचित्र-सयंत्रक
તે યાને “ જૈનખગોળ’ વિષયક છપાતા ગ્રન્થમાંથી ઉદ્ભત / શ્રી સૂર્ય-ચંદ્ર-મંત્રવિધ-નિરVામ છે લેખક-૫૦ પૂ૦ ૫૦ શ્રી ધર્મવિજયજી મહારાજના શિષ્ય
મુનિવર શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ.
છે
કે
જેમાં દક્ષિણાયન-ઉત્તરાયણ, દિનમાન-રાત્રિમાનની હાનિ-વૃદ્ધિના હેતએ, સૂર્ય-ચન્દ્રની ગતિનું નિયમન, મડળસંખ્યા, અબાધા, મુહુર્તગતિ, દ્રષ્ટિપથપ્રાપ્તિ–પરિધિપ્રમાણ ઈત્યાદિ ભિન્ન ભિન્ન
વિષયાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે આ શાસ્ત્રરૂપી વૃક્ષમાંથી ચુંટી કાઢેલા એક ન્હાનામાં નાના અને અર્થથી ગંભીર એવા પુષ્પનું હે જ્ઞાનાભિલાષી
જીવા ! તમે આસ્વાદન કરો. પ્રકાશક
{ મુદ્રક-શાહ ગુલાબચંદ લલ્લુભાઈ - શ્રી. મુછ કુછ જૈન મહિનમાળા રે શ્રી મહાદય પ્રિન્ટીંગ પ્રેસ. કાડીપળ-વડેદરા.
દાણાપીઠ–ભાવનગર. , વિક્રમ સ. ૧૯૯૨ મૂલ્ય પઠન-પાઠન વીર સં', ૨૪૬૨
Page #2
--------------------------------------------------------------------------
________________
UG
ઝë||||IIT|
SિTI||SFI| |SUTI|||||UTI||SRII STI||IISil|
- ૧ શ્રી સિદ્ધાચલજી તીથ સ્તવન.
[ કાલી કમલીવાલે અમર્ષે લાખો સલામ. ] સિદ્ધાચળના વાસી જિનને, કોડ પ્રણામ એ અંચલી. આદિજિનવર જગજન સ્વામી, તુમ દરશનથી શિવસુખ ગામી
' થયા છે અનંત જિનને ૧ મૂરતિ તુમારી મનહરનારી, મીલે નહીં જગ જેડ તુમારી,
2 દિવ્ય શરીરી દેખી. જિનને ૨ પૂન્ય ઉદયથી નરભવ પાયો, વિમલગિરિના જોગ સહાય,
ભજલ તરવા કાજ, જિનને૦ ૩ પંચમકાલે તરવા કાજે, તીરથ પ્યારું જગમાંહી ગાજે,
સેવો એ સુખધામ. જિનને ૪ મેહન ! હું છું નીચગતિ ગામી, ધર્મ પ્રતાપી તારે સ્વામી,
o સુયશ આવ્યા બની. જિનને પ ૨ શ્રી સિદ્ધાચલનું સ્તવન બીજુ.
| [ બડા મતબા સાને વાલા મા, મદ. ] ખરા પીયાલા પાને વાલા જિનવર, શિવસુખ કા દેનેવાલા જિનવર. એ ચાલ. સિદ્ધાચલકે વાસી આદિજિન રાજા (૩) મેરે મનમે વો, રેનેવાલા જિનવર. ખ૦ ૧
ક્યા હે વો મૂરતિ દેખાને તાજા, (૩) પ્રભુ તું હી મુકિત પાને વાલા જિનવર. ખ૦ ૨ મોહન ! પ્યારા જગમાંહે ગાજા, (૩) સુયશ સેવા લેનેવાલા જિનવર. ખ૦ ૩
૩ શ્રી સિદ્ધાચલનું સ્તવન ત્રીજુ.
[ રાગ–સિદ્ધાચલના વાસી વ્યારા લાગે મારા રાજિદા. ]. સિદ્ધાચલને વાસી પ્યારા લાગે મારા રાજિદા, વિમલાચલના વારસી પ્યારે લાગે મારા રાજિંદા;
આદિ જિનેશ્વર, પ્રભુ પરમેશ્વર, (૨) દાઠા જગતનો નાથ.-મેરા૦ ૧ કાંકરે કાંકરે, સિદ્ધ અનંતા, ભવજલમાંહે પાઉ;-મેારા ! હુ’ પાપી છું, નીચગતિ ગામી, તારા ઝાલીને હાથ.-મેરા ૦ ૩ તીરથ સેવા, મુકિતના મેવા, સેવ ભવિજન ઠાઠ;-મેરા મેહન ! મારા જયાનંદકારા, સુયશ કરો સનાથ.-મારા
- ૪ શ્રી આદિજિન સ્તવન
[ સખી કાંટા વાગ્યારે મારે કાળજે. એ ચાલ. ] પ્રભુ આદિજિનદ મુને તારજે, દિન દુ:ખીના બેલી છે પ્યારા:-જિનરાય રે-એ ચાલ. પ્રભુ કીધાં કરમ બહુ આકરાં, નહીં જોયુ મે પાછું વળીને; હવે કેમ દૂર થાય રે. આદિ૦ ૧ | સ્વામી ચારે ગતિમાં દુ:ખ મેં સહ્યાં, મારા કરમે બહુ ભમીને; આબે (છું') સુખદાય રે. આ૦ સ્વામી જાશે ભ્રમણ મારું આજથી, જિનવર ચરણે જઈ પડ્યા જે; દુ:ખડાં તેનાં જાયરે. આ૦૩ કીધી પ્રીતિ મોહન એ સાંભરે, સુયશ હાલા પ્રીતમ પ્યારા, પ્રણમે શિવપાય રે. આ૦૪. UF |||||IIFI|||||||||||SF ||||||IF |||||||||IF ||||||IF II/II ITI I
0
Y
&
Page #3
--------------------------------------------------------------------------
________________
॥ अथ सूर्य-चन्द्र मण्डल विषयनिरूपणम्॥
[ મંદાધિકારની અવતરળિજા-મંડલાધિકારમાં પ્રસંગ પ્રાપ્ત થવાથી અઢીદીપનું સંક્ષિપ્ત વર્ણન કર્યું, હવે ચન્દ્ર-સૂર્યનાં મંડલ સંબંધી અધિકાર શરૂ કરવામાં આવે છે. આ વિષય સૂર્યપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રાપ્તિ, જંબૂદીપપ્રાપ્તિ વિગેરે સિદ્ધાન્તોમાં સવિસ્તૃતપણે આપ્તમહાપુરૂષોએ વર્ણવ્યો છે, તેમ જ એ સિદ્ધાન્તગ્રન્થોમાંથી બાલ ના બોધના અથે પૂર્વના પ્રાજ્ઞમહર્ષિઓએ એ વિષયનો ઉદ્ધાર કરી ક્ષેત્રસમાસ–બૂહસંગ્રહણી-મંડલપ્રકરણ–લોકપ્રકાશ પ્રમુખ ગ્રન્થમાં ગીર્વાણગિરામાં વિશેષ સ્પષ્ટ કર્યો છે, તો પણ મન્દબુદ્ધિવાળા જીવો આ વિષયને રૂચિપૂર્વક વધુ સમજી શકે તે માટે શ્રી સૂર્ય પ્રક સૂત્રના આધારે ભાષામાં આ મંડલસંબંધી વિષયને કાંઈક ઋટ કરીને કહેવામાં આવે છે.
જે કે આ લખાણ વાચકોને કાંઇક વિશેષ પડતું જણાશે પરંતુ ગુર્જર ભાષામાં હજુ સુધી આ વિષય પરત્વે જોઈએ તેવી સ્પષ્ટતા પ્રાયઃ કાઈ અનવાદગ્રન્થમાં કિંવા સ્વતંત્ર પ્રન્યમાં નહિ જોવાતી હોવાથી મંડલસંબંધી આ વિષયને સરલ કરવો એ ઈચ્છાથી આ વિવેચનનો વિસ્તાર કાંઈક વધાર્યો છે અને એથી મારું પ્રાય: ચોક્કસ મન્તવ્ય છે કે સ્વ-પરબુદ્ધિના વિકાસ માટે આ વિષય વાચકને વિશેષ ઉપયોગી થશે. ]
‘ અનુવાન ? મં૩૪” એટલે શું?
ચન્દ્ર અને સૂર્ય મેરૂ પર્વતથી ઓછામાં ઓછી ૪૪૮૨૦ એજનની અબાધાએ રહેવા પૂર્વક મેરૂને પ્રદક્ષિણાના ક્રમથી સંપૂર્ણ ફરી રહે તે પ્રદક્ષિણાની પંક્તિને એક “મંડળ” કહેવાય છે. આ ચન્દ્ર-સૂર્યનાં મંડળે ત્યાંને ત્યાં જ રહેવાવાળાં કાયમી મંડળ જેવાં (સ્વતંત્ર) મંડળે નથી પરંતુ પ્રથમ જે પ્રમાણે ચન્દ્ર-સૂર્યનું સ્થાન જણાવવામાં આવ્યું છે તેટલી (સમભૂતલથી સૂ) ૮૦૦, ચં. ૮૮૦ જન ) ઉંચાઈએ રહ્યા થકા ચરસ્વભાવથી મેરૂની ચારે બાજુ પ્રદક્ષિણ આપતાં પોતાના વિમાનની પહેળાઈ પ્રમાણુ જેટલું ક્ષેત્ર રોકતા જાય અને જે વલય પડે તે વલયને “મંડળ” કહેવાય છે, અર્થાત્ ચન્દ્ર-સૂર્યન મેરૂને પ્રદક્ષિણા આપવા પૂર્વક ચાર કરવાને ચક્રાકારે જે નિયત માર્ગ તે “મંડળ” કહેવાય. આ મંડળે ચન્દ્રનાં ૧૫ છે અને સૂર્યનાં ૧૮૪ છે, દક્ષિણાયન -ઉત્તરાયણના વિભાગે, દિવસ અને રાત્રિના પ્રમાણમાં ન્યૂનાધિકપણું, સૌરમાસ–ચાન્દ્રમાસાદિવ્યવસ્થા વિગેરે ઘટનાએ આ સૂર્ય-ચન્દ્રનાં મંડળોના આધારે જ ઉત્પન્ન થાય છે.
અહિં આગળ જણાવવા પ્રમાણે બે સૂર્યના પરિભ્રમણથી એક મંડળ થાય છે તેમ જ કર્કસંક્રાન્તિના પ્રથમદિવસે વાદી–પ્રતિવાદીની જેમ સામસામી સમશ્રેણએ નિષધ અને નીલવંત પર્વત ઉપર ઉદય પામેલા બન્ને સૂર્યો મેરૂથી ૪૪૮૨૦
૩૧
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ .
૦ પ્રમાણ ઓછામાં ઓછી અબાધાએ રહેલા છે ત્યાંથી પ્રથમ ક્ષણ-સમયથીજ ક્રમે ક્રમે અન્ય મંડળની કઢા તરફ દષ્ટિ રાખતા કઈ એક પ્રકારની ગતિ વિશેષ કરીને કલાકલામાત્ર ખસતા ખસતા (એટલે વધારે વધારે અબાધાને ક્રમશઃ કરતા) જતા હોવાથી આ સૂય – ચન્દ્રનાં મંડળ પનિશ્ચયથી સંપૂર્ણ ગળાકાર જેવાં મંડળ નથી, પરંતુ મંડળ સરખાં હોવાથી મંડળ જેવાં દેખાય છે અને તેથી વ્યવહારથી તે મંડળ કહેવાય છે. જુઓ બાજુમાં આપેલ આકૃતિ
વળી ભરતાદિ ક્ષેત્રોમાં જે ઉષ્ણુ પ્રકાશ પડે છે તે સૂર્યના વિમાનનો છે, કારણ કે સૂર્યનું વિમાન પૃથ્વીકાયમય છે અને તે પૃથ્વીકાયિક જીવને પુલવિપાકી આતપનામકર્મનો ઉદય હોય છે, તેથી સ્વપ્રકાશ્યક્ષેત્રમાં સૂર્યનાં તે પૃથ્વીકાયિક વિમાનનો ઉષ્ણ પ્રકાશ પડે છે, જે માટે “કર્મવિપાક નામા પ્રથમ કર્મગ્રન્થમાં કહ્યું છે કે – 'रविबिंबे उ जियंगं तावजुयं आयवाउ न उ जलणे । जमुसिणफासस्स तहिं लोहियवण्णस्स उदओत्ति।
ઈતર દાર્શનિકો “આ પ્રકાશ (વિમાનમાં વસતા) ખુદ સૂર્યદેવને છે ” એવું માને છે, પરંતુ તેઓનું તે મન્તવ્ય વાસ્તવિક નથી, જે કે સૂર્યદેવ છે તે વાત યથાર્થ છે કિંતુ તે તે પોતાના વિમાનમાં સ્વયોગ્ય દિવ્યઋદ્ધિને ભેગવતો થકો આનંદમાં કાળ નિર્ગમન કરે છે. આ ચર જ્યોતિષી વિમાનનું સ્વસ્થાનાપેિક્ષયા ઊર્વગમન તેમ જ અગમન તથાવિધ જગત્ સ્વભાવથી હોતું જ નથી, ફક્ત સભ્યન્તરમંડલમાંથી સર્વબાહ્યમંડલે તેમ જ સર્વ બાહ્યમંડલેથી સર્વાભ્યન્તર મંડલે આવવા-જવારૂપ તીખું ગમન થાય છે, અને તે પ્રથમ જણાવ્યા પ્રમાણે તિષીદેવોના વિમાનોનું જ થાય છે, સર્વવિમાનમાં દેવો સહજ આનંદથી વિચરતા હોય તે વસ્તુ જુદી છે, પરંતુ વિમાનેના પરિભ્રમણની સાથે દેવોનું પણ પરિભ્રમણ હોય જ અથવા દેવ વિમાનોનું જે ૫૧૦ જન પ્રમાણ ચારક્ષેત્ર હોય તેથી વિશેષ ક્ષેત્રમાં ન જઈ શકે તેવો નિયમ હતો નથી, રવિહારી હેવાથી પોતાની મર્યાદા પ્રમાણે નંદીશ્વરાદિદ્વીપ વિગેરે સ્થાને યથેચ્છ જઈ શકે છે. આ જ્યોતિષીનિકાયના દેવોને કેવું દિવ્ય સુખ હોય છે? તે બાબત પંચમાંગ શ્રીભગવતીસૂત્રમાંથી અથવા તે આ જ ગ્રન્થમાં આગળ આપવામાં આવનાર જ્યોતિનિકાય-પરિશિષ્ટમાંથી જાણવી. ५७ 'रविदुगभमणवसाओ, निष्फज्जइ मंडलं इह एगं । तं पुण मंडलसरिसं ति मंडलं वुच्चइ तहाहि ॥१॥
गिरिनिसढनीलवंतेसुं उग्गयणं रवीण ककमि । पढमाउ चेव समया ओसरणेणं जओ भमण ॥२॥ तो नो निच्छयरूवं, निप्फज्जइ मंडलं दिणयराणं । चंदाण वि एवं चिअनिच्छयओ मंडलाभावो॥३॥'
Page #5
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રમંડળ અને સૂર્યમંડળમાં ભિન્નતા.
चन्द्रमंडळ अने सूर्यमंडळमां तफावतःચન્દ્રનાં ૧૫ મંડળે છે જ્યારે સૂર્યનાં ૧૮૪ મંડળો છે, ચન્દ્રનાં ૧૫ મંડળો પૈકી પાંચ મંડળે જબદ્વીપમાં અને દશ મંડળો લવણસમુદ્રમાં પડે છે, જ્યારે સૂર્યનાં ૧૮૪ મંડળે પૈકી ૬૫ મંડળે જબદ્વીપમાં છે અને ૧૧૯ મંડળે લવણસમુદ્રમાં પડે છે. ચન્દ્રવિમાનની અપેક્ષાએ સૂર્યવિમાનની ગતિ શીધ્ર છે તેથી ચન્દ્રમંડળો કરતાં સૂર્યમંડળે નજીક નજીક પડે છે. ચન્દ્ર અને સૂર્યનું એકંદર મંડળક્ષેત્ર–ચારક્ષેત્ર ૫૧૦ જન [૬ ભાગ પ્રમાણનું છે, તેમાં ૧૮૦ એજન પ્રમાણે ચારક્ષેત્ર જંબદ્વીપમાં છે અને ૩૩૦૬૬ ચો. ક્ષેત્ર લવણસમુદ્રમાં હોય છે, સૂર્યમંડળમાં દક્ષિણાયન અને ઉત્તરાયણના ખાસ મુખ્ય વિભાગે છે, ચન્દ્રમંડળમાં તેવા બે વિભાગે છે, પરન્તુ સૂર્યવત્ નથી તેમ જ વ્યવહારમાં પણ આવતા નથી, ચન્દ્રમંડળે ૧૫ હોવાથી (પાંચ આંગલીનાં આંતરાં જેમ ચાર ગણાય તેમ) તેનાં આંતરાં ૧૪ છે, અને સૂર્યમંડળની સંખ્યા ૧૮૪ હોવાથી તેનાં આંતરાં ૧૮૩ છે. ચન્દ્રમંડળના એક અંતરનું પ્રમાણ ૩૫ ૪ જન છે, જ્યારે સૂર્યમંડળના એક અંતરનું પ્રમાણ બે જન છે. ચન્દ્રનું મંડળ યોજન પ્રમાણ વિષ્કવાળું છે જ્યારે સૂર્યમંડળ રૂદ્ર યજન પ્રમાણુ વિષ્કસમ્પન્ન છે, ઇત્યાદિ તફાવતો સ્વયંવિચારી લેવા યોગ્ય છે.
| | કથન સૂવંદજાધિરક . [ જો કે ઋદ્ધિ વિગેરેની અપેક્ષાએ જોતાં ચન્દ્ર વિશેષ મહદ્ધિક છે તેથી સામાન્ય ક્રમ પ્રમાણે તો ચન્દ્રમંડલની વક્તવ્યતા પ્રથમ કરવી જોઈએ, તથાપિ સમય-આવલિકા-મુહૂર્ત-દિવસ–પક્ષ-માસ-અયન-સંવત્સર ઈત્યાદિ કાળનું માન સૂર્યની ગતિને અવલંબીને રહેલું હોવાથી તેમ જ સૂર્યમંડળને અધિકાર સવિસ્તર કહેવાનું હોવાથી પ્રથમ સૂર્યમંડળની વક્તવ્યતાનો પ્રારંભ કરવામાં આવે છે.
એમાં પ્રથમ તેની ગતિ સંબંધી વર્ણન પાંચ દ્વારથી કરાય છે તેમાં પ્રથમ ૧–ચારક્ષેત્રપ્રમાણપ્રરૂપણું ૨–અંતરક્ષેત્રપ્રમાણુપ્રરૂપણું ૩–સંખ્યામરૂપણ ૪–અબાધાપ્રરૂપણું (તે ત્રણ પ્રકારે) પ-ચારગતિપ્રરૂપણું (અને તે સાતદ્વારે કરીને) એમ ક્રમશ: કહેવાશે. એમાંથી ચારક્ષેત્ર–અંતર–સંખ્યા એ ત્રણ પ્રરૂપણું તો આ ગ્રન્થમાં જ કરેલી છે.
१-सूर्यमंडलानां चारक्षेत्रप्रमाणम् :ચન્દ્ર-સૂર્યનાં મંડળોની સંખ્યામાં યદ્યપિ ઘણે તફાવત છે, તો પણ બનેનું ચારક્ષેત્ર ત–૫૧૦ ૦ ફુ ભાગ પ્રમાણ સરખું જ છે. એ સૂર્યનું ચારક્ષેત્ર કેવી રીતે પ્રાપ્ત થાય છે તે કહેવાય છે. તેમાં પ્રથમ એકંદર અંતરક્ષેત્ર કેટલું થાય ? તે કાઢે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. સૂર્યનાં મંડલ ૧૮૪ અને તેનાં આંતરાં ૧૮૩ છે, પ્રત્યેક સૂર્યમંડલનું અંતરપ્રમાણુ બે જનનું હોવાથી એકંદર અંતરક્ષેત્ર લાવવા ૧૮૩૮૨૩૩૬૬ યો, સૂર્યમંડલનું અંતરક્ષેત્ર આવ્યું. સૂર્યનાં મંડળે ૧૮૪ હોવાથી અને પ્રત્યેક મંડળને વિસ્તાર એક જનના ૬૬ ભાગ પ્રમાણ પડતો હોવાથી સર્વ મંડલને થઈ એકંદર વિસ્તાર લાવવા
૧૮૪ મંત્ર ૪૪૮
૮૮૩ર એકસઠ્ઠીયા ભાગે આવ્યા, તેના જન કરવા માટે૬૧) ૮૮૩૨ (૧૪૪
* પૂર્વે આવેલા સૂર્ય મં અંતર ક્ષેત્રના ક૬૬ યોજનમાં ૨૭૩
આવેલ મંડળ ક્ષેત્રના યો૦ ૧૪૪-૪૮ ભાગ ઉમેરતાં ૨૪૪
૫૧૦૪૮ ભાગ સૂર્યનું૨૯૨
ચારક્ષેત્ર પ્રમાણુ.
૬૧
૨
ભાગ
सूर्यमंडलानां चारक्षेत्रप्रमाणे उपायान्तरम्સૂર્યવિમાનનો વિષ્ફભ ૬ ભાગનો હોવાથી અને સૂર્યનાં મંડળો ૧૮૪ હોવાથી તે ૧૮૪ મંડલસંખ્યાના એકસદ્ધિયા ભાગ કાઢવા એક મંડલને એકસઠ્ઠીયા ૪૮ ભાગ પ્રમાણનેવિસ્તાર તેની સાથે ગુણ, જે સંખ્યા આવે તેને એક બાજુ મુકવી.
હવે પુન: બાકી ૧૮૪મંડલના ૧૮૩ આંતરાના એકસઠ્ઠીયા ભાગ કાઢવા, પ્રત્યેક અંતરનું પ્રમાણ જે બે એજનનું છે તેને તે આંતરાની સાથે ગુણાકાર કરવો, એમ કરતાં આ અંતરક્ષેત્રના એકસઠ્ઠીયા ભાગની જેટલી સંખ્યા આવે તે સંખ્યામાં પ્રથમ કાઢેલ ૧૮૪ મંડલ સંબંધી વિષ્કન્મના એકસઠ્ઠીયા ભાગોની જે સંખ્યા તે પ્રક્ષેપી બન્નેનો સરવાળો કરવો, જે સંખ્યા પ્રાપ્ત થાય તે ભાગસંખ્યાના જન કરવા સારૂ તેને ૬૧ વડે ભાગી નાખવી, જેથી ૫૧૦ ચો. ૬ સૂર્યનું ચારક્ષેત્ર પ્રાપ્ત થશે–
તે આ પ્રમાણે – ૧૮૪૪૪૮=૮૮૩૨ ભાગ વિમાનવિસ્તારના ૧૮૩૪૨ = ૩૬૬ યોજના અંતર ક્ષેત્ર વિસ્તારના
x૬૧ .
૨૨૩૨૬ એકસઠ્ઠીયા ભાગ આવ્યા.) ૮૮૩૨ ભાગોમાં ૬૧) ૩૧૧૫૮ (૫૧૦ ૦
5 +૨૨૩૨૬ ૩૦૫
૩૧૧૫૮ એકસટ્ટીયા ભા. = ૫૧૦ ૨૬ ભાગ ચારક્ષેત્રપ્રમાણ. કૃત્તિ ચારક્ષેત્રપ્રHITI
૬૫
४८
Page #7
--------------------------------------------------------------------------
________________
સૂર્યનાં મંડલેાનુ અંતર કાઢવાની રીત.
२ - सूर्यमंडलानां योजनद्वयस्य अंतरनिःसारणरीतिः
પ્રથમ તે સૂર્યમંડળાનુ ૫૧૦ યા॰ ભાગ પ્રમાણનું જે ચારક્ષેત્ર તેના એકસઠ્ઠીયા ભાગેા કરી નાંખવા; ત્યારમાદ સૂર્યના ૧૮૪ જે મડળ તેના પ્રતિમંડલના વિસ્તારના એકસઠ્ઠીયા ૪૮ ભાગ સાથે ગુણાકાર કરવા, ગુણતાં જે સંખ્યા આવે તે, ૫૧૦ ચે॰ ? ચારક્ષેત્રના આવેલા એકસઠ્ઠીયા ભાગેાની જે સંખ્યા તેમાંથી બાદ કરવી જેથી શેષ માત્ર ક્ષેત્રાંશ પ્રમાણ (૧૮૩ અતરક્ષેત્ર પ્રમાણ ) રહેશે એ ક્ષેત્રાંશ પ્રમાણ ભાગેા સાથે પ્રત્યેક મંડલનું અંતર પ્રમાણ ( એ ચેાજનનું ) લાવવા માટે ૧૮૩ વડે ભાગ ચલાવવેા, ભાગ ચલાવતાં એકસઠ્ઠીયા ભાગેાની જે સંખ્યા પ્રાપ્ત થાય તેના પુન: ચેાજન કરવા સારૂ એકસઅે ભાગી નાખવા જેથી એ ચેાજન ( પરસ્પર ) સૂર્ય મંડલનું અંતરપ્રમાણ પ્રાપ્ત થશે જેમ:~ અંશ ઉમેરતાં ૩૧૧૫૮ એકસઠ્ઠીયા ભાગ પ્રમાણ ચારક્ષેત્ર આવ્યું. ૧૮૪ મંડલ વિસ્તારના ભાગેા કાઢવા ૧૮૪×૪૮ ૮૮૩૨ આવ્યા, તે ચારક્ષેત્રની આવેલ ભાગસંખ્યા ૩૧૧૫૮ છે, તેમાંથી બાદ કરીએ ત્યારે ૨૨૩૨૬ ક્ષેત્રાંશ ભાગે બાકી રહ્યા, આંતરા ૧૮૩ હેાવાથી અને પ્રત્યેકનુ અંતર લાવવાનુ હાવાથી ૧૮૩) ૨૨૩૨૬ (૧૨૨ ભાગતાં ૧૨૨ એકસઠ્ઠીયા ભાગ આવ્યા, તેના યેાજન કરવા ૬૧ વડે ભાગી નાખીએ ત્યારે એ ચેાજન પ્રમાણ સૂર્ય મંડલનું અ ંતરક્ષેત્ર પ્રાપ્ત થાય.
૫૧૦x૬૧= ૩૧૧૧૦ ઉપરના ૪૮
सूर्यमंडलानां अंतरनिःसारणमन्यरीच्या;
સૂર્યનાં મંડળેા ૧૮૪, અતર ૧૮૩ છે તેમ જ સૂર્યનું વિમાન હૂઁ ચે॰ પ્રમાણુ છે:હવે મડલા ૧૮૪ હાવાથી
૨૭૩
૨૪૪
―――
×૪૮
૧૪૭ર પ્રત્યેક મ॰ વિસ્તાર સાથે ગુણતાં—
૭૩૬×
કુલ ૮૮૩૨ એસડ્ડીયા ભાગ ૧૮૪ મંડળના આવ્યા તેના યેાજન કરવા માટે ૬૧ વડે ભાગતાં——
૬૧) ૮૮૩૨ (૧૪૪ ચે
૬૧
૨૯૨
૨૪૪ એકસઠ્ઠીયા ૪૮ ભાગ શેષ વધ્યા
ચે॰ એકસઠ્ઠીયા
સૂર્ય મંડલનું ચારક્ષેત્ર ૫૧૦-૪૮ ભાગ
તેમાંથી સર્વ મંડળેાનું ૧૪૪–૪૮ ભાગ પ્રમાણુ વિષ્ણુભ
ક્ષેત્ર આવ્યું તે બાદ કરતાં૩૬૬-૦૦ આવ્યા.
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમહવે ૧૮૪ મંડળનાં અંતર ૧૮૩ છે, ૧૮૩ અંતરનું ક્ષેત્ર ૩૬૬ , તો એક અંતરનું ક્ષેત્ર કેટલું? એ પ્રમાણે ત્રિરાશી કરતાં=ર જન પ્રમાણ અંતરક્ષેત્ર થાય, એવો જવાબ નીકળશે. હૃતિ તરક્ષેત્ર માનવા ૨ |
३-सूर्यमंडलसंख्या तव्यवस्था च;સૂર્યનાં એકંદર ૧૮૪ મંડળો છે, તે પૈકી ૬૫ મંડળો જમ્બુદ્વીપમાં છે અને તે જંબુદ્વીપમાં ૧૮૦ ૦ અવગાહીને રહેલા છે પરંતુ તે ૬૫ મંડળોનું સામાન્યતઃ ચારક્ષેત્ર એકસો એંસી જનપ્રમાણુ કહેવાય.
અહીંઆ શંકા થશે કે ૬૫ મંડળોનાં ૬૪ આંતરાનું પ્રમાણ અને ૬૫ મંડળના વિમાનવિષ્કલ્સ ભેગો કરીએ ત્યારે તો કુલ ક્ષેત્ર ૧૭૯ . , ભાગ પ્રાપ્ત થાય છે અને તમે તો જંબુદ્વીપમાં ૧૮૦ જન ક્ષેત્ર કહ્યું, તે કેમ ઘટે?
તે માટે અહીંઆ પ્રથમ એ સમજવું જોઈએ કે ૬૫ મું મંડળ પૂર્ણ કયા સ્થાનમાં થાય છે? તે જંબદ્વીપની ચાર જન પહોળી એવી જે પર્યન્ત જગતી તે જ્યારે પૂર ભાગ જેટલી બાકી રહે ત્યારે પૂર્ણ થાય અને ત્યાં સુધીમાં તે ૧૭૯ ૦ ૬ ભાગ ક્ષેત્ર થાય છે.
હવે ૬૫ મું મંડળ પૂર્ણ થયે ૬૬ મા મંડળે જમ્બુદ્વીપની જગતી ઉપર પ્રારંભ કર્યો અને તે જગતી ઉપર ભાગ જેટલું ચારક્ષેત્ર ફરી (અહીં જમ્મુદ્વીપની જગતી પૂર્ણ થઈ ) ને જમ્બુદ્વીપની જગતીથી ૧ ૦ - ભાગ જેટલું દૂર લવણસમુદ્ર જાય ત્યારે ત્યાં ૬૬ મંડળ પૂર્ણ થયા કહેવાય. (૬૬ માં મંડળનું જંબદ્વીપની જગતીગત ૨૨ ભાગનું ક્ષેત્ર અને લવણસમુદ્રગત ૧ ૦ ભાગનું ક્ષેત્ર મેળવતાં ૬૫માં મંડળથી લઈ ૬૬મા મંડળ વચ્ચેનું ૨ યોજના અંતરપ્રમાણ પણ મળી રહેશે) હવે પૂર્વે ૬૫ મંડળનું જમ્બુદ્વીપગત થતું જે ૧૭૯ ૦ - ભાગ પ્રમાણ ચારક્ષેત્ર તેમાં ૬૬ મા મંડળથી રકાતું જમ્બુદ્વીપ (જગતી) ગત જે પહભાગનું મંડળક્ષેત્ર ઉમેરતાં ૧૮૦ યોજના પૂર્ણ થાય.
એ પ્રમાણે બાકીનાં ૧૧૯ સૂર્યમંડળે લવણસમુદ્રગત ૩૩૦ ૦ ઉપર ૪૮ ભાગ અંશ પ્રમાણ ક્ષેત્ર રેકીને રહેલાં છે. જમ્બુદ્વીપગત અને લવણસમુદ્રવતી
૫૮ દરેક દ્વીપ-સમુદ્રવર્તી આવેલ જગતીક્ષેત્રપ્રમાણ તે દ્વીપ-સમુદ્રનું જે જે વિસ્તારપ્રમાણુ હોય તેમાં તે તે સ્થાને અંતર્ગત લેવાનું ( ક્ષેત્રસમાસ ગાથા ૧૩ માં કહેલ) હોવાથી અહીં પણ ૧૮૦ જન માંહે ક્ષેત્રપ્રમાણુ જમ્મજગતીક્ષેત્ર ભેળું ગણીને કહેલ છે.
(જબૂદીપમાં ચાર યોજનનું જે જગતી પ્રમાણે તેને હરિવર્ષ તથા રમ્યકક્ષેત્રની લંબાઈમાં ભેગું ગણેલું છે. )
Page #9
--------------------------------------------------------------------------
________________
સૂર્યમંડની સંખ્યા અને તેની વ્યવસ્થા. મંડળોની સંખ્યાનો અને તે બવતી ક્ષેત્રને સરવાળો કરતાં ૧૮૪ મંડળનું૫૧૦ ૦ ૪૮ ભાગપ્રમાણ ક્ષેત્ર બરાબર આવી રહે છે.
આ ચાલુ ગ્રન્થકારના અભિપ્રાયે જમ્બુદ્વીપવતી પ૯ભારતસૂર્યનાં જે ૬૫ મંડળે તે પૈકી ૬૨૦ મંડળો તો મેરૂની એક પડખે નિષધ પર્વત ઉપર પડે છે અને બાકીનાં ત્રણ મંડળે અગ્નિખૂણે હરિવર્ષ ક્ષેત્રની બાહા ઉપર ( અથવા જીવ કોટી) ઉપર પડે છે, અર્થાત આપણે તે ક્ષેત્રની બાહા ઉપર પસાર થતાં તે બે મંડળને દેખી શકીયે છીએ.
૫૯-જે સૂર્ય સભ્યન્તરે-દ્વિતીયમંડળે દક્ષિણાદ્ધભાગે રહ્યો થકા ભરતક્ષેત્રમાં ઉદય પામી નૂતન સૂર્યસંવત્સરનો પ્રારંભ કરે તે ‘મારતસૂર્ય ” અને તે જ વખતે જે સૂર્ય સર્વાના દ્વિતીયમંડળના ઉત્તરાદ્ધભાગે રહી ઐરવતાદિ ક્ષેત્રોમાં ઉદય પામી ( પ્રકાશ કરતો) ત્યાં વર્ષારંભ કરનાર જે સૂર્ય તે હેરવતસૂર્ય” સમજવો, આ કથન ઔપચારિક સમજવું.
૬૦-.અહીંઆ એ સમજવાનું છે કે બન્ને સંગ્રહણીની મૂળ ગાથાએામાં ત્રણ અથવા બે મંડળે માટે ‘વાદ' એ શબ્દ વાપર્યો છે જયારે તે ગ્રન્થની ટીકામાં તે બાહા અર્થને સ્પષ્ટાર્થ છે જે દરિવર્ષનીવાજોસાયો’ એ પ્રમાણે જીવટી સ્થાનને નિર્દેશ કર્યો છે. એથી વિચારશીલ વ્યકિતને ભ્રમ થાય કે મૂળ ગાથાઓમાં રહેલા “વાહા' શબ્દનો અર્થ “ બાહાસ્થાને ' એ ફલિતાર્થ ન કરતાં ‘નવાયોટી’ એવો કેમ કર્યો ? આ માટે એવું સમજવું કે ‘બાહા” શબ્દ સ્પષ્ટ સ્થાનવાચક નથી, વળી છવાકેટી એ ઔપચારિક બાહાની પહોળાઇનો જ એક દેશભાગ છે ( જે જીવાબાહાની વ્યાખ્યાથી તથા ચિત્ર જેવાથી સ્પષ્ટ જણાઈ આવશે ) એટલે કે પ્રસિદ્ધ એવી બાહાની લંબાઈ અને જગતીની પહોળાઈ (વિષ્કર્ભે નહિ ) તેને દેશભાગ તે જીવાકોટી કહેવાય. કારણ કે બાહા તે એક પ્રદેશ જાડી અને તે તે ક્ષેત્રાદિ જેટલી દીધ ગણી શકાય અને તેની...ત્રિકાણકાટખુણ જેવી પહોળાઈ તે બાહાની ઔપચારિક પહોળાઈ ગણાય કે જેમાં જગતી અને હરિવર્ષક્ષેત્ર પણ છે. અને એથી જ સિદ્ધાન્તમાં આ વસ્તુના નિર્દેશ પ્રસંગે મુખ્યત્વે ગીવાજોટી શબ્દ જ ગ્રહણ કર્યો છે, આ કારણથી જ્યાં ‘બાહા' શબ્દ આવે ત્યાં જીવાકોટી સ્થાનનું ગ્રહણ કરવામાં અન્ય અનુચિતપણું જણાતું નથી અને • જીવાકોટી એવો શબ્દ ક્યાં આવે ત્યારે તો સ્પષ્ટ જ છે. અહીંઆ એથી એ ન સમજવું કે, બાહા અને છવાકેટી એ એક જ છે; પરંતુ ઉક્ત લખાણથી એ તો ચોક્કસ થયું કે બાહાથી જીકેટી શબ્દનું ગ્રહણ અનુચિત નથી, હવે પ્રથમ “જીવાકેટી તથા ‘બાહા' શબ્દનો અર્થ સમજી લઈએ.
નીવા–ધનુષ્પાકારે રહેલ જે ક્ષેત્ર તેની અંતિમ કામઠીરૂપ જે સીમા-હદ તેની લંબાઈરૂપ જે દોરી તે, જેમકે -ધનુષ્પાકારે રહેલ ભરતક્ષેત્ર જ્યાં (મેરૂતરફ ) પૂર્ણ થયું ત્યાં પૂર્વપશ્ચિમ લંબાઈરૂપ જે મર્યાદા કરનાર દેરી તે નીવા કહેવાય, અને એ જીવાના પૂર્વ-પશ્ચિમ ગત જે ખુણ તે “કેટી ) કહેવાય. અર્થાત જાની કટી તે “જીવાકોટી ” કહેવાય.
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. તેવી રીતે (ક્ષેત્ર અપેક્ષાએ ) મેરૂના બીજા પડખે જોઈએ તો ઐરાવતા
વાદા=લઘુહિમવંતપર્વતની પૂર્વ-પશ્ચિમની જીવાથી મહાહિમવંત પર્વતની બન્ને દિશામાં રહેલું જે છવાસ્થાન ત્યાં સુધી ક્રમે ક્રમે વૃદ્ધિવાળા થતા જે ક્ષેત્રપ્રદેશ અને તેથી થત બાહારૂપ જે આકાર તે “વાહા” કહેવાય છે.
હવે તે સ્થાનના ત્રણ મતાંતરે છે તેમાં પ્રથમ બેનો મત નિર્દેશ કરાય છે.
૧ મલધારી શ્રીમદ્દ હેમચંદ્રસૂરિકૃત આ ચાલુ સંગ્રહણીમાં તેમ શ્રીમદ્દ મુનિચન્દ્રસૂરિકૃત ગ્રન્થમાં ૬૨ મં૦ નિષધ-નીલવંતે અને ૬૩-૬૪-૬૫ એ છેલ્લાં ત્રણ મંડળો બહાસ્થાને જણાવે છે. - ૨ શ્રીમદ્દ પૂર્વધર જિનભદ્રગણિક્ષ૦ કૃત સંગ્રહમાં. ૬૪-૬૫ બે મંડળો બાહીસ્થાને જણાવે છે.
ઉક્ત બને તેનું સમાધાન-બાહાસ્થાને પ્રથમ ત્રણ મંડળો અને બીજા મતે બે ડળના વકતવ્યમાં સંખ્યાનું ભિન્નપણું જણાય છે, તેથી તે આપેક્ષિક કથન દોષરૂપ નથી તથાપિ બાહાસ્થાને બે અથવા ત્રણ મંડળે વાસ્તવિક છતાં તે સ્થાનનિર્ણય સ્પષ્ટ તો નથી જ, જ્યારે “ જીવાકોટી” શબ્દ બન્ને કથનને માટે અત્યન્ત સ્પષ્ટ અને સ્થાન સૂચક થાય છે. વધુમાં બાહાસ્થાનનાં ત્રણ મંડળનું વક્તવ્ય વિશેષ સ્પષ્ટ યુકત છે એટલું જ નહિ પણ ત્રણ મંડળ માટે તો બાહા-છવાકેટી કે જગતી ત્રણે શબ્દ ઉપયોગી થાય તેમ છે. જે નીચેની આકૃતિ જેવાથી સ્પષ્ટ જણાઈ આવશે.
૬૪-૬૫ માં મંડળે હરિની જીવાકોટી - ૩૦
: ઉપર
•••••૦
નિષધ.......૫ત.
૦
૦
વા.
હરિવર્ષની
–
-
હરિવર્ષ.....ક્ષેત્ર.
૦
૦ like
૦
૦
5
૦
૦
- આકૃતિપરિચયએમાં ૬૩મું મંડલ નિષધ પર્યતે છે, જ્યાં ૬૪-૬૫મું મંડળ છે તે સ્થાનનું નામ હરિવર્ષની જવાકેટિ એટલે જીવા અને બાહા એ બેની વચ્ચે
Page #11
--------------------------------------------------------------------------
________________
જીવાકેટિ-જગતીસ્થાનના મંડળ વિષે ચચા.
ખુણે, અને બાહા તે ૨-૩ જેટલી લાંબી છે, અને તે એક આકાશપ્રદેશ જારી છે તેમજ -૪ જેટલી દીર્ધ ગણી શકાય. મ–૨ જેટલી બાહાની ઔપચારિક પહોળાઈ છે કે જેમાં જગતી અને હરિવર્ષ ક્ષેત્ર પણ છે. વધુમાં-ચિત્રમાં મેરૂથી પૂર્વ-પશ્ચિમમાં સર્વા ચંડળની જે અબાધા છે તેથી ઉત્તર-દક્ષિણમાં કંઈક વધારે સમજવી.
૩ વળી શ્રીસમવાયાંગસૂત્રમાં ૬૩ મંડળો નિષધ નીલવંત ઉપર ખરાં, પણ બે મંડળો નાસી ઉપર છે એવો શબ્દ વાપર્યો છે.
આ મતે ૬૪-૬૫ મંડળો જગતી ઉપર જણાવેલ છે. આ બે મંડળોમાટેનું જગતી સ્થાન વાસ્તવિક દષ્ટિએ તો સ્પષ્ટ જગતીસ્થાન નથી, જે જગતીસ્થાન દર્શાવવું હોય તો ૬૩-૬૪-૬૫ એ ત્રણ મંડળો માટે વાસ્તવિક છે. ગણિતની દૃષ્ટિએ બંધબેસતે મત આ ત્રણ મંડળ માટે આવી શકે છે. વધુમાં તેથી પણ “જગત” શબ્દની સાર્થકતા તે ૬૨-૬૩-૬૪-૬૫ એ ચાર મંડલેના કથનમાં છે જે નીચેના ઉલ્લેખથી સ્પષ્ટ જણાઈ આવે છે.
સંપૂર્ણ જગતી તે બાર એજનની ગણાય, એમાં દષ્ટજગતી વચ્ચેના ૧૭૩-૭૪19પ-૭૬ એ ચાર એજનની ગણાય કારણ કે મૂલભાગથી લઈ બન્ને બાજુએ ઉપર જતા બન્ને બાજુથી જગતી મેફવત ઘટતી ઘટતી ગોપુછીકારવત્ ઉપરિતન ભાગે ચાર
જન પહોળી રહે છે અને આપણને તે આ મધ્યભાગની ચાર યો. જગતી દષ્ટિપથમાં આવતી હોવાથી દષ્ટજગતી કહેવાય. | સર્વાભ્યન્તરમંડળથી લઈ અંબૂજગતી પર્યન્ત ૧૮૦ ૦ નું ચારક્ષેત્ર દ્વીપમાં ગણવાનું સ્પષ્ટ છે તેથી સભ્યભંડલથી લઈ ૧૭૩મા યો૦ થી દષ્ટ જગતી શરૂ થાય છે, તેમાં વચલી દષ્ટજગતી પૂર્વે મૂલ જગતીના ચાર એજનમાં) તે ૧૭૩થી દષ્ટજગતી સુધીના ચાર એજનમએ ગણિતના હીસાબે ૬૩ મું મંડળ પૂર્ણ ઉદયવાળું અને ૬૪ મું મંડળ ૨૬ અંશ જેટલું ઉદય પામે છે, એ દષ્ટજગતીના પ્રારંભથી તે (એકંદર) જગતીના જ પર્યન્ત ભાગ (૧૭૩થી ૧૮૦૦)સુધીમાં વિચારીએ તો પણ ૬૩-૬૪-૬૫ એ ત્રણ મંડળો જગતી ઉપર આવી શકે છે. - હવે સંપૂર્ણ જગતી આશ્રયી વિચાર કરતાં પૂર્વે સંપૂર્ણ જગતી ૧૬૯થી ૧૮૦ ૦ અર્થાત્ બાર યો૦ ની છે, [ અને કોઈ પણ દીપ-સમુદ્રનું જગતી ક્ષેત્રપ્રમાણુ શુક્ષેત્રમાણ મૂલમાં કહેલા “બિગનિસ વીદ મન્નrળય મૂહાર્દિ’ એ જગતીના વિશેષણ પદથી તે તે દ્વીપ સમુદ્રના કથિત પ્રમાણમાં અન્તર્ગત ગણવાનું હોવાથી ] સમંથી લઇ ૧૬૮ યો૦ પૂર્ણ થતાં ૬૧ મંડળે સંપૂર્ણપણે પૂર્ણ થાય છે, એ ૧૬૮ એજન પૂર્ણ થયે વાસ્તવિક જગતીનો પ્રારંભ (મૂલ વિસ્તારે ) થાય છે, તે મૂલ જગતીના પ્રારંભથી ૧૬૯-૧૭૨ સુધીના ચાર યોજનના જગતીક્ષેત્રમાં ૬૨ મું મંડલ પૂર્ણ ઉદયને પામે અને ૬૩ મું મંડલ ૧ ૦ ૧૩ ભાગ જેટલું ઉદય પામી ૧૭૩માં ૦ થી આરંભાતી ૧૭૬ ૦ સુધીની દૃષ્ટજગતી ઉપર ૧ યો૦ ૩૫ ભાગે દૂર ૬૩ મું મંડળ પૂર્ણ થાય. બાકી રહેલા દૃષ્ટજગતી ક્ષેત્રમાં ૬૪મું મંડળ ૨ ૦ ૨૬ ભાગ જેટલું ઉદય પામી બાકી રહેલ અંતિમ ચાર યોજન પ્રમાણુ-૧૭થી ૧૮૦ ૦ સુધીના જગતીક્ષેત્ર ઉપર એક યોજનના ૨૨ ભાગ વીત્યે ૬૪મું મંડળ પૂર્ણ
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહણ: સૂત્રમ.
સૂર્યનાં બાસઠ મંડળો નીલવંત પર્વત ઉપર પડેલાં દેખાય અને ૩ મંડળાં રમ્યકક્ષેત્રની બાહા-છોકટી ઉપર પડેલાં દેખાય. (આ ચાલુ ગ્રન્થકારના મતે જાણવું.) થાય, ત્યારબાદ તે જ જગતી ઉપર ૬૫ મું મંડળ સંપૂર્ણ ( ૨ ૦ ૪૮ ભાગ) ઉદયવાળું હોય, આ ૬૫ મંડળે પૂર્ણ થયે જંબુદ્વીપના ૬૫ મંડળોનું કહેલ ૧૭૯ ૦ ૯ અંશ જે ચારક્ષેત્ર તે યથાર્થ આવી રહે, અને બાકી રહેલ બાવન અંશ પ્રમાણે જગતી ઉપર લવણસમુદ્રમાં પડતા ૬૬ મા મંડલનું તે બાવન અંશ જેટલું ઉદયક્ષેત્ર સમજવું.
આથી શું થયું? કે, ૧૬૯થી ૧૮૦ ૦ વત ૧૨૦ પ્રમાણુના જગતીક્ષેત્ર ઉપર કર૬૩-૬૪-૬૫એ ચાર મંડળો સંપૂર્ણ ઉદયવાળાં હોય (૬૬ મું બાવન અંશ ઉદયવાળું હેય.)
હવે અહીંઆ વિચારવાનું એ છે કે શાસ્ત્રકારે જગતી શબ્દથી ૧૭૭થી૧૮૦ એ છેલ્લા ચારયે જનનું જગતીક્ષેત્ર ગણ્યું હોય તેમ જણાય છે, કારણ કે અંતિમ જગતીના સ્થાને ઊર્વભાગે ૬૪ મું મંડળ ૨૨ અંશ જેટલું ઉદય પામી સંપૂર્ણ ભ્રમણ કરી ૬૫ માં મંનો સંપૂર્ણ ઉદય થઈ બાવન અંશ જેટલું ૬૬ માનું ભ્રમણ નિયમિત રહે. એ હિસાબે ૬૩ મંડળ નિષ૦ નીલ૦ ઉપર અને ૬૪-૬૫ એ બે મંડળો જ અંતિમ જગતી સ્થાને હોય તે કથન વાસ્તવિક છે તે પણ ઉપરોકત કથનમુજબ વાસ્તવિક રીતે તો ૬૩-૬૪ મંડળ દૃષ્ટજગતીઉપર છે, અને
જ્યાં ૬૪૬૫મું છે ત્યાં તો વાસ્તવિક જગતીનો ઢાળ છે, જોકે તેથી ગતી ગણી શકીએ તો ગણાય પરંતુ ૬૩-૬૪ મંડળ યોગ્ય એવી દષ્ટજગતીસ્થાનને છોડીને જગતીનો ઢાળ શા માટે ગણુ ? જો જગતીના ઢાળને પણ ગણવો હોય તો તો પછી ૧૬૯ થી ૧૮૦ ચો. સુધી ૧૨ ૦ જગતી ગણીને ૬૨-૬૩-૬૪-૬૫ એ ચાર મંડળો જગતી.ઉપર કહીએ તે
જગત” શબ્દ સંપૂર્ણ સાર્થક થાય છે, અને જગતના ત્રણ વિભાગના કથનમાં દોષ જ નહિં આવે, માટે ૬૪-૬૫ મું મંડળ ઢાળની અપેક્ષાએ જગતી ઉપર હોવા છતાં ‘૬૪-૬૫મું જગતી ઉપર ” એમ કહેવું સંપૂર્ણ સાર્થક જણાતું નથી. પરન્ત-૬૪-૬૫મું ‘જીવાકોટી વા બાહાસ્થાને ” કહેવું તે સ્થાનસ્પષ્ટતા માટે વિશેષ ઉચિત છે અને એટલા જ માટે તે સ્થાન હરિવર્ષ અથવા રમ્યક ક્ષેત્રની છવાકેટીમાં ગણાઇ જતું હોવાથી તે “જીવાકોટી સ્થાનને ગ્રન્થકાર મહર્ષિઓ નિર્દેશ કરે તેમાં અનુચિતપણું નથી.
ત્રણે મોત સંબંધી રીતસર વિવેચન કરી ગ્રન્થકારના કથનને સ્પષ્ટ કર્યું છે તથાપિ ત્રણે મતમાં અંતમાં જણાવ્યા મુજબ તે મંડળો માટે સ્થાનદર્શક-સ્થાનસૂચક અતિસ્પષ્ટ શબ્દ તો નવાટી ગ્રહણ કરવા વિશેષ ઉચિત છે. આ ત્રણે મતો માટે વૃદ્ધવાદ છે, ગ્રન્થગૌરવના કારણે આ બાબતમાં વધુ ઉલ્લેખ ન કરતાં વિરમીએ છીએ. વધુ સ્પષ્ટતા જ્ઞાની ગમ્ય.
૬૧–મેરૂની એક પડખેનાં કુલ ૬૫ મંડળો અને બીજા પડખેનાં કુલ ૬૫ મંડળો એમ બે વ્યાખ્યા કરી. એથી એમ ન સમજવું કે ૧૩૦ મંડળ સંખ્યા લેવાની છે મંડળ આખાંસંપૂર્ણ તે પાંસઠ જ છે, પણ પ્રતિદિશાવતી વ્યકિતને એક બાજુએથી સ્વદષ્ટદિશાગત અર્ધ અર્ધ મંડળો દૃષ્ટિગોચર થાય છે, કારણકે જોનાર વ્યક્તિથી સંપૂર્ણ વલયાકાર મંડળ જેવાતું નથી, આથી તેઓ સ્વસ્થક્ષેત્રથી બન્ને બાજુનાં મંડળો બન્ને વિભાગમાં જોઈ શકે તેથી તેવી પ્રરૂપણું કરેલ છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
ભરતાદિ ક્ષેત્રમાં સૂર્યના ઉદય-અસ્તને વિપર્યાસ. આ મંડળો આપણા ભરતક્ષેત્રની તથા ઐરાવતક્ષેત્રની અપેક્ષાએ મેરૂથી અગ્નિ તથા વાયવ્યકોણમાં દેખાય છે, પરંતુ પૂર્વમહાવિદેહની અપેક્ષાએ તેઓને નીલવંતપર્વત ઉપરના તેજ ૬૩ મંડળે મેથી ઈશાન ખુણામાં દેખાય છે, અને પશ્ચિમમહાવિદેહની અપેક્ષાએ નિષધપર્વત ઉપરનાં ૬૩ મંડળો મેથી નૈઋત્યકેણુમાં દેખાય છે. જે માટે શ્રીજંબદ્વીપ-પ્રાપ્તિમાં કહ્યું છે કે –“ગંજૂવીવેf. भंते ! दीवे सूरियो उदिण पाइणं उग्गत्थ पाइणदाहिणं आगच्छन्ति, पूर्व विदेहापेक्षयेदम् ।।१॥ पाइण
दाहिणं उग्गत्त्थ दाहिण पडीणं आगच्छन्ति, भरतक्षेत्रापेक्षयेदम् ॥ २ ॥ दाहिणं पडीणं उग्गत्त्थ पडीण उदीणं आगच्छन्ति, पश्चिमविदेहापेक्षयेदम् ॥ ३ ॥ पडीण उदीणं उग्गस्थ उदीण पाइणं ગાન્તિ , gવતાપેક્ષત્રમ્ | ૪ | ” અહીંથી વધારાનો વિસ્તાર શરૂ થાય છે.
प्रासङ्गिकक्षेत्रेषु उदयास्तविपर्यासहेतु:
ભરતક્ષેત્ર વઈ અન્ય અન્ય સર્વક્ષેત્રોમાં દિવસ અને રાત્રિના પ્રમાણના ફેરફારને અંગે, અને તેથી બીજા ઉત્પન્ન થતા અનેક વિપસનાં કારણોને અંગે પ્રત્યેક ક્ષેત્રાશ્રયી નિયમિતપણે ઉદયાસ્તાદિ કાળ વિગેરેનું વર્ણન કરવું તે તે અવ્યક્તરૂપ છે, અને એથી જ એટલું તો સિદ્ધ છે કે સર્વ ઠેકાણે સૂર્યને એક જ વખતે ઉદય કે એક જ વખતે અસ્ત હોય ? તેમ તે નથી જ, પરંતુ સૂર્યની ગતિ જેમ જેમ કલા-કલા માત્ર આગળ વધતી જાય તેમ તેમ આગલા આગલા તે તે ક્ષેત્રોમાં પ્રકાશ પડે તદવસરે ઉદયપણું અને પશ્ચાત્ પશ્ચાત્ ક્રમે ક્રમે તે તે ક્ષેત્રમાં સૂર્ય દૂર દૂર થતો હોવાથી અસ્તપણું થતું હોય!
શકા–જ્યારે આવી અનિયમિત વ્યવસ્થા જણાવી તો શું દરેક ક્ષેત્રાશ્રયી સૂર્યને ઉદય અને અસ્ત અનિયમિત જ હોય ? આ સમાધાન–હા ? અનિયમિતપણું જ છે, જેમ જેમ સમભૂતલાથી ૮૦૦
જન ઉો એવો સૂર્ય સમયે સમયે જે જે ક્ષેત્રેથી આગળ આગળ વધતાં જાય તે તે ક્ષેત્રોની પાછળના દૂર દૂરના ક્ષેત્રમાં સૂર્યનો પ્રકાશ આગલા ક્ષેત્રમાં વધવાથી ત્યાં પ્રકાશને અભાવ વધતો જાય અને અનુક્રમે તે તે ક્ષેત્રમાં રાત્રિ આરંભાતી જાય, આથી સૂર્યના સર્વ સામુદાયિક ક્ષેત્રાશ્રયી ઉદય અને અસ્તનું અનિયમિતપણું જ છે, પણ જે સ્વસ્વ ક્ષેત્રાશ્રયી વિચારીએ તો તો ઉદય તથા અસ્ત લગભગ નિયમિત જ છે, કારણ કે આપણે પણ જે ભરતક્ષેત્રના મધ્ય
૬૨ વિશેષમાં અહીં એટલું સમજવું કે પૂર્વવિદેના બેંકોની જે પશ્ચિમદિશા તે ભરતગત લેકની પૂર્વદિશા, ભરતની જે પશ્ચિમદિશા તે પશ્ચિમવિદેહની પૂર્વ દિશા, પશ્ચિમવિદેહની જે પશ્ચિમદિશા તે ઐરાવતની પૂર્વદિશા, ઐરાવતની જે પશ્ચિમદિશા તે પૂર્વ વિદેહની પૂર્વદિશા સમજવી. આ પ્રમાણે તે તે વર્ષધરાદિ યુગલિકક્ષેત્રોમાં પણ વિચારવું. .
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. ભાગમાં ઉભા રહીને જઈશું તો ભરતક્ષેત્રમાં આજે જે સમયે સૂર્ય ઉદયને પામ્યો અને જે સમયે અસ્ત પામ્યા, એ જ સૂર્યને હવે આવતીકાલે જઈશું તેપણ ગઈકાલના ઉદયાસ્તને જે સમય હતો તે જ સમય આજના સૂર્યના ઉદયાત સમયે હાય, પણ આવું કયારે બને છે કે સૂર્ય જ્યારે અમુક મંડળમાં હોય ત્યારે અમુક દિવસ સુધી એ પ્રમાણે એકજ અવસરે ઉદય તથા એક જ અવસરે લગભગ અસ્ત થાય, પરંતુ ત્યારબાદ તે સૂર્ય જ્યારે અન્ય અન્ય મંડળમાં જેમ જેમ પ્રવેશ કરતા જાય ત્યારે ક્રમે ક્રમે સૂર્યના ઉદય અસ્તકાળમાં હમેશાં વધઘટ થયા કરે, એટલે કે જ્યારે જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળે હોય ત્યારે દિવસનો ઉદય વહેલે થવા પામે અને અસ્ત પણ મોડો હોવાથી રાત્રિ ટુંકી હાય (હેમન્તક, માઘ માસ ). તથા જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળે હોય ત્યારે ઉદય મોડે અને અસ્ત વહેલે થાય તેમ જ રાત્રિ હેટી હેય, ( શ્રાવણમાસ પ્રાવૃત )ઉક્ત કારણથી રાત્રિ-દિવસનું ઉદધાસ્તનું અનિયમિતપણું તેમ જ તેથી તે રાત્રિ-દિવસે લાંબા-ટૂંકા અને ઓછાવત્તા મુહૂર્ત પ્રમાણવાળા થાય છે, બાકી ઉદય અને અસ્ત સ્વસ્વ ક્ષેત્રાશ્રયી તે લગભગ નિયમિત હોય છે.
ઉપરોક્ત કારણથી એ તો ચોક્કસ થાય છે કે સૂર્ય જેમ જેમ આગળ આગળ વધતો જાય અને તેથી જે જે ક્ષેત્રોમાં પ્રકાશ થતો જાય છે તે ક્ષેત્રના જીવ ક્રમે ક્રમે આપણે ત્યાં સૂર્યોદય થયો એમ ઉચ્ચારણ કરે, અને જ્યારે ક્રમે ક્રમે આગળ વધતો જાય ત્યારે તે જ ક્ષેત્રવતી જી પ્રકાશના અભાવે ક્રમે ક્રમે પુન: અસ્ત થયા તેમ ઉચ્ચારણ કરતા જાય, જે માટે પૂર્વમહર્ષિઓએ કહ્યું છે કે -- जह जह समये, समये पुरओ संचरइ भक्खरो गयणे। तहतह इओ विनियमा जायइरयणीइभावत्थो॥१ एवं च सइ नराणं उदयत्त्थमण इं होंति नियमाइं। सइ देसकालभेए कस्सइ किंचिवि दिस्सए नियमा॥२॥ सइ चेव अनिदिटो रुद्धमुहत्तो कमेण सव्वेसिं । तेसिं चीदाणिपि य चिसयपमाणो रवी जेसिं ॥३॥
( હૃતિ માવતી . ૬. ૩. ૧. વૃત્તૌ ) અાથી એકંદર જે બાજુ સૂર્યોદય દશ્ય થાય તેતે ક્ષેત્રોની અથવા જેનારની તે પૂર્વત્રિશા અને તે ક્ષેત્રોમાં જે બાજુ સૂર્યાસ્ત-દશ્ય થાય છે તેની પશ્ચિમહિલા હોય-અર્થાત્ કઈ પણ માણસ ઉદય પામેલા સૂર્ય સામું ઉભું રહે ત્યારે તેની સન્મુખની દિશા તે પૂર્વ, તેની પીઠ પાછળ સીધી દિશા તે શ્ચિમ, તે જ માણસની ડાબી બાજુની દિશા તે ઉત્તર, અને જમણા હાથ તરફની દિશા તે
ક્ષજ હોય, એ પ્રમાણે મૂલ ચાર દિશા છે અને તે ચાર દિશા પૈકી બે બે દિશા વચ્ચે જે ખુણીયા પડે તેને વિદ્વિચા અથવા જોગ તરીકે ઓળખાય છે; એટલે પૂર્વ અને ઉત્તર વચ્ચેની શાહિશ, પશ્ચિમ અને ઉત્તર વચ્ચેની વાચ
Page #15
--------------------------------------------------------------------------
________________
મંડળી ત્રણ પ્રકારની અબાધાનું સ્વરૂપ.
૧૪ ફિશા, દક્ષિણ અને પૂર્વ વચ્ચેની મિટ્રિશા, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની મૈત્યતા અને ઉપલક્ષણથી કર્થ તથા ગોહિશા એમ કુલ ૧૦ દિશા કહેવાય છે.
॥ इति सूर्यमंडलसंख्यातव्यवस्था प्ररूपणा च ॥
___ मेरोमण्डलाबाधानिरुपणम्[ અહીંઆ મંડળોની ત્રણ પ્રકારની અબાધા કહેવાની છે એમાં પ્રથમ મેરૂની અપેક્ષાએ (સૂર્ય મંડળની) આઘથી અબાધા-૧, મેરૂની અપેક્ષાએ પ્રત્યેક મંડળની અબાધા ૨, બને સૂર્યની પરસ્પરના મંડળની અબાધા ૩, એમાં પ્રથમ “ઘથી” અબાધા કહેવાય છે ] मेरुं प्रतीत्य ओघतोऽबाधा;-१
આ જબૂદ્વીપવતી મેરૂથી સભ્યન્તર મંડલ (અથવા પ્રથમ મંડલ અથવા તો સૂર્યમંડલ ક્ષેત્ર) “ ઘથી” ૪૪૮૨૦ એજન દૂર હોય છે, તે કેવી રીતે હોય ? તો સર્વાભ્યન્તર મંડળ જબુદ્વીપમાં જંબદ્વીપની જગતીથી અંદર ખસતું જંબૂના મેરૂ તરફ ૧૮૦ જન ક્ષેત્ર અવગાહીને રહેલું છે. આ ૧૮૦
ની સંપૂર્ણ ક્ષેત્રપ્રાપ્તિ સભ્યન્તરમંડલમાં ઉત્પત્તિક્ષણે-પ્રથમ ક્ષણે પ્રાપ્ત થાય તે વખતની સમજવી, ચારે બાજુએ યથાર્થ ન સમજવી. તેથી એ દ્વીપના એક લાખ જન પ્રમાણ વિસ્તારમાંથી બન્ને બાજુના થઈ મંડળક્ષેત્રના ૧૮૦+૧૮૭=૩૬૦ યોજન બાદ કરતાં ૯૯૬૪૦ પેજન બાકી રહેશે. એમાંથી પણ કેમેરૂને દશહજાર જન પ્રમાણને વ્યાસ બાદ કરતાં ૮૬૪૦ એજન અવશેષ રહે, ત્યારબાદ આજ (૮૯૬૪૦) રાશિને અર્ધ કરવાથી મેરૂ પર્વતની અપેક્ષાએ સભ્યન્તર મંડળ અથવા મંડળક્ષેત્રનું ઘથી અંતર ૪૪૮૨૦ યોજન પ્રમાણ જણાવ્યું તે આ પ્રમાણે કરતાં પ્રાપ્ત થાય છે, એથી અર્વા તો મંડળ છે જ નહિ.
આથી એ પણ સ્પષ્ટ થાય છે કે જ્યારે સભ્યત્રમંડળને (ઉત્તરાયણને સમાપ્ત કરી દક્ષિણાયનના પહેલા મંડળને આરંભત ) ભારત સૂર્ય મેરૂથી અગ્નિખુણમાં નિષધ પર્વતે ૪૪૮૨૦ એજન દૂર રહ્યો હોય ત્યારે તેની જ પ્રતિપક્ષી દિશા(વાયવ્ય)માં તિષ્ઠિ સમશ્રેણીએ–નીલવંત પર્વતે એરવત ક્ષેત્રમાં વર્ષારંભ કરતે એરવત સૂર્ય પણ મેરૂથી ૪૪૮૨૦ યેજન દૂર હોય છે. ]
॥ इति मेरुं प्रतीत्य मण्डलक्षेत्रस्य ओघतः अबाधा ॥ ૬૩ આ સ્થાને મેરૂનો આટલો વ્યાસ યથાર્થ નથી તો પણ પૃથ્વીતળ-સમભૂતલા પાસે દશહજાર યોજન જે વ્યાસ છે, તે વ્યાસ અહીં વ્યવહારનયથી સામાન્યતઃ લેવાય છે, અન્યથા ૧૧ યોજને એક યોજન ઘટે” એ હિસાબે તો દશહજાર ૦માંથી ૭૨ ઘટાડવો યોગ્ય છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ્.
मेरुं प्रतीत्य प्रत्येकमण्डलाश्रिता अबाधा; २
પૂર્વે મેરૂ અને સર્વાભ્યન્તરમંડળ વચ્ચેની અબાધા કહી, હવે મેરૂથી પ્રત્યેક અથવા કાઈપણ મંડળની અખાધા કેટલી હાય ? તે સમજવા માટે સર્વાભ્યન્તર—( પ્રથમ મંડળથી ખીજા મંડળના અન્તભાગ સુધીનું અન્તરાલ ( અંતર ) પ્રમાણુ ૨ યા૦ અને રૃ ભાગ પ્રમાણ છે, તેથી આ અખાધાસભ્યન્તરમંડળ અને મેરૂ વચ્ચેની પૂર્વે જે ૪૪૮૨૦ ચે॰ અખાધા આવી છે તેમાં પ્રક્ષેપવાથી મેથી ખીજું મંડળ ૪૪૮૨૨ ચેા॰ અને ભાગની અખાધાએ રહેલુ છે એવા જવાબ આવશે, એ પ્રમાણે તૃતીય મંડળની અખાધા જાણુવા માટે પણ ખીજા મંડળથી ત્રીજા મંડળ વચ્ચેના ૨ યા૦ ૦ૢ ભાગ પ્રમાણને પુન: બીજા મંડળની આવેલ ૪૪૮૨૨ યા૦ ૪૬ ભાગ અખાધામાં પ્રક્ષેપવાથી મેરૂથી ત્રીજા મ`ડળની ૪૪૮૨૫ ૦ પ્ ભાગ પ્રમાણુ અખાધાઆવશે, એ પ્રમાણે સર્વાભ્યન્તરમંડળથી માંડીને પ્રત્યેકમળાની ઉક્ત (૨ ચૈા) અંતર પ્રમાણ અખાધા પૂર્વે કાઢેલ મેરૂ અને સર્વાભ્યન્તરમંડળ વચ્ચેની (૪૪૮૨૦) અબાધા પ્રમાણમાં વધારતાં જતાં ( અને સાથે સાથે ઇચ્છિત મંડળની પણ અખાધા કાઢતાં કાઢતાં) જ્યારે સબાહ્ય-અતિમમંડળ સુધી પહોંચીએ ત્યારે ત્યાં ૧૮૪મું અતિમમંડળ-મેથી સ`ખાહ્યમડળ પ્રથમક્ષણે ૪૫૩૩૦ ચેાજનપ્રમાણ અખાધાએ રહેલુ હાય છે.
એ વખતે ભારતસૂર્ય મેરૂપર્વતથી (૪૫૩૩૦ ચે॰ દૂર) અગ્નિખૂણે સમુદ્રમાં રહેલે હાય છે અને તેની જ વક્ર ( ખુણાથી ખુણે! ) સમશ્રેણીએ મેરૂથી વાયવ્યકાણુમાં બીજો એરવતસૂર્ય (મેરૂથી ૪૫૩૩૦ ચા॰ દૂર) રહેલા હાય છે.
[ અહીંઆ આવેલી ૪૫૩૩૦ ચેાજન અબાધા પ્રમાણમાંથી મેરૂથી સર્વાયન્તરમડળ અખાધાપ્રમાણે જે ૪૪૮૨૦ યાજન તે ખાદ કરતાં ૫૧૦ યેાજનનુ ચારક્ષેત્ર પ્રાપ્ત થાય અને તેમાં અ ંતિમમંડળના { ભાગ વિમાન વિષ્ણુમ્ભ મેળવતાં ૫૧૦ o ભાગ પ્રમાણ સૂર્ય મંડળેાનુ ચારક્ષેત્ર પણ આવી શકે છે.] ॥ इति मेरुं प्रतीत्य प्रतिमण्डलमबाधा ॥
अथ सूर्ययोः प्रतिमण्डलं परस्परमबाधा व्यवस्था :
જ્યારે જમ્બુદ્વીપના બન્ને સૂર્ય સર્વાભ્યન્તર ( પ્રથમ ) મડળે હોય એટલે
૬૪–આ ૨ યા૦ અને ૪૮ ભાગ ઉપર કહેવાના આશય એ છે કે સર્વાભ્યન્તરમંડળના અ ંતિમ ભાગથી લઇને ખીજું મડળ ર યા॰ દૂર છે અને એ બીજા મંડળને એક યેાજનના ૪૮ ભાગને વિસ્તાર તે અબાધામાં ભેગેા લેવાનેા છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રતિમંડળે સૂર્યથી સૂર્યની પરસ્પર અબાધા. કે–મેરૂથી પૂર્વ અને પશ્ચિમે પ્રત્યેક સૂર્યો સામસામી દિશાએ પ્રથમમંડલ સ્થાનવતી ચરતા હોય તદા (સમશ્રેણુએ) તેઓનું પરસ્પર અંતર ૯૬૪૦
જન પ્રમાણુ હોય છે, આ પ્રમાણ જંબદ્વીપના એકલાખ જન પ્રમાણુ વિસ્તારમાંથી બન્ને બાજુના જંબદ્વીપ સંબંધી મંડળ ક્ષેત્રના ૧૮૦+૧૮૭=૩૬૦ એજન બાદ કરતાં (પૂર્વોકત સંખ્યા પ્રમાણુ) યથાર્થ આવી રહે છે. તે આ પ્રમાણે – | સર્વાભ્યન્તરમંડળે રહેલા બને સૂર્યો જ્યારે બીજા મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓનું પરસ્પર અન્તર ૯૯૬૪૫ યેાજન ૪ ભાગ પ્રમાણ થાય છે કારણ કે જ્યારે પૂર્વ દિશાને એક-સૂર્ય પ્રથમમંડળથી બીજા મંડળમાં ગયો ત્યારે પ્રથમમંડળની અપેક્ષાએ વિમાન-
વિષ્ણસહ ૨ ૦ ૬ અંશ પ્રમાણ ક્ષેત્રે દૂર વધે, ત્યારે તેવી રીતે પશ્ચિમદિશાવતી બીજી બાજુ જે સૂર્ય તે પણ સર્વાભ્યન્તરમંડળથી સ્વદિશાએ બીજે મંડળે ગયો ત્યારે પ્રથમમંડળની અપેક્ષાએ આ પણ ૨ ૦ ૪૮ ભાગ ક્ષેત્ર જેટલો દૂર ગયે, આ પ્રમાણે બને બાજુના એ સૂર્યો પ્રથમમંડલમાંથી બીજા મંડળમાં પ્રવેશ્યા, એથી દરેક મંડળે બને બાજુનું અંતર-(૨ ) [+૨ . {૬ ) એકઠું કરતાં (પ્રતિમંડળ વિસ્તાર સહ અંતરક્ષેત્ર પ્રમાણુ) ૫ ૦ ૩૫ ભાગ પ્રમાણે અબાધાની વૃદ્ધિ (પૂર્વે કહેલી ૯૬૪૦ જનની અબાધામાં) થતી જાય.
આ પ્રમાણે બીજા મંડળથી લઈ પ્રત્યેક મંડળે ૫ જન અને ૩૫ ભાગ પ્રમાણ અબાધાની વૃદ્ધિ (૬૪૦ ૦ પ્રમાણમાં) કરતાં કરતાં અને એ પ્રમાણે સૂર્યના પરસ્પર અબાધા-પ્રમાણને કાઢતાં કાઢતાં જ્યારે (૧૮૪ મા) સર્વબાહ્યમંડળે અને સૂર્યો ફરતા ફરતા સામસામી દિશામાં આવેલા હોય ત્યારે એક સૂર્યથી બીજા સૂર્ય વચ્ચેનું-પરસ્પર અન્તરક્ષેત્ર પ્રમાણ ૧ લાખ અને ૬૬૦
૦ (૧૦૦૬૬૦) પ્રાપ્ત થાય છે. આ પ્રમાણ મંડલક્ષેત્રની આદિથી માંડી ૧૮૪ મું મંડળ ૫૧૦ ૦ દૂર વતી હોય છે ત્યારે સમજવું, તેવી જ રીતે બીજી બાજુ પણ મંડલક્ષેત્રની આદિથી અંતિમ મંડળ ૫૧૦ પેટ દૂર હોય છે ત્યારે સમજવું, કારણ કે છેલ્લું મંડળક્ષેત્ર પ્રમાણ જે ૪૮ અંશ તે ગણત્રીમાં ગણવાનું નહીં હોવાથી ૧૮૩ મંડળ–૧૮૩ અંતરવડે બન્ને બાજુનું થઈ ૧૦૨૦ ૦ ક્ષેત્ર
૬૫ જયારે સૂર્યવિમાનો ઉત્તર દક્ષિણમાં વર્તતા હોય ત્યારે કંઈક અધિક અન્તરવાળા હોય છે. કારણ કે તેઓ પૂર્વ-પશ્ચિમવત સ્વસ્વમંડલસ્થાનેથી પ્રથમક્ષણે ગતિ કરે ત્યારે કોઈ એવા પ્રકારની ગતિથી દૂર દૂર ખસતા ગમન કરવાનું હોય છે કે તેઓને બીજે દિવસે અનન્તર મંડળની કાટી ઉપર ૨ ૦ દૂર પહોંચી જવાનું હોય છે તેથી તેઓ ઉત્તર-દક્ષિણદિશામાં આવે ત્યારે મેરૂથી અંતર કંઈક વધારે રહે છે. જે તેવા પ્રકારની ગતિ કરતો ન હોય તો પછી જ્યાંથી–જે સ્થાનેથી નીકળ્યો ત્યાં જ પાછો ગોળાકારે ફરીને આવી ઉભો રહે. પણ તેમ થતું જ નથી.
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ.
પૂરાય, તેમાં મેરૂની અપેક્ષાએ વ્યાઘાતિક સર્વાભ્યન્તરમડળ અંતર જે ૯૯૬૪૦ ચા॰ તે પ્રક્ષેપતાં યથાર્થ ૧૦૦૬૬૦ ચા॰ પ્રમાણ આવી રહે છે.
“આ વખતે ભારત સૂર્ય મેરૂથી અગ્નિખૂણે મેરૂથી ૪૫૩૩૦ ચેાજન દૂર સમુદ્રમાં સર્વે બાહ્યમંડળે હાય છે—જ્યારે બીજો ઐરવત સૂર્ય સમશ્રેણીએ–મેરૂથી વાયવ્ય કાણમાં મેરૂથી ૪૫૩૩૦ યા॰ દૂર હેાય છે, આ પ્રમાણે તે જ મંડળસ્થાને જો ચન્દ્ર વ તા હોય તેા ચન્દ્ર ચન્દ્રને પણ પરસ્પર અંતર પ્રમાણ ૧૦૦૬૬૦ ચેાજનનું બરાબર આવે.”
U
આવી રીતે સર્વ ખાદ્યમ ડલે બન્ને બાજુએ રહેલા લવણુસમુદ્રગત સૂર્યો જ્યારે પાછા ફરતાં અર્વાક્ ( ઉપાન્ત્ય-૧૮૩ મા ) મંડળે પ્રવેશે ત્યારે પ્રતિમંડળે પાંચ યાજન અને ૩૫ ભાગ જેટલી અમાધાની હાનિ થાય તેથી ૧૮૩ મા મંડળે સૂર્ય સૂર્યને પરસ્પર અમાધા–અંતર ( મેરૂબ્યાઘાતસહ−૧૦૦૬૬૦ ૫ ચે૦ ૩૫ ભાગ) ૧૦૦૬૫૪ યાજન અને ૨૬ ભાગ જેટલું હાય, આ પ્રમાણે જેમ જેમ સૂર્ય અંદરના મંડળેામાં પ્રવેશ કરતાં જાય તેમ તેમ પ્રતિમંડળે ૮ ૫ યા૦ ૩૫ ભાગ ' અખાધા ઘટાડતાં જતાં અને સ્વસ્વમંડળ ચેાગ્ય ઈચ્છિત મંડળ પ્રમાણને પ્રાપ્ત કરતા થકા જ્યારે બન્ને સૂર્ય પુન: સર્વાભ્યન્તરમંડળે પ્રવેશી સામસામી દિશાગત આવે ત્યારે અને સૂર્યની પૂર્વોક્ત ૯૯૬૪૦ યાજન પ્રમાણ જે અખાધાં દર્શાવી હતી તે પુનઃ ખરાબર આવી રહે.
॥ તિ મ′હે-મળ્યુઝે સૂર્યોઃ ૧૧માધાનિહવળમ્ ॥
तस्मिन् समाप्ते च मण्डलाबाधा प्ररूपणाऽऽख्यं चतुर्थ द्वारं समाप्तम् ॥
[મઙજમઙોઃ ૫૫મન્સUSEળાઃ—સૂર્યના મંડળાનું પરસ્પર અન્તર પ્રમાણ એ યાજન છે, તેને યુક્તિપૂર્વક લાવવુ હાય તા સૂર્યના વિમાન પ્રમાણ પડતા જે સૂર્ય મંડળના ૪ ભાગ પ્રમાણ વિસ્તાર તેને સર્વ મડળાનું કુલ વિસ્તાર પ્રમાણુ લાવવા સારૂ ૧૮૪ એ ગુણીએ ત્યારે ૧૪૪ યા॰ ૪ ભાગ કેવળ સૂર્ય મંડળેાના કુલ વિસ્તાર આવે, આ વિસ્તારને સૂર્ય મડળના ૫૧૦ યા. { ભાગ પ્રમાણુ ચારક્ષેત્રમાંથી બાદ કરતાં ૩૬૦ ચેાજન ખાકી રહે, તે કેવળ અંતર ક્ષેત્ર પ્રમાણ સૂર્યના ૧૮૩ મંડળાનું આવ્યુ, પ્રત્યેક મંડળનું અંતર પ્રમાણ લાવવા સારૂ ૧૮૩ વડે ભાગ ચલાવીએ તેા ૨ ચેાજન પ્રમાણુ અંતર પ્રત્યેક મંડળનુ જે કહ્યું તે આવી રહેશે.]
[ સૂચના—પૂર્વે જણાવ્યા પ્રમાણે પાંચ દ્વાર પૈકી ચાર દ્વારનું વર્ણ ન કર્યું, પાંચમુ યર અથવા ગતિદ્વારપ્રરૂપણા કહેવાય છે, તે પ્રરૂપણા પ્રાનપુરૂષાના કથન મુજબ સાત દ્વારથી કરાય છે. એમાં પ્રથમ સુગમતા માટે સૂર્યોદય વિધિ સહિત અ મંડલ સંસ્થિતિ, ૨–પ્રતિવર્ષ સૂર્ય મ`ડળેાની ગતિની સંખ્યા પ્રરૂપણા, ૩–સંવત્સરના પ્રત્યેક દિવસ તથા રાત્રિના પ્રમાણની પ્રરૂપણા, ૪–પ્રતિમંડળે ક્ષેત્ર વિભાગાનુસાર રાત્રિ-દિવસ પ્રરૂપણા, ૫–પ્રતિમ`ડળાને પરિક્ષેપ-પરિધિ, ૬-પ્રતિમડળે સૂર્યનુ પ્રતિમુહૂત ગતિમાન અને ૭–પ્રતિમ`ડળે દૃષ્ટિપથપ્રાપ્તિપ્રરૂપણા કહેવાશે. ]
Page #19
--------------------------------------------------------------------------
________________
મંડળ ચાર અર્ધમંડળ સંસ્થિતિ. १-मंडळचार-अर्धमंडळसंस्थितिः
સર્વાભ્યન્તરમંડળે રહેલા સૂર્યો પૈકી એક સૂર્ય (મારતસૂર્ય) જ્યારે દક્ષિણ દિશામાં હોય છે ત્યારે બીજે (ફેરવતસૂર્ય ) સૂર્ય ઉત્તરદિશામાં હોય છે. એ બન્ને સૂર્યો વિવક્ષિત મંડળમાં પ્રવેશ કરતા તે તે મંડળને ચરતા ચરતા પૂર્વાપર બન્ને સૂર્યો અદ્ધ અદ્ધમંડળચારને કરતા જે જે દિશાના સૂર્યને જે મંડળની જે દિશાની અદ્ધ અદ્ધ મંડળોની કેટીએ પહોંચવું હોય છે તે તે દિશાગત મંડળની કેટીને અનુલક્ષી પ્રત્યેક સૂર્યો વ્યવહાર પૂર્વક સંચરતા તેવા પ્રકારની કોઈ વિશિષ્ટ ગતિવડે પોતપોતાને યોગ્ય અદ્ધ અદ્ધ મંડળમાં સંક્રમીને પ્રત્યેક અહોરાત્ર પર્યનતે ૨ ૦ ૬૬ ભાગ ક્ષેત્ર વિતાવતા અને દિનમાનમાં પ્રત્યેક મંડળ સંક્રમતાં હું મુહૂર્તભાગને ખપાવતા થકા અન્ય અન્ય મંડળમાં પ્રથમ ક્ષણે સંક્રમણ કરે છે તથા તે સૂર્યો દક્ષિણાયનમાં ૬ માસને અને સર્વબાહા મંડળે પહોંચે છે અને જેવી રીતે સભ્યન્તરમંડળથી સર્વબાહ્યસ્થાને પહોંચ્યા હતા તેવી જ રીતે પુન: સર્વાભ્યન્તરમંડળે ઉત્તરાયણમાં ૬ માસે પાછા ફરે છે, એમ તે બન્ને સૂર્યો એક સંવત્સરકાળ પૂર્ણ કરે છે. તે આ પ્રમાણે –
એમાં સર્વબાહ્યમંડળેથી આવેલે સર્વાભ્યન્તરમંડળે દક્ષિણ પૂર્વ દિશામાં વર્તતો સૂર્ય પ્રથમક્ષણે પ્રવેશ કરતો થકો તે પ્રથમ ક્ષણથી ઊર્વ–આગળ
૬૬–અહીંઆ ભેદ ઘાતવડે થતું સંક્રમણ એટલે કે વિવક્ષિત મંડળથી અનન્તર મંડલમાં સંક્રમણ કરવા ઈચ્છતા સૂર્યો જે સ્થાનેથી પ્રારંભ કર્યો તે સ્થાને જ આવી તે મંડલના અનન્તર મંડળ વચ્ચે રહેલું બે એજનનું જે અંતરક્ષેત્ર તે ક્ષેત્રમથે પાછા સીધે ચાલી (આકતિમાં જણાવ્યા મુજબ) પછી બીજું મંડલ શરૂ કરે છે તેમ ન સમજવું, આ માન્યતા તો પરતીર્થિકની છે, અને એથી જ એમ લેતાં મોટો દોષ ઉભો થઈ જાય છે કે એક મંડળથી બીજા મંડલે ભેદઘાત વડે એટલે સીધું ક્ષેત્રગમન કરવામાં જે કાળ જાય એટલે કાળ આગળના મંડળમાં ચરવાને માટે ઓછો થાય અને તેથી બીજા મંડળનો એક અહોરાત્ર કાળ તે પણ પૂર્ણ ન થાય અને બીજું મંડલ પૂર્ણ ચરી ન શકવાથી સકલ જગત વિદિત નિયમિત રાત્રિ-દિવસ માનમાં વ્યાઘાત થવાથી અહોરાત્રોને અનિયત થવાના દોષનો પ્રસંગ આવી જશે માટે આ મત અયુક્ત છે અને ઉપર્યુક્ત મત યુક્ત છે કારણ કે તેથી વિવક્ષિત સ્થાનથી સૂર્ય ગમન જ એવા પ્રકારનું કરવા કરતા મંડલ ચરે છે કે એક અહોરાત્ર પર્યન્ત તે અપાન્તરાલ ક્ષેત્ર સહિત અનન્તર મંડલની કાટીએ એક અહોરાત્ર પર્યન્ત પહોંચી જાય છે.
કિ
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી બૃહસંગ્રહણું સૂત્રમ. આગળ ધીમે ધીમે સભ્યન્તરમંડળને ચરતો ચરતે તે સર્વાઇમથી અનનર-દ્વિતીયમંડલાભિમુખ ગમન કરતો થકો જ્યાં પહોંચવું છે તે મંડળની કોટીને અનુલક્ષી કઈ એવા પ્રકારની ( વી#િ1 ) ગતિવિશેષ કરીને એવી રીતે મંડળ પરિભ્રમણ કરે છે કે જેથી એક અહોરાત્ર ચાર પર્યન્ત સર્વા. મંડળથી નીકળેલ તે સૂર્ય જ્યારે સર્વા મંડળના પ્રથમ ક્ષણસ્થાનથી ૨ ૦
૬ ભાગ દૂર ક્ષેત્રે પહોંચે ત્યારે દક્ષિણુદ્ધના સર્વાભ્યન્તરમંડળથી સંક્રમી મેથી વાયવ્યમાં આવેલા–ઉત્તર દિશાવતી આવેલા દ્વિતીય અદ્ધમંડળની સીમામાં આદિ પ્રદેશ આવે, અર્થાત્ બીજા મંડળની કેટી ઉપર પ્રથમ ક્ષણે આવી જાય, ત્યારબાદ તે સૂર્ય તેવા પ્રકારની ગતિવિશેષ કરીને પ્રથમ ક્ષણથી આગળ આગળ ધીમે ધીમે ગમન કરતો કરતો દીપકની જેમ મેરૂના ઉત્તર ભાગને પ્રકાશિત કરતો નુતન વર્ષના અહેરાવ્યાવસાને ૨૦ ૬ ભાગક ક્ષેત્ર વ્યતિક્રમે અને દિનમાનમાં - ભાગ મુની હાનિ કરતે થકે તે સૂર્ય દક્ષિણાદ્ધમંડલને વટાવી પુન: દક્ષિણદિશાગત આવેલા ત્રીજા અર્ધમંડળની સીમામાં–કોટી ઉપર પ્રથમ ક્ષણે આવે. આ પ્રમાણે નિશ્ચયથી ઉક્ત ઉપાયવડે કરીને તે તે મંડળના આદિ પ્રદેશમાં દાખલ થઈ પ્રથમ ક્ષણથી આગળ આગળ ધીમે ધીમે દરેક (દક્ષિણ પૂર્વગત મંડળમાંથી ઉત્તર પશ્ચિમગત મંડળોમાં, ઉત્તર પશ્ચિમગત મંડળોમાંથી દક્ષિણ પૂર્વગત મંડળમાં ) અદ્ધ અદ્ધ મંડલેમાં કોઈ એક એવા પ્રકારની વિશિષ્ટ ગતિના ગમનવડે કરીને સંક્રમણ–પરિભ્રમણ કરતો, ઉત્તરથી–દક્ષિણમાં અને દક્ષિણથી–ઉત્તરમાં ગમનાગમન કરતે પ્રતિ અહોરાત્રમાં ૨ ૦ ૪૮ ભાગ ક્ષેત્ર વિતાવતા, પ્રતિમંડળે તે તે ઉત્કૃષ્ટ દિનમાનમાંથી જે ભાગની હાનિ કરતા જ્યારે જઘન્યરાત્રિમાનમાં તેટલી જ વૃદ્ધિમાં નિમિત્તરૂપ થતો એવો તે સૂર્ય સર્વાભ્યન્તરમંડળની અપેક્ષાએ ઉત્તરદિશાગત આવેલા ૧૮૨ મા મંડલે–અહિભૂત-સર્વબાહ્યમંડળે ઉત્તરાદ્ધમંડળે પહોંચે છે.
એ જ પ્રમાણે સર્વબાહ્યમંડળેથી આવેલે ઉત્તર પશ્ચિમદિશાવતી સૂર્ય પણ જ્યારે સભ્યન્તરના ઉત્તરાદ્ધ મંડળે પ્રથમ ક્ષણે આવી પ્રથમક્ષણથી ઊર્ધ્વ ધીમે ધીમે કઈ એવા પ્રકારની ગતિવિશેષ કરીને તે સભ્યન્તરના
૬૭–આ સંબંધમાં પરતીર્થિકોની વિપરીત ૧૧ પ્રતિપત્તિ છે તેવી જ રીતે દિનરાત્રિમાનમાં ૧૮, મુ. ગતિમાં છે, તાપક્ષેત્ર વિષયમાં ૧૨, તેના સંસ્થાન વિષયમાં ૧૬, લેસ્થામાં ૨૦, મંડળ પરિધિમાં ૩, ડલસંસ્થાનમાં ૮, જમ્મુ-અવગાહનામાં ૫ એમ જાદા જાદા વિષય ઉપર જાદી જાદી વિપરીત માન્યતાઓ છે તે અત્રે ન આપતાં શ્રીસૂર્ય પ્રાપ્તિથી જોઈ લેવા ભલામણ કરીએ છીએ.
Page #21
--------------------------------------------------------------------------
________________
દક્ષિણાયન–ઉત્તરાયણમાં સૂર્યની મંડલમાં ગતિ. ઉત્તરાદ્ધમંડળમાંથી સંક્રમી પૂર્વવત્ સર્વ વ્યવસ્થા કરતી દ્વિતીય દક્ષિણાદ્ધ મંડળની કેટી ઉપર ( નૃતન સંવત્સરના આરંભ સમયે) આવે છે, એ પ્રમાણે તે સૂર્ય ત્યાંથી–ઉત્તરપશ્ચિમગતમંડલેમાંથી દક્ષિણપૂર્વ ગત મંડલેમાં-દક્ષિણ પૂર્વગત મંડમાંથી ઉત્તર પશ્ચિમગત મંડલમાં એક એક અહોરાત્ર પર્યન્ત , ભાગદિનમાનની હાનિમાં કારણભૂત થતો પ્રત્યેક મંડળે ૨ ૦ ફુક ભાગ ક્ષેત્ર વ્યતિક્રાન્ત કરતો થો આગળ આગળના અદ્ધ અદ્ધ મંડલોની સીમામાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરતો કરતો ધીમે ધીમે તે મંડલેને સ્વચારથી ચરતો સભ્યન્તરમંડળની અપેક્ષાયે ૧૮૨ અહોરાત્રવડે દક્ષિણ તરફના ૧૮૨ મા સર્વબાહામંડલે આવે છે.
આ પ્રમાણે સર્વા. મંડલેથી સંક્રમીને આવેલા અને સૂર્યો જ્યારે સર્વ બાહ્યમંડલે ઉત્તર-દક્ષિણ દિશામાં વર્તતા હોય છે ત્યારે દિનમાન જઘન્ય ૧૨ મુહૂર્તનું અને રાત્રિમાન ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનું હોય છે.
એ જ પ્રમાણે સર્વબાહ્યમંડળે પ્રથમ ક્ષણે આવેલા દક્ષિણ તથા ઉત્તરદિશા સ્થાનવતી જે સૂર્યો જ્યારે પ્રથમ ક્ષણથી આગળ આગળ તથાવિધ ગતિવડે ધીમે ધીમે ગમન કરતા સૂર્યો પૈકી ઉત્તરદિશાગત સૂર્ય એક અહેરાત્ર પર્યન્ત ૨ ૦ ૪૮ ભાગ જેટલું ચરક્ષેત્ર વ્યતિક્રમે છતે બાહ્યમંડળ સંક્રમી સર્વબાહ્યથી અર્વાક્રમંડળના દક્ષિણુદ્ધ (દક્ષિણદિશાગત) મંડળે પ્રથમ ક્ષણે પ્રવેશે છે, તે જ વખતે જ્યારે બીજે દક્ષિણદિશાગત સૂર્ય એક અહેરાત્ર પર્યન્ત ૨ ૦ ૪૮ ભાગ જેટલું ક્ષેત્ર વ્યતિક્રમ થયા બાદ તે અર્વાક મંડળના ઉત્તરાદ્ધ મંડળે ઉત્તરાયણના પ્રથમ ક્ષણે વિવક્ષિત કેટી સ્થાને આવે છે. એમ દરેક મંડળમાં જતાં અને આવતાં પ્રત્યેક મંડળ સ્થાનમાં અને સૂર્યો પ્રથમ ક્ષણે એકી સાથે પ્રવેશે છે અને યુગપત્ સંક્રમણ કરે છે. આ અર્વા મંડળે સૂર્ય આવવાથી સર્વબાહ્યામંડળે પ્રાપ્ત થતા ૧૨ મુછ દિનમાનમાં ઉત્તરાયણ હોવાથી દિવસ વૃદ્ધિગત થવાને છે માટે જ મુક ભાગ દિનમાનમાં વૃદ્ધિ, જ્યારે તેટલી જજ ભાગ રાત્રિમાનમાંથી હાનિ થએલી હોય છે. સર્વબાહાથી અવકુમંડળે પ્રથમક્ષણે આવેલા તે સૂર્યો સર્વસ્વ દિશાગત અર્ધ અર્ધ મંડળોને કોઈ એક પ્રકારની ગતિવડે પૂર્ણ કરતા, પૂર્વની જેમ પણ વિપરીત ક્રમે ઉત્તરાદ્ધ.. મંડળે રહેલે સૂર્ય દક્ષિણુદ્ધમાં આદિક્ષણે પ્રવેશી, અને દક્ષિણાદ્ધમંડળે રહેલ સૂર્ય ઉત્તરાદ્ધમંડળના આદિ ક્ષણમાં પ્રવેશતે પ્રત્યેક અહોરાત્ર પર્યન્ત ૨ ૦ ૪૮ ભાગ ક્ષેત્ર વીતાવતો થકે અને દિનમાનમાં જ ભાગની વૃદ્ધિ અને રાત્રિમાનમાં છે. ભાગની હાનિમાં નિમિત્તરૂપ થયે થકા અનુક્રમે પ્રત્યેક સૂર્યો
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રો બૃહત્સ ંગ્રહણી સૂત્રમ્.
અનન્તર અનન્તર મડલાભિમુખ ચરતા થકા અને તે તે મંડલેામાં તે બન્ને આદિ ક્ષણે એકી સાથે સામ સામી પ્રવેશ કરતા અને તે તે મંડલા ચરીને સંક્રમણ કરતા તે સૂર્યો સર્વાભ્યન્તર અર્વામંડળે ઉત્તર-દક્ષિણ દિશામાં આવે, હવે એ ઉત્તરાદ્ધ મડલમાં રહેલે સૂર્ય તે ઉત્તરદિશાગત મંડળને વિશિષ્ટ ગતિવડે ચરી—સંક્રમણ કરીને મેરૂથી દક્ષિણપૂર્વમાં આવેલા સર્વાભ્યન્તરમંડળે-દક્ષિાદ્ધ મડળે પ્રથમ ક્ષણે આવે છે તે વખતે આ સૂર્ય નિષધપર્વતના સ્થાનથી આરંભાતા સર્વો॰ મંડળના પ્રથમક્ષણે (નીલવંત પર્વત ઉપર આવે છે એ વખતે અને સૂર્યાએ પ્રથમક્ષણે જે ક્ષેત્ર સ્પસ્યું તેની અપેક્ષાએ તે) સર્વાભ્યન્તર સંડેળ એમ કહેવાય છે, આ પ્રમાણે છ-છ માસના દક્ષિણાયન–ઉત્તરાયણપૂર્વક એક સૂર્ય સંવત્સર પૂર્ણ થાય છે.
સર્વ બાહ્યમ ડળથી આવેલા આ બન્ને સૂર્ય જ્યારે સર્વોયન્તરમ ડને પ્રથમણે એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં આવેલા હાય છે ત્યારે દિનમાન ઉત્કૃષ્ટ ૧૮૦ મુ. તું અને રાત્રિમાન જઘન્ય ૧૨ મુ૦ નુ હાય છે.
અહીંઆ એટલું વિશેષ સમજવું જે સર્વાભ્યન્તરમંડળે જે સૂર્ય દક્ષિણામંડળમાં ચાર કરતા મેરૂના દક્ષિણ ભાગમાં પ્રકાશતા હતા તે જ ભારતસૂ સખાહ્યમંડલથી અર્થામંડળે દક્ષિણા મંડળને સક્રમી જ્યારે છેલ્લા સર્વબાહ્યમડળે આદિ ક્ષણે ઉત્તરા મંડળે આવે છે ત્યારે તે સૂર્ય ઉત્તરદિશામાં પ્રકાશતા હાય છે.
અને જે સૂ સર્વોયન્તરમંડળે ઉત્તરદિશાગત રહ્યો થકા મેરૂના ઉત્તર ભાગને પ્રકાશતા હતા તે જ એરવતસૂર્ય સર્વ બાહ્યમંડળે દક્ષિણા, મડળ-દક્ષિણ દિશાગત પ્રકાશતા હાય છે, એ પ્રમાણે તે બન્ને સૂર્ય પ્રથમક્ષણથી ક્રમશ: ચરતા ચરતા સર્વાભ્યન્તરમંડળે પાતપેાતાના પ્રારંભ સ્થાને આવી જાય છે.
આ પ્રમાણે તેઓને મંડળગતિચાર ‘અથવા’ અ મંડલ સસ્થિતિ ચાર છે. सूर्योदयविधिः
‘ જ બુઢીપમાં રાત્રિ અને દિવસના વિભાગને પાડનાર બન્ને સૂર્યના પ્રકાશ છે. એ મન્ને સૂર્યો સર્વાભ્યન્તરમડળે જ્યારે હાય છે ત્યારે ભરતાદિક્ષેત્ર સ્થાનામાં ઉદય પામતે ‘ ભારતસૂર્ય ' તે દક્ષિણપૂર્વ દિશામાં શુદ્ધપૂર્વથી અર્વાક્ દક્ષિણ તરફ જ ખૂની જગતીથી ૧૮૦ ચેા॰ અંદર નિષધ પતે ઉદયને પામે છે ત્યારે તે જ સૂર્ય સ્થાનથી તિચ્છી સમશ્રેણીએ ઉત્તર પશ્ચિમમાં તેવી જ
Page #23
--------------------------------------------------------------------------
________________
રીતે નીલવંત પર્વત
ઉપર પ્રથમ ક્ષણે અરવતાદિ ક્ષેત્રાને સ્વઉદયથી પ્રકાશિત કરતા જમ્મૂઢીપને ખીજા 'ऐरवतसूर्य પ્રકાશે છે. ’ એમાં દક્ષિણ ~~ પૂર્વ માં નિષધ પર્વતે રહેલા
સ્થાનથી ગમન કરી રહેલેા એરવતસૂર્ય અરવ
ભરત–એરવત–મહાવિદેહમાં સૂર્યોદય
તક્ષેત્રમાં આવી
આગળ
વચ્ચે થકેા ઉત્તર-પૂર્વદિશામાં વતા થકા ( ઉ
આ
૫
પૂ
ઉ
અર૦માં ઉદય
૫૦ મહા વિ॰ માં ઉદય
*
સર્
ભરતમાં ઉડ્ડય
-------Æ
દ
મારતસૂર્ય જ્યારે પ્રભુવડે પ્રકાશે છે. ' ત્યારે ( ભારતસૂર્ય જે વખતે નિષધસ્થાને પ્રથમક્ષણથી આગળ વધવા માંડયું ) તે જ વખતે આ ખાનુ તિી સમશ્રેણીએ ઉત્તરપૂર્વીમાં નીલવંત પર્વત ઉપર રહેલા દેવતસૂર્ય પણ પ્રથમક્ષણથી ઊર્ધ્વ–આ૦ થી આગળ વિશિષ્ટ પ્રકારની સ્વમંડલ ગતિથી મેની ઉત્તરે આવેલા તે અરવતાદિ ક્ષેત્રાને પ્રકાશિત કરતા જાય છે’
હવે જ્યારે ભરત તરફ વધી રહેલેા તે ભારતસૂર્ય ભરતક્ષેત્રમાં આવી ત્યાંથી આગળ વધ્યા થકા દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવતા થકેા ( દક્ષિણપશ્ચિમના મધ્ય ભાગ સમીપે) પશ્ચિમદિશા મધ્યવર્તી આવેલા પશ્ચિમમહાવિદેહક્ષેત્રમાં ઉડ્ડયરૂપ થાય છે અને ત્યાંથી આગળ આગળ અનન્તરમડળની કાટીને અનુલક્ષી આગળ વધવા માંડે તેમ તે સંપૂર્ણ પશ્ચિમ મહાવિદેહક્ષેત્રને પ્રકાશિત કરી
ઉ
નાંખે છે.’ એજ
પ્રમાણે જ્યારે નીલવંત પર્યંત
મેર્
પૂ
દ
થમ ક્ષણથી આરભી આગળ આ
ગળ કાઈ એક વિશિષ્ટ પ્રકારની ગતિવર્ડ
? * ob] oloÉ ©
કરીને
ભરત તરફ વધતા વધતા મેરૂની દક્ષિણ દિશાએ આવેલા
ભરતાદિ
ક્ષેત્રાને
સ્વમંડલ પરિભ્રમ
૫
ત્તર-પૂર્વ મધ્ય સમીપે) પૂવિદેહમાં ઉયરૂપ
થાય છે અને ક્રમે ક્રમે અપરમંડલાભિમુખ
આગળ આગળ
ગમન કરતા
સંપૂર્ણ મહાવિદેહક્ષેત્રને પ્રકા
શિત કરી નાંખે છે ત્યારે સર્વો
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહત્સ ંગ્રહણી સૂત્રમ.
ભ્યન્તરમંડળના બન્ને સૂર્યા પૈકી એક સૂર્ય સર્વાભ્યન્તરમંડળના દક્ષિણાદ્ધને ઉત્તરાદ્ધ મંડળની કોટીના પ્રથમક્ષણે ડૅાંચેલા હાય છે વખતે ખીો સૂર્ય સર્વો ના ઉત્તરાદ્ધ મ॰ ને ચરી મંડળની કાટી ઉપર પ્રથમક્ષણે પ્હોંચેલા હાય છે. આ પ્રમાણે તેઓ પ્રથમ મડળે ચરતા હાય ત્યારે સંપૂર્ણ પ્રમાણના (૧૮ સુ॰ ) દિવસ અને જઘન્ય પ્રમાણ ( ૧૨ મુ૦) રાત્રિ હાય છે. ત્યારબાદના મંડળે ઉક્તવત્ સૂર્યોદય વિધિ, તથા નિમાન પ્રતિમંડળે ભાગ ઘટાડતાં વિચારવું કૃતિ સા॰ મંઙકે સૂર્યાવિધિ: ॥ કૃતિ પ્રથમદ્વારપ્રવળા સમાતા || २ प्रतिवर्ष सूर्यमंडलानां गतिः - संख्याप्ररूपणाच:
૨૨
ચરી અનન્તર મંડળે એ જ પ્રમાણે તે જ અનન્તરમંડળે દક્ષિણા
સભ્યન્તરમંડળે રહેલા સૂર્યા પૈકી એક સૂર્ય જ્યારે નિષધે એટલે ભરતની અપેક્ષાએ તે દક્ષિણ-પૂર્વમાં (મેરૂ અપેક્ષાએ ઉત્તર-પૂર્વમાં) હેાય ત્યારે તે સૂર્ય' મેરૂની દક્ષિણદિશાવતી ભરતાદિ ક્ષેત્રને પ્રકાશિત કરે છે, અને ખીજે સૂ તેની સામે તિøિદિશામાં–નીલવંત પર્વત ઉપર હાય છે તેમજ તે ઉત્તરપશ્ચિમ દિશામાં ગમન કરતા થકા મેરૂની ઉત્તરદિશાવતી એરવતાક્રિક્ષેત્રાને પ્રકાશિત કરે છે, એ પ્રમાણે મહાવિદેહમાટે વિચારીલેવું, આ બન્ને સૂર્યોપાતપેાતાના મંડળેાની દિશાતરક્–સ્વસ્થાનથી મડલના પ્રારંભ કરે, અને એ સર્વાભ્યન્તરમડલ પ્રત્યેકસૂર્ય એક અહારાત્રમાં અ અ ફ્રી રહે, આથી પ્રત્યેકસૂર્ય ને સમગ્ર સર્વોયન્તરમંડળ ક્રી રહેવા માટે એ અહેારાત્ર કાળ થાય, પરંતુ પ્રત્યેક મંડળ બન્ને સૂર્યને પૂર્ણ કરવાનુ હાય છે તેથી પ્રત્યેકસૂર્યને અર્ધું અ મંડળ ચાર માટે પ્રાપ્ત થાય છે, ( આથી જે જે દિશામાં સૂર્ય હાય તેણે દિશાગત ક્ષેત્રે એક એક અહેારાત્ર કાળ અધ અધ મડળ સૂર્ય ચરતા જાય તેમ તેમ પ્રાપ્ત થતા જાય )
આ સર્વોયન્તરમંડળનુ પ્રથમ અહારાત્ર તે ઉત્તરાયણનું અંતિમ અહારાત્ર કહેવાય છે. આ પ્રમાણે અને સૂર્ય એ અહેારાત્ર કાળવડે સર્વોયન્તરમંડળને પૂર્ણ કરી જ્યારે અને સૂર્ય ખીજા મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરે ત્યારે તે મંડળ પણ પૂર્વવત્ ( પ્રથમ મંડળવત્) પ્રત્યેક સૂર્યને અ અ ચારમાટે પ્રાપ્ત થાય અને બન્ને સૂર્યો તે મંડળને એ અહેારાત્ર કાળ થયે પૂર્ણ કરે, આ પ્રમાણે આ ખીજા મંડળનુ જે અહારાત્ર તે ૬શાસ્ત્રીય નૃતન–સંવત્સરનુ પહેલું ( શાસ્ત્રીય શ્રાવણ વદી ૧ આષાઢ વદી ૧ થી) અહેારાત્ર કહેવાય છે.
૬૮ અત્યારે વ્યવહારમાં બેસતા વર્ષને પ્રાર'ભ કાઇ જગ્યાએ કાર્તિકમાસ તેમ જ ક્રાઇ
Page #25
--------------------------------------------------------------------------
________________
દક્ષિણયય-ઉત્તરાયણનું સ્વરૂપ. આથી જ જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળે આવી સર્વબાહામંડળના બીજા (૧૮૩મા) મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરી જે અહેરાત્રવડે એ મંડળ પૂર્ણ કરે તે અહોરાત્ર “૩ત્તરાયણ ” ના પ્રારંભ કાળનું પ્રથમ અહોરાત્ર કહેવાય છે. જેમ દક્ષિણાયનનો પ્રારંભ સર્વાભ્યન્તર–પ્રથમમંડળ વજીને ગણાય છે તેમ ઉત્તરાયણને પ્રારંભ પણ સર્વબાહા મંડળ વર્જ-દ્વિતીય મંડળથી ગણાય છે, અને તે યોગ્ય જ છે, કારણ કે સૂર્ય સભ્યન્તર મંડળના દ્વિતીય મંડળથી માંડી
જ્યારે અંતિમ સર્વબાહ્યમંડળ (પ્રથમ વર્ષ ૧૮૩ મંડળ) ફરી રહે ત્યારે દક્ષિણાયન ( સૂર્ય દક્ષિણદિશા તરફ રહેલા સર્વ બાહ્યમંડળ તરફ જતો હોવાથી) જે ૬ માસનો કાળ તે યથાર્થ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે સૂર્ય
જ્યારે સર્વબાહ્યમંડલના દ્વિતીય મંડળથી આરંભીને જ્યારે સભ્યન્તર મંડળે પ્રથમ ક્ષણે આવી તે મંડળ ફરી રહે ત્યારે ઉત્તરાયણને જે ૬ માસ કાળ તે પણ યથાર્થ પૂર્ણ થાય છે.
અહીંઆ એટલું વિશેષમાં સમજવું કે પ્રતિવર્ષે બને સૂર્યોનું સર્વાભ્યન્તરપ્રથમ મંડળ અને સર્વ બાહ્ય–તે અંતિમ મંડળ એ બે મંડળો વજી બાકીના ૧૮૨ મંડળે (દક્ષિણાયન પ્રસંગે) જતાં અને ઉત્તરાયણ પ્રસંગે આવતાં એમ બેવાર જવું–આવવું થાય છે. જ્યારે સર્વાભ્યન્તર અને સર્વબાહ્યમંડળે સૂર્યોનું સારાએ સંવત્સરમાં એક જ વાર આવાગમન થાય છે [ કારણ કે કલ્પના તરીકે વિચારતાં સર્વ બાહામંડળથી આગળ ફરવાને અન્ય મંડળ છે જ નહીં કે જેથી સૂર્યોને આગળનું મંડળ ફરીને સર્વબાહ્યમંડળે બીજીવાર–આવવાનું બને, તેવી જ રીતે સર્વાભ્યન્તરમંડળથી અર્વા–અંદર પણ મંડળ નથી જેથી સર્વાભ્યન્તરમંડળે પણ બે વાર ફરવાનો અવસર પ્રાપ્ત થાય, એ વસ્તુ જ નથી ત્યાં પછી બે વારના આવાગમનની વિચારણા અસ્થાને છે.]
આ પ્રમાણે તે બન્ને સૂર્યોને સર્વાભ્યન્તર અને સર્વબાહ્યમંડળનો થઈ બે અહોરાત્ર કાળ, અને વચ્ચેના ૧૮૨ મંડળે સૂર્યનું સંવત્સરમાં બે વાર આવવાનું થતું હોવાથી પ્રત્યેક મંડળાશ્રયી બે અહોરાત્ર કાળ થતો હોવાથી ૧૮૨ જગ્યાએ ચૈત્રમાસની શુકલ પ્રતિપદાથી ગણાય છે. આ કાર્તિક માસથી વર્ષનો પ્રારંભ ગણવાની પ્રવૃત્તિ વિક્રમરાજાના સમયથી શરૂ થયેલ છે, જે રાજા પ્રજાને અનુણી (દેવા રહિત) કરે તે રાજાનો જ સંવત્સર પ્રજાજનો ખુશી થઈ પ્રવર્તાવે એવો ચાલુ પ્રવાહ છે. આ કાર્તિક માસથી શરૂ થતા વર્ષારંભના દિવસે સૂર્ય યુગમર્યાદા પ્રમાણે પહેલા વર્ષે ૧૦૪ વા ૧૦૫ મંડળે, બીજા વર્ષ ૯૩મા, ત્રીજા વર્ષે ૮૧ ચોથા વર્ષે ૮૯ અને પાંચમાં વર્ષે ૮૭ માં મંડલે હાય, આ પૂલ ગણિત હોવાથી કદાચિત બા-૧ મંડલથી વધુ તફાવત સમજવો નહિ.
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહ સૂત્રમ. મંડળાશ્રયી ૩૬૪ દિવસ કાળ–તેમાં પૂર્વોક્ત બે મંડળને બે અહેરાત્રિકાળ પ્રક્ષેપતાં ૩૬૬ દિવસ કાળ ૧ સંવત્સરને પ્રાપ્ત થાય.
ઉપરોક્ત કથનાનુસારે સૂર્યો દક્ષિણાભિમુખ ગમન કરતા સર્વાયત્તરમંડળના દ્વિતીય મંડળથી લઈ સર્વબાહ્યમંડળના અંતિમ-૧૮૪મા મંડળે પહોંચે છે, અહિં સર્વબાહામંડળ દક્ષિણે હોવાથી સૂર્યની દક્ષિણાભિમુખ ગતિને અંગે થતો ૬ માસ કાળ તે સર્વ ક્ષિાયન નો કહેવાય છે. આ દક્ષિણાયનનો આરંભ થવા માંડે ત્યારથી સૂર્ય સર્વબાહામંડળ તરફ હોવાથી ક્રમે ક્રમે તે સૂર્યનો પ્રકાશ તે તે ક્ષેત્રમાં ઘટતો જાય છે, આપણે તેના તેજની પણ મન્દતા જોઈએ છીએ, અર્થાત્ તેથી દિનમાન ટુંકુ થતું જાય છે અને રાત્રી “લંબાતી જાય છે.
એ સૂર્યો જ્યારે સર્વબાહામંડળમાંથી પુન: પાછા ફરતા દ્વિતીય મંડળથી માંડી ઉત્તરાભિમુખ ગમન કરતા જંબદ્વીપમાં પ્રવેશી સર્વબાહ્યમંડળની અપેક્ષાએ ઉત્તરદિશામાં રહેલા સભ્યન્તરે–પ્રથમમંડળે આવે ત્યારે બીજા મંડળથી સભ્યન્તરમંડળ સુધીના ૧૮૩ મંડળના પરિભ્રમણનો ૬ માસ પ્રમાણ કાળ તે “ઉત્તરાયણ ” ને કહેવાય છે, દક્ષિણાયન પૂર્ણ થાય-એટલે અંતિમ મંડળ વજી દ્વિતીયમંડળે “ઉત્તરાયણ ” ને પ્રારંભ થાય, ત્યાંથી સૂર્ય સભ્યન્તરમંડળ તરફ વધતો હોવાથી પૂર્વે તે સૂર્યના પ્રકાશમાં દક્ષિણાયન પ્રસંગે હાનિ થતી હતી એને બદલે હવે કમેક્રમે તેના તેજમાં વૃદ્ધિ–થતી જાય અને પ્રકાશ-ક્ષેત્ર વધારતો જાય, તેથી તે તે ક્ષેત્રોમાં કમેક્રમે દિનમાન વધતું જાય જ્યારે રાત્રિમાન ઘટતું જાય છે.
વધુમાં અહિંઆ એ પણ સમજવું જે સેરમાસ–સૂર્યસંવત્સર–દક્ષિણાયનઅવસર્પિણી–ઉત્સર્પિણ–યુગ–પાપમ–સાગરોપમ ઈત્યાદિ સર્વ કાળભેદને સમાપ્ત થવાનો પ્રસંગ કેઈપણ મંડળે જે આવતો હોય તે સભ્યન્તરમંડળ પૂર્ણ થતાં જ એટલે કેવળ દક્ષિણાયન અથવા કર્મસંક્રાતિના પ્રથમ દિવસે આષાઢી પૂનમે આવે છે અને વળી સર્વપ્રકારના કાળભેદોનો પ્રારંભ સભ્યન્તરમંડળથી દ્વિતીયમંડળે એટલે દક્ષિણાયનના ૬ માસિક કાળના પ્રથમ દિવસના પ્રારંભ સાથે જ શ્રાવણ વદિ ૧ મે (ગુજરાતી) અષાઢ વદિ ૧ મે, અભિજિત્ નક્ષત્રોગે પ્રાવૃટ ઋતુના આરંભમાં ભરત-ઐરાવતમાં દિવસની આદિમાં અને વિદેહક્ષેત્રમાં રાત્રિના પ્રારંભમાં યુગની શરૂઆત થાય છે.
૬૯-૭૦ આ વખતે દક્ષિણાયન હોવાથી પૂર્વ દિશામાં પણ દરરોજ દક્ષિણ તરફ ખસતો ખસતો સૂર્ય દક્ષિણ દિશા તરફ ઉદય પામતા પામતો દેખાય છે અને ઉત્તરાયણમાં પૂર્વ દિશામાં પણ ઉત્તર તરફ ખસ ખસતો સૂર્ય ઉત્તર તરફ ઉદય પામતો હોય તેમ દેખાય છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
સ'વત્સરના પ્રત્યેક રાત્રિક્રિસનું પ્રમાણુ,
મં
એ પ્રમાણે સર્વ ખાદ્યમડળમાંથી અભ્યન્તર મડલે આવતા પ્રત્યેક સૂર્યને પ્રત્યેક મંડળે એએક અહેારાત્ર કાળ (સ્વસ્વ અ—અ મંડળ ચરતા) થતા જાય છે. એ પ્રમાણે સર્વાભ્યન્તરમંડળથી સ`બાહ્યમ ડળે જનાર સૂર્ય ને પણ પ્રતિમંડળે એએક અહારાત્રકાળ થાય છે—એ ઉત્તરાયણન–દક્ષિણાયનના (૧૮૩૧૧૮૩) કાળ ભેગા કરતાં ૩૬૬ દિવસ પ્રમાણ થાય છે, જે દિવસે એક સંવત્સર પ્રમાણુ છે. ॥ इति द्वितीयद्वारप्ररूपणा ॥
३ संवत्सरना प्रत्येक रात्रि - दिवसोनी प्रमाण प्ररूपणा :
જ્યારે અને સૂર્ય સર્વાન્તરમંડળે દક્ષિણના તથા ઉત્તરના અ મડળામાં હેાય ત્યારે દિનમાન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણુ હાય છે, કારણ કે ઉત્તરાયણકાળ પેાષ માસમાંથી શરૂ થઇ આષાઢમાસે ૬ માસ કાળ પ્રમાણુ પૂર્ણ થવા આવે છતે તે કાળ અંતિમ હદે પહોંચ્યા હાય છે અને સર્વબાહ્યમંડળના દ્વિતીય મંડળથી આરંભાતા ઉત્તરાયણ કાળમાં (સૂર્ય જેમ જેમ સ માદામ`ડળામાંથી સર્વાભ્યન્તરમંડળામાં પ્રવેશ કરતા જાય તેમ તેમ ) દિવસ ક્રમેક્રમે વૃદ્ધિગત થતા જાય છે.
અને આ સૂર્ય જ્યારે સર્વાભ્યન્તરમંડળે પ્રથમક્ષણે આવે તદા ઉત્તરાયણની સમાપ્તિના અંતિમ મડળે આવી પહોંચ્ચા કહેવાય છે, તેથી તે અંતિમ મંડળે દિનમાન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણુ હાય તે સહજ છે.
ત્યારબાદ સર્વાભ્યન્તર મંડળે આવી ચુકેલા સૂર્ય દક્ષિણાયનના આરંભ કરતા સબાહ્યમડલ સ્થાન તરફ઼ે જવાની ઈચ્છાથી જેમ જેમ અન્ય અન્ય મડળેામાં ગતિ કરતા જાય તેમ તેમ નિરંતર ક્રમશ: દિવસ ટુંકાતા જાય, એટલે જ્યારે તે બન્ને સૂર્યાં સર્વાભ્યન્તર મંડળ ફ્રી નૂતનસંવત્સરને કરનાર દ્વિતીય મંડળમાં પ્રથમક્ષણે પ્રવેશ કરે ત્યારે એક જ મંડળ આશ્રયી સૂર્યની ગતિ વૃદ્ધિમાં એક મુહૂર્તના ૐ ભાગ મુહૂર્તનું નિમાન એછું થઈ જાય, જ્યારે ખીજી માજી સર્વાભ્યન્તરમંડળે જે રાાત્રનુ પ્રમાણુ હતુ તેમાં તેટલી જ મુહૂર્તની પ્રથમક્ષણે વૃદ્ધિ થતી જાય [ કારણ કે અહારાત્રનુ સિદ્ધ ૨૪ કલાક ૩૦ મુહૂર્તનુ જે પ્રમાણ તે તે યથાર્થ રહેવુ જ જોઇએ ], એ જ પ્રમાણે એ સૂર્ય જ્યારે નૂતન સૂર્ય સંવત્સરના ખીજા અહેારાત્રમાં અથવા તે સર્વાભ્યન્તર ભડળની અપેક્ષાએ ત્રીજા મંડળમાં પ્રથમક્ષણે પ્રવેશ કરી જાય તદા ર્ ભાગ દિનમાન ખીજા મંડળના નિમાન પ્રમાણમાંથી પ્રથમક્ષણે ઘટે, [ સોભ્યન્તર
ભાગ
૪
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસ ગ્રહણ સૂત્રમ. મંડળની અપેક્ષાએ જ ભાગ મુહૂર્ત દિનમાન ઘટે ] જ્યારે રાત્રિ પ્રમાણમાં તેટલી જ વૃદ્ધિ થતી જાય. આ પ્રમાણે પ્રત્યેકમંડળે સભ્યન્તરમંડળના ૧૮ મુત્ર પ્રમાણ દિનમાનમાંથી અથવા પૂર્વ પૂર્વ મંડળના દિનમાનમાંથી એક મુહૂર્તના એકસટ્ટીયા બે ભાગ= ભાગની પ્રથમક્ષણે હાનિ થતાં થતાં અને તે પ્રમાણે પૂર્વ પૂર્વના રાત્રિ પ્રમાણમાં પ્રથમક્ષણે તેટલી જ ( ર ભાગ મુકની ) વૃદ્ધિ થતાં થતાં, અને સૂર્યો જ્યારે જ્યારે તેવા પ્રકારની એક ગતિ વિશેષ કરીને અનન્તર અનન્તર મંડળમાં ધીમેધીમે આદિ પ્રદેશે થઈ પ્રવેશ કરતાં સૂર્યસંવત્સર મંડળઅપેક્ષાથી ૧૮૩ મા મંડળમાં (સૂર્ય સંવત્સર મંડળને પ્રારંભ બીજા મંડળથી શરૂ થાય છે માટે સૂર્ય સંવત્સરમંડળની અપેક્ષાએ ૧૪ મું મંડળ તે ૧૮૩ મું ગણત્રીમાં આવે) અર્થાત્ સર્વબાહ્યમંડળમાં સર્વાભ્યન્તરમંડળને દક્ષિણવતી સૂર્ય ઉત્તરમાં અને ઉત્તરવતી સૂર્ય દક્ષિણમાં આવે ત્યારે પૂર્વે સર્વાભ્યન્તરમંડળે જે ૧૮ મુહૂર્તનું દિનમાન હતું તેમાંથી એકંદર ભાગ મુહૂર્ત પ્રમાણ દિનમાન ઘટે.
તે ભાગના મુહૂર્ત કાઢવા ૩૬૬ ભાગને એકસઠુવડે ભાગતા કુલ ૬ મુહૂર્ત પ્રમાણ દિનમાન સભ્યન્તરમંડળના ૧૮ મુહૂર્ત પ્રમાણમાંથી ઘટી જવાથી ૧૨ મુહૂર્ત પ્રમાણ દિનમાન સર્વબાહ્યમંડળે સૂર્ય હોય ત્યારે હાય, એ પ્રમાણે પૂર્વોક્ત નિયમાનુસાર સર્વાભ્યન્તર મંડળના ૧૨–મુહૂર્ત રાત્રિ પ્રમાણમાં વધારે કરવાને હેવાથી સૂર્ય સર્વબાહામંડળે પહોંચે ત્યારે તેટલી જ ૬ મુહૂર્ત પ્રમાણ વૃદ્ધિ સવાટ મંડળના ૧૨ મુ. રાત્રિ પ્રમાણમાં કરવાથી ૧૮ મુહૂર્ત પ્રમાણ લાંબી રાત્રી સૂર્ય સર્વબાહામંડળે હોય ત્યારે હોય, આ પ્રમાણે દિનમાનમાં ન્યૂનતા અને રાત્રિમાનમાં વૃદ્ધિ “દક્ષિણાયન” પ્રસંગે થઈ.
એ પ્રમાણે સર્વબાહ્યમંડળે પહોંચેલા સૂય જ્યારે તે અંતિમ મંડળથી સંક્રમણ કરીને તેની પૂર્વેના–( સભ્ય મંડળની અપેક્ષાએ) ૧૮૩ માં મંડળમાં દક્ષિણવતી ઉત્તરાર્ધ્વમંડળમાં–ઉત્તરવતી દક્ષિણાદ્ધમંડળમાં પ્રવેશ કરે ત્યારે ઉત્તરાયણ આરંભાતી હોવાથી તેમજ દિવસ વૃદ્ધિગત થવાને હોવાથી ( ન્યૂન થયેલા ) દિનમાનમાં ન મુહૂર્તાશની વૃદ્ધિ સર્વબાહ્યમંડળ ગત જે દિનમાન હતું તેમાં કરતાં જવું અને તેટલાજ પ્રમાણે જે મુહૂઔંશની સર્વબાહ્યમંડલના રાત્રિમાનમાં પ્રતિમંડળે કમેકમે ઓછી કરતાં જવું, આ પ્રમાણે દિનમાન વધતું જાય અને રાત્રિ ટુંકાતી જાય, એમ કરતાં કરતાં જ્યારે તે બને સૂર્યો દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણાદ્ધના મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરતા કરતા ઉત્તરે રહેલા સર્વાભ્યન્તરમંડળે પ્રથમ ક્ષણે
Page #29
--------------------------------------------------------------------------
________________
ર૭.
વિદેહાદિ ક્ષેત્રમાં ત્રણ મૂહર્તની વિચારણા. આવે ત્યારે પૂર્વે ૧૮ મુહૂર્ત પ્રમાણનું જે દિનમાન અને ૧૨ મુહૂર્ત પ્રમાણુનું રાત્રિમાને કહ્યું હતું તે યથાર્થ આવી રહે, આ પ્રમાણે ૧૮૩ અહોરાત્રવડે પ્રથમ દક્ષિણાયન સમાપ્ત થયા બાદ તેટલા જ ૧૮૩ અહેરાત્રવડે ઉત્તરાયણ સમાપ્ત થાય, એ બને અયનને (૬૬ માસ કાળવડે એક સૂર્ય સંવત્સર– પણ સમાપ્ત થાય.)
અહીંયા એટલું વિશેષ સમજવું કે જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળે હોય ત્યારે મોટામાં મોટો ૧૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ હાય (શાસ્ત્રીય ગણિતથી જેમ પહેલા વર્ષે આષાઢી પૂનમે) અને સર્વબાહ્યમંડળે સૂર્ય હોય ત્યારે નાનામાં નાને ૧૨ મુહૂર્ત પ્રમાણ દિવસ થયેલ હોય (જેમ પહેલા વર્ષે માઘ વદી ૬ હે શાસ્ત્રીય માઘમાસનો છઠ્ઠો દિવસ.)
એ પ્રમાણે જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળે હોય ત્યારે રાત્રિ ઓછામાં ઓછી ૧૨ મૂહુર્ત પ્રમાણ હોય જેમ પહેલાવર્ષે આપણી શાસ્ત્રીય આષાઢી પૂનમે, અને જ્યારે સર્વબાહ્યમંડળે હોય તદા રાત્રિમાન વધારામાં વધારે ૧૮ મુહૂર્તનું હાય (જેમ પહેલા વર્ષે માઘ વદી ૬ હે). આથી એ થયું કે સમગ્ર સંવત્સરમાં મહાટામાં હોટ એક જ દિવસ અને ન્હાનામાં નાનો પણ એક જ દિવસ હોય, બાકીના કેઈ પણ મંડળે રાત્રિમાન તથા દિનમાન વધઘટ પ્રમાણુવાળું હાય.
વિવિક્ષેત્રમાં ત્રણ મુહૂર્તને જે વિવાળા – જ્યારે મેરૂપર્વતના દક્ષિણાદ્ધભાગે (નિષધથી શરૂ થયેલે સૂર્ય સ્વચારિત અદ્ધમંડલના મધ્યભાગે આવે ત્યારે) અને ઉત્તરભાગે-ઉત્તરાર્ધ્વ એટલે નીલવંતપર્વતથી શરૂ થતો સૂર્ય જ્યારે સ્વચારિત ઉત્તર તરફ ચરવાના મંડળના મધ્ય ભાગે
* ૭૧ સભ્યન્તર મંડળે સૂર્યની ગતિ પૂનમીયા મહીના પ્રમાણે અને જેની પંચાંગ પ્રમાણે બીજા અષાઢ શુદિ પૂનમે શ્રાવણ વદિ ૧૨ સે. શ્રાવણ શુદિ ૯ મીએ, શ્રાવદિ ૬ છે. અને શ્રા, શુદિ ૩ જે એ જ નિયત માસ-તિથિઓમાં હોય અને એ જ વખતે ૧૮ મુ. દિ૦ અને ૧૨ મુ. રાત્રિમાન હોય અને એ દિવસોમાં પ્રાતૃ ઋતુનો પ્રથમ દિવસ અને ૩૧ મો દિવસ જ (અથવા ૩૧ મી તિથિ હોય, અને ૩૧ મો દિવસ વ્યતીત થયેલ હોય અને તિથિ પ્રાયઃ પૂર્ણ થયેલી હોય ).
૭૨ ત્યારે હેમન્તઋતુ માઘમાસ પૂનમીયા મહીના તથા જેની પંચાંગ પ્રમાણે માગ વદિ ૬, માઘ શુદિ ૩, પિષ શુદિ ૧૫, માઘ વદિ ૧૨, માઘ શુદિ ૯ એ જ નિયત દિવસોમાં ૧૨ મું. રાત્રિ અને ૧૮ મુ. દિનમાન હોય અને હેમન્તઋતુને ૩૧ મે દિવસ અથવા ૩૧ મી તિથિ યુગની અપેક્ષાઓ જાણવી.
Page #30
--------------------------------------------------------------------------
________________
www
૧/wwwwww
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. આવે ત્યારે એમ બન્ને ભાગોમાં એરવત અને ભરતક્ષેત્રે બન્ને સૂર્યો પરસ્પર સમણીએ આવેલા હોય ત્યારે સૂર્યના અસ્તિત્વપણને અંગે દિવસ વર્તત હોય તે વખતે જાણે દિવસના તેજસ્વી દેદીપ્યમાન–ઉગ્રસ્વરૂપથી રાત્રિ ભયભીત બની અન્ય ક્ષેત્રે ગઈ ન હોય? તેમ સૂર્ય સર્વા. મંડળે હોવાથી જઘન્ય-૧૨ મુ. માનવાળી રાત્રિ પૂર્વ (પૂર્વવિદેહમાં) અને પશ્ચિમ (પશ્ચિમવિદેહમાં) દિશામાં ગયેલી હોય છે.
હવે જ્યારે મેરૂ પર્વતની પૂર્વ અને પશ્ચિમદિશાને વિષે (બન્ને વિદેહમાં) સૂર્ય વર્તતા હોય અને તેથી ત્યાં દિવસનું અસ્તિત્વ હોય ત્યારે પૂર્વવત્ દક્ષિણ અને ઉત્તર દિશાગત જે (ભરત--ઐરવત) ક્ષેત્રો તેને વિષે પૂર્વ વિદેહમાં જેમ રાત્રિ કહી હતી તેમ અહા પણ તેટલા જ માનવાળી ૧૨ મુજઘન્યરાત્રિ વર્તતી હોય છે.
આથી એ તે સ્પષ્ટ જ સમજવું કે જે જે ક્ષેત્રોમાં જે જે કાળ-(જે જે મંડળે)–રાત્રિમાન ૧૨ મુહૂર્તનું હોય, ત્યાં તે જ ક્ષેત્રોમાં તે તે કાળે દિનમાન અવશ્ય ઉત્કૃષ્ટ પ્રમાણુવાળું (૧૮ મુ. ) હાય, કારણ કે સર્વથી જઘન્યમાં જઘન્ય રાત્રિમાન-૧૨ મુહૂર્ત સુધીનું હોય છે, અને સર્વથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દિનમાન ૧૮ મુહૂર્ત સુધીનું હોઈ શકે છે.
આ કારણથી જ્યાં રાત્રિ સર્વથી લઘુતમ-જઘન્ય હોય ત્યારે તે તે ક્ષેત્રગત દિવસ સર્વોત્કૃષ્ટ પ્રમાણવાળે હોય જ. અને જે જે મંડળે-જે જે કાળે રાત્રિ અથવા દિવસનું પ્રમાણ (પૂર્વોક્ત દિવસ યા રાત્રિના જઘન્ય ૧૨ મુ. અને ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તના યથાર્થ પ્રમાણમાંથી ) જે જે ક્ષેત્રોમાં જેટલા જેટલા અંશે વધઘટવાળું હોય, ત્યારે તે જ ક્ષેત્રોમાં તે કાળે રાત્રિ અથવા દિવસનું દિનમાન પણ વધઘટવાળું હાય.
આથી એટલું ચોક્કસ સમજી રાખવું કે કોઈ પણ ક્ષેત્રે-કેઈપણ મંડળે– કઈ પણ કાળે અહોરાત્ર પ્રમાણ તે ત્રીશ મુહૂર્તનું જ હોય છે, (જે કે ઈતરમાં બ્રહ્મા અપેક્ષાએ જુદું છે) કોઈ પણ ક્ષેત્રમાં કઈ પણ કાળે તે અહોરાત્ર કાળમાં કદી પણ ફેરફાર થયો નથી અને થશે પણ નહીં, રાત્રિ અથવા દિવસનું પ્રમાણ ભલે વધઘટવાળું થયા કરે પણ બન્નેના માનને સરવાળો કરીએ ત્યારે ઉક્ત ૩૦ મુહૂર્તા પ્રમાણ આવ્યા વિના નહિં જ રહે.
શકા–ઉપર્યુક્ત લખાણ વાંચતાં કોઈક વાંચકને શંકા થશે કે જ્યારે તમેએ ભરત–ઐરાવત ક્ષેત્રે સૂર્યને પ્રકાશ ૧૮ મુહૂર્ત સુધી રહેલો હોય ત્યારે બને પૂર્વ–પશ્ચિમ-વિદેહમાં માત્ર ૧૨ મુહૂર્ત પ્રમાણુવાળી (સૂર્યના પ્રકાશા
Page #31
--------------------------------------------------------------------------
________________
સંવત્સરના પ્રત્યેક રાત્રિદિવસનું પ્રમાણ. ભાવે ) રાત્રિ વર્તતી હોય એમ થન કર્યું, તો અમે પૂછીએ છીએ કે એ બને વિદેહગત ૧૨ મુહૂર્તવાળી રાત્રિ પૂર્ણ થયે ત્યાં કો કાળ હોય ? કારણ કે એ બને વિદેહગત રાત્રિમાન પૂર્ણ થયે ત્યાં નતો હેય સૂર્યનો પ્રકાશ નતો હોય ત્યાં રાત્રિકાળ ! કારણ કે ત્યાં રાત્રિ ભલે વીતી ગઈ પણ હજુ ભરત ઐરાવત ક્ષેત્રે દિનમાન અઢાર મુહૂર્તનું હોવાથી, પૂર્વા–પર બન્ને વિદેહગત રાત્રિ માનની અપેક્ષાએ હજુ ૬ મુહૂર્ત કાળ સુધી સૂર્યને ભરતક્ષેત્રમાં (અથવા એરવતક્ષેત્રમાં) પ્રકાશ આપવાનો છે અર્થાત્ ભરત–રવતક્ષેત્રે ૬ મુ પ્રમાણ દિવસ બાકી છે, તો પછી પૂર્વ–પશ્ચિમ વિદેહમાં રાત્રિકાળ વિત્યે ક કાળ સમજવો?
સમાધાન–આ પ્રશ્નના સમાધાનમાં સમજવું જે–ભરતક્ષેત્રે પ્રકાશ આપતે ભારત સૂર્ય ક્રમે ક્રમે પશ્ચિમવિદેહની અન્તિમ હદ–કેટી તરફ દષ્ટિ રાખતે જ્યારે ભરતક્ષેત્રમાં પંદર મુહૂર્ત પ્રમાણ દિનમાન પૂર્ણ કરે, અર્થાત્ ભરતક્ષેત્રે ૩ મુહૂર્ત સુધી પ્રકાશ આપવો બાકી રહે ત્યારે પૂર્વબાજુથી ખસતા અને પશ્ચિમગત દૂર દૂર ક્ષેત્રમાં આગળ આગળ તેજને પ્રસાર કરતા ભારતસૂર્યના પ્રકાશે હજુ વિદેહક્ષેત્રમાં નહી પણ વિદેહક્ષેત્રની નજીક-હદના સ્થાન સુધી સ્પર્શના કરી, જ્યારે આ બાજુ તે વખતે વિદેહમાં પણ રાત્રિ પૂર્ણ થઈ નથી પણ પૂર્ણ થવાની કેટી ઉપર આવી ચૂકી છે. આ વખતે એ ભારત સૂર્ય ભરતક્ષેત્રગત સંપૂર્ણ પંદર મુહૂર્ત પૂર્ણ કરતો આગળ વધે કે તૂર્ત જ તેને પ્રકાશ પણ તેટલે તેટલે દૂર દૂર આગળ આગળ ફેંકાતો જાય (અને પાછળ પાછળથી ખસતો જાય) કારણ કે સૂર્યના પ્રકાશની પૂર્વ પશ્ચિમ-લંબાઈરૂપ પહોળાઈ જે કે દર સમયે પરાવર્તન સ્વભાવવાળી છે, પરંતુ બે પડખે તે સર્વદા સરખા પ્રમાણ વાળી જ રહે છે. તેથી સૂર્ય જેમ જેમ ખસતો જાય તેમ તેમ જ્યાં જ્યાં તે જ પહોંચી શકે–એવા આગળ આગળના જે ક્ષેત્રો ત્યાં ત્યાં પ્રકાશ કરતો જાય. આ નિયમાનુસાર અત્યારસુધી-પંદર મુહૂર્ત કાળ પૂર્ણ થવા આવ્યો હતો ત્યારે વિદેહની અંદર નહીં પણ જે છેડે–પ્રકાશ આપી રહ્યો હતો તેને બદલે પંદર મુહૂર્ત પૂર્ણ થયે હવે તેના તે જ સૂર્યના પ્રકાશે વિદેહમાં પ્રવેશ કર્યો, અર્થાત્ ભરતક્ષેત્રે ત્રણ મુહૂર્ત દિનમાન બાકી રહ્યું ત્યારે ત્યાં સૂર્યોદય થઈ ચૂક, આથી ભરતમાં અઢારમુહૂર્ત દિનમાન પૈકી અંતિમ ત્રણ મુહૂર્ત સુધી દિવસ હોય ત્યારે ત્યાંના સૂર્યોદય કાળના પ્રારંભનાં (પ્રભાતના) ત્રણ મુહૂર્ત હોય.
આથી શું થયું કે ભરતઐરવતક્ષેત્રના અસ્ત સમય પૂર્વેને ત્રણ મુહૂર્ત જે કાળ તે બન્ને દિશાગત વિદેડના સૂર્યોદયમાં કારણરૂપ હોવાથી તે જ કાળ ત્યાં ઉદયરૂપે સમજવો. આ મહાવિદેહમાં જ્યાં પ્રકાશનું પડવું થાય તે સ્થાન તે મહા
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ . વિદેહના મધ્યભાગની અપેક્ષાએ સમજવું, વિદેહની પહોળાઈની જે મધ્યભાગની સીમાં તેના મધ્યભાગે-એટલે વિદેહની પહોળાઈ ગત જે મધ્યપણું તેજ ગ્રહણ કરવાનું છે પણ લંબાઈની અપેક્ષાનું નહિ, જેમ ભરતક્ષેત્રમાં પણ દિનમાનરાત્રિમાન તથા સૂર્યનું ઉદય-અસ્ત અંતર સ્થાન પ્રમાણ વિગેરે સર્વપ્રમાણનું ગણવું–અર્થાત્ તે તે સૂર્યના ઉદયાસ્ત સ્થાનને જોવાની અપેક્ષા ભરતક્ષેત્રના મધ્યભાગથી (અયોધ્યાથી) ગણવાની હોય છે તેવી જ રીતિએ અત્ર વિદેહમાં પણ સમજવાનું છે.
શકા–તમારે ઉપર્યુક્ત સમાધાન કરવાની આવશ્યકતા પડી, એના કરતાં અમે પૂછીએ છીએ કે જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય ત્યારે ચન્દ્રનું અસ્તિત્વ કેમ સ્વીકાર્યું નહિ? શું સૂર્યના પ્રકાશાભાવે જ રાત્રિ કાળ થાય છે અને ચન્દ્રના અસ્તિત્વને અંગે થતો નથી ?
સમાધાન–દિવસ અથવા રાત્રિને કરવામાં ચન્દ્રને કઈ પણ પ્રકારે લાગતું વળગતું નથી, અર્થાત્ સૂર્યમંડળથી થતી રાત્રિ-દિવસની સિદ્ધિમાં ચન્દ્ર મંડળોનું કંઈ સાહચર્ય અથવા પ્રોજન હોતું નથી, કારણ કે ચન્દ્રમંડળની અલ્પ સંખ્યા-મણ્ડલેનું સવિશેષ અંતર–ચન્દ્રની મન્દગતિ–મુહૂર્તગતિ આદિમાં સર્વ પ્રકારે વિપર્યાસ-વિચિત્રપ્રકારે-વિપરીત રીતે થતો હોવાથી સૂર્યમંડળની ગતિ સાથે સાહચર્ય મળતું ક્યાંથી જ આવે? કે જેથી તે ચન્દ્ર રાત્રિ યા દિવસને કરવામાં નિમિત્તરૂપ બને ! આથી ચન્દ્રના ઉદય અને અસ્ત ઉપર કંઈ રાત્રિના ઉદય અને અસ્તને આધાર છે એમ તો છે જ નહીં, તેમ જ રાત્રિના ઉદયઅસ્ત ઉપર ચન્દ્રના ઉદય-અસ્તનો આધાર છે એમ પણ નથી.
જે ચન્દ્રના ઉદય-અસ્વાશ્રયી રાત્રિકાળનું સંભવિતપણું સ્વીકારાતું હેત તો ભરત વિગેરે ક્ષેત્રોમાં શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષમાં પણ હંમેશને માટે સૂર્યાસ્ત થયા બાદ ચન્દ્રમાનું દર્શન અવશ્ય થાત જ, જ્યારે એ પ્રમાણે બનતું તો નથી, વધુમાં પ્રત્યેક તિથિએ ચન્દ્રનું દષ્ટિગોચર થવું સૂર્યાસ્ત બાદ અનુક્રમે વિલંબે વિલંબ થતું જાય છે, વળી ખરી રીતિએ વિચારીએ તો હંમેશાં આખી રાત્રિ પૂર્ણ થતાં સુધી ચન્દ્રમાનું અસ્તિત્વ–હાવું જ જોઈએ, છતાં તેમ ન થતાં અહીં તો શુક્લ પક્ષમાં અમુક અમુક પ્રમાણ રાત્રિકાળ રહેવાવાળો સૂર્યોદય પછી
૭૩ એટલે કે મહાવિદેહગત ઉભી પડેલી સીતા અથવા સીતાદા [ • • • | નદીની પહોળાઈ તેનું મધ્યબિન્દુ સ્થાન ગણત્રીમાં લેવું ? કે વિજયોની રાજધાનીરૂપ મધ્ય ભાગ ગણત્રીમાં લેવો ? તે શાસ્ત્રમાં સ્પષ્ટ ન હોવાથી યથાસંભવ મધ્યભાગ વિચારવો.
Page #33
--------------------------------------------------------------------------
________________
દિવસ–રાત્રિનું કારણું.
ओ
એછે વત્તે કાળે પણુ દ્રષ્ટિગાચર થનારા અને તે તે તિથિએ–અમુક અમુક કાળ રહેનારા આ ચન્દ્ર હાય છે, આથી શુક્લપક્ષમાં ચન્દ્ર આશ્રયી રાત્રિકાળ કેમ ન હેાય ? વિગેરે શકા દૂર થાય છે.
કૃષ્ણપક્ષમાં તે પ્રત્યેક તિથિએ અબે ઘડી માડુ માટું ચન્દ્વન્દન થતુ હાઇ ચન્દ્રોદય સાથે રાત્રિને સંબંધ ન હેાય તે સ્પષ્ટ સમજાય તેમ છે.
આથી સૂર્યાસ્ત થયા બાદ ( યથાયેાગ્ય અવસરે તે તે દિવસે માં ) ચન્દ્રના ઉદયે હાય છે તેમ નથી, જે સૂર્યાસ્ત થયા ખાદ ચન્દ્રના ઉદયેા થતા જ હાત અને સ્વીકારાતા હૈાત તા સૂર્ય પ્રકાશ આપતા હાય ત્યારે દિવસે પણ ચન્દ્રમાના ખિમની ઝાંખી દેખી શકીયે છીએ તે પણ દેખી શકત નહીં.
આવા આવા ઘણા કારણથી રાત્રિકાળને કરવામાં ચન્દ્રોદય કારણ નથી, એથી જ ચન્દ્રમાના અસ્તિત્વવાળો કાળ તે જ રાત્રિકાળ એમ નહિ કિન્તુ સૂર્યના પ્રકાશના અભાવવાળા કાળ તે રાત્રિકાળ કહેવાય છે. સૂર્ય સાથે ચન્દ્રમાનુ કાઈ પ્રકારના ( ખાસ કરીને ) સંબંધ ન ધરાવવામાં કારણભૂત ચન્દ્રમાનું પેાતાનુ જ સૂર્યથી જુદી જ રીતે મંડળચારપણું છે એ ચારને અંગે તે સૂર્ય અને ચન્દ્ર બન્નેના જ્યારે રાશિ—નક્ષત્રના સહયોગ સરખા હાય છે ત્યારે તે બન્ને
એકજ મડળે અમાવસ્યાને દિવસે આવી પુગે છે અને એ જે દિવસે આવે છે તે દિવસ ૭૫ ૮ અમાવસ્યા ’તરીકે પ્રસિદ્ધ છે.
અને ખીજે દિવસે તે ચન્દ્ર પુન: મન્દગત્યાદિના કારણે હુંમેશાં એક એક મુહૂર્ત સૂર્યથી દૂર પાછળ પૂર્ણિમા યાવત્ રહેતા જાય છે આટલું પ્રાસ્તાવિક વક્તવ્ય જણાવ્યું. અસ્તુ હવે ચાલુ વિષય ઉપર આવી જઇએ.
[ પૂર્વે અન્ને વિરાધાશ્રયી શંકા ઉપસ્થિત થયેલ હતી તેવી રીતે જિજ્ઞાસુ ભરત—ઐરવત ક્ષેત્રાશ્રયી શંકા ઉપસ્થિત કરે છે. ]
શકા—હવે ભરત—ઐરવત ક્ષેત્રમાં જ્યારે રાત્રિ જઘન્ય ૧૨ મુહૂર્ત પ્રમાણ વાળી હાય ત્યારે મહાવિદેહમાં દિવસ ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત પ્રમાણવાળા હેાય તે પ્રસંગે ભરત—ઐરવત-ક્ષેત્રમાં ૧૨ મુ॰ પ્રમાણના રાત્રિકાળ વીત્યે છતે કયા કાળ હાય ?
૭૪—૩ાં ૨ સૂરળ સમં ો, ચંદ્રમ્સ અમાવસી વિગૅ હોર્ । तेसिं मंडलमिक्किक रासिरिक्खं तहिकं च ॥ १ ॥'
૭૫—આથી જ અમાવાસ્યાનું બીજું નામ સૂયૅન્ડ્રુસંગમ’પડેલું છે, તેની ગમા સદ્ વસતોઽહ્યાં ચન્દ્રાની ફ્ચમાવસ્યા એવી વ્યુત્પત્તિપણુ તેજ અને પ્રગટ કરે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. સમાધાન–આ સંબંધમાં પૂર્વે કહેવાયેલ ખુલાસો સમજવાનું છે, પરંતુ ત્યાંના ખુલાસાથી અહીંઆ વિપરીત રીતિએ વિચારવાનું છે.
અર્થાત–પૂર્વ–પશ્ચિમ વિદેહમાં સૂર્યાસ્તનાં ત્રણ મુહૂર્ત બાકી રહ્યાં હોય ત્યારે ભરત-ઐવિત ક્ષેત્રમાં સૂર્યોદય થઈ જાય, (અને ભરત એરવત ક્ષેત્રમાં સૂર્યાસ્ત કાળનાં ત્રણ મુહૂર્ત બાકી હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ વિદેહમાં સૂર્યોદય થઈ જાય) આ પ્રમાણે બન્ને રીતે બન્ને ક્ષેત્રનું સમાધાન સિદ્ધાન્ત દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રમાણે બન્ને વિદેહગત ઉદયકાળનાં (રાત્રિ આરંભની પહેલાનાં) જે ત્રણ મુહૂર્ત તે જ ભરત-ઍરવત ક્ષેત્રના અસ્તિકાળનાં ત્રણ મુહૂર્ત, ભરત-એવત ક્ષેત્રના અસ્તિકાળના જે ત્રણ મુહૂર્ત તેજ-પૂર્વ–પશ્ચિમ વિદેહ ક્ષેત્રના ઉદયકાળનાં કારણરૂપ હોય.
આ પ્રમાણે જ્યારે દક્ષિણ અને ઉત્તર દિશાગત (ભરત–રવત) ક્ષેત્રોમાં સૂર્યો પ્રભાત કરી રહ્યા હોય તે પ્રભાત કાળના ત્રણ મુહૂર્ત કાળ વિત્યે છતે પૂર્વ અને પશ્ચિમ દિશાગત જે (બન્ને વિદેહ) ક્ષેત્રે ત્યાં જઘન્ય રાત્રિના પ્રારંભ થાય છે, એ પ્રમાણે જ્યારે ભરત–રવત ક્ષેત્રમાં સૂર્યાસ્ત થવાનાં (બપરના પછીનાં ) ૩ મુહૂર્ત બાકી રહ્યાં હોય ત્યારે બન્ને વિદેહગત ક્ષેત્રમાં પ્રભાત થઈ ચૂકે, આ ત્રણ મુહૂર્ત વીત્યા પછી તે ઉક્ત દિશાઓમાં સૂર્ય સ્વગતિ અનુસારે ક્રમે ક્રમે દિવસની પૂર્ણતાને પામ્યા કરે છે.
સાથે સાથે એ પણ જણાવવાની જરૂર રહે છે કે જ્યારે ૭૬૧૫ મુહૂર્ત દિનમાન અને પંદર મુહૂર્ત રાત્રિમાન હોય એટલે કે બન્ને માન સમાન પ્રમાણવાળા હોય ત્યારે તો વિદેહક્ષેત્રના ત્રણ મુહૂર્ત સંબંધી કંઈપણ વિચારણા કરવાની આવશ્યકતા રહેતી નથી, પરંતુ આવા દિવસે વર્ષમાં બે જ વાર આવે છે, જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળના બીજા મંડળથી–દક્ષિણાયનનો પ્રારંભ કરે
૭૬ વ્યવહારાદિ કાર્યોમાં ૬૦ ઘડી ઉપયોગમાં લેવાય છે, વસ્તુતઃ તે પણ એકજ છે. કારણ કે જ્યારે બે ઘડીનું ૧ મુ. ત્યારે ૩૦ મુઇ પ્રમાણ અહોરાત્રની ૬૦ ઘડી યથાર્થ આવી રહે, આથી “ ૩૦ ઘડી દિનમાન અને ૩૦ ઘડી રાત્રિમાન' હોય ત્યારેએવો પણ શબ્દપ્રયોગ વપરાય તે એકજ છે.
કલાકના હિસાબે * ૧૨ કલાક રાત્રિમાન હોય ત્યારે એવો શબ્દપ્રયોગ પણ વાપરી શકાય છે. કારણકે રા ઘડીને કલાક હોવાથી ૩૦ ઘડી દિનમાને ૧૨ કલાક બરોબર દિનમાનના અને ૧૨ કલાક રાત્રિમાનના મળી ૨૪ કલાકને એક અહોરાત્ર થાય તેના મુo ૩૦ થાય છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
દિવસ-રાત્રિના પ્રમાણુની હાનિવૃદ્ધિનું કારણું. (પહેલા વર્ષે ગુજરાતી આષાઢ વદ એકમે) ત્યારે જે ભાગ મુહૂર્ત ન્યૂન એવા ૧૮ મુહૂર્તનું દિનમાન હોય અને ૧૨ મુહૂર્ત રાત્રિમાન હોય, હવે એ દ્વિતીય મંડળથી વધી સૂર્ય આગળ આગળના મંડળે જતો જાય તેમ તેમ દિનમાન ઘટે અને રાત્રિમાન વધે, એમ સૂર્યમંડળની ગતિ અનુસાર વધ-ઘટ થતાં જ્યારે સૂર્ય ૯૧ મા મંડળે આવે, ત્યારે તે ૧૮૪ મંડળના મધ્ય ભાગે આવવાથી ત્રણ મુહૂર્ત દિનમાન સભ્યન્તર મંડળની અપેક્ષાએ ઘણું જ્યારે રાત્રિમાં તેટલી વૃદ્ધિ થઈ ( આપણે તે વખતે પહેલે વર્ષે કા૦ વદિ ૨ નો દિવસ હોય છે ત્યારે એ દિવસ ( ઇંગ્લીશમાં જેને Dolstice ) આવે કે જે દિવસનું દિનમાન ૧૫ મુહૂર્તનું યથાર્થ હોય અને રાત્રિમાન પણ યથાર્થ ૧૫ મુહૂર્તનું હોય છે. સભ્યન્તરમંડળથી સૂર્ય જેમ જેમ સર્વબાહ્યમંડળમાં પ્રવેશ કરતો જાય તેમ તેમ ભરતાદિ ક્ષેત્રોમાં દિનમાન ( ભાગ) ઘટતું જાય છે અને રાત્રિમાનમાં તેટલી જ વૃદ્ધિ થતી જાય છે, એ પૂર્વોક્ત નિયમાનુસાર સૂર્યો પુનઃ ૯૧ાા મા મંડળે આવે ત્યારે સમાન દિનમાન અને સમાન રાત્રીમાન કરનારા હોય છે, એ સૂર્યો ઘણે દૂર ગયેલા હોવાથી ભરતમાં ૧૫ મુછ દિનમાન પ્રમાણ દિવસ પૂર્ણ થાય ત્યારે મહાવિદેહમાં રાત્રિમાન પણ સમાન પ્રમાણવાળું હોવાથી ત્યાં રાત્રિ આરંભાય, જ્યારે મહાવિદેહમાં રાત્રિ આરંભાય ત્યારે ભરત–એરવત ક્ષેત્રમાં સૂર્યોદયને પ્રારંભ થાય, આ પ્રમાણે સરખા પ્રમાણના દિનમાન–રાત્રિમાન હોતે છતે મુહૂર્તની વધઘટ ન હોવાથી કંઈપણ જાતની હરકત નડતી નથી.
એ જ સૂર્યો જ્યારે ૯૧ મંડળથી આગળ વધતા વધતા સર્વબાહ્યામંડળે આદિ પ્રદેશે–પ્રથમ ક્ષણે પહોંચે ત્યારે તદાશ્રયી પૂર્વોક્ત પ્રમાણુવાળી ૧૮ મુહૂર્ત પ્રમાણની રાત્રિ અને ૧૨ મુહૂર્તના માનવાળું દિનમાન આવી રહે છે, એ પ્રમાણે જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળેથી પાછું સંક્રમણ કરીને (ઉત્તરાભિમુખ ગમન કરતો) અંદરના મંડળોમાં પ્રવેશી ( ભાગની) દિનમાન વૃદ્ધિ કરતો અને રાત્રિમાનમાં તેટલી જ હાનિ કરતો કરતો પ્રતિમંડળે ચરતો જ્યારે ૯૧ાા મા મંડળે પુનઃ પાછો આવે ત્યારે–પુન: એ ઉત્તરાયણમાં ૧૫ મુહૂર્તનું દિનમાન અને ૧૫ મહુર્ત રાત્રિમાન યથાર્થ હોય (ત્યારે આપણે પહેલા વર્ષની ચૈત્ર વદિ ૯ હેય) એમ કરતાં કરતાં સૂર્ય જ્યારે સવાભ્યન્તર મંડળે પ્રથમ ક્ષણે આવે ત્યારે પૂર્વોક્ત ૧૮ મુહૂર્ત પ્રમાણનું દિનમાન અને ૧૨ મુહૂર્ત પ્રમાણુનું છિછરાત્રિમાન યથાર્થ હોય. એ પ્રમાણે એક સંવત્સર કાળ પૂર્ણ થાય.
૭૭ સર્વાભરમંથી બાહ્યમંડળે જતાં દક્ષિણાયનમાં ૧૫ મુહૂર્તને દિવસ અને ૧૫ મુહૂર્તની રાત્રિ પહેલા વર્ષની કાર્તિક વદી ત્રીજે હોય.
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહત્સ ંગ્રહણી સૂત્રમ્ .
આ પ્રમાણે એક અહારાત્ર ૯૧ મંડળે દક્ષિણાયનનુ અને પુન: પાછા ક્રૂરતાં ૧૫ મંડળે એક અહારાત્ર ઉત્તરાયણનુ એમ એ અહારાત્ર એક સવત્સરમાં અને ૧૦ અહારાત્ર જૂદી જૂદી માસ-તિથિવાળા એક યુગમાં સમાન પ્રમાણવાળા હાય. આ એ દિવસ (–અહારાત્રને ) છેડીને સારાએ સંવત્સરમાં એવા એકપણુ અહારાત્ર નથી હેાતા કે જે અહારાત્ર દિનમાન અને રાત્રિમાનના સમાન પ્રમાણવાળા હાય. અર્થાત્ કિંચિત્ કિંચિત્ વધઘટ પ્રમાણવાળા તા હાય જ. ખાકીના સર્વ મંડળામાં રાત્રિમાન તથા સ્ક્રિનમાન યથાયેાગ્ય વિચારવું.
3Y
હવે જ્યારે ભરતમાં ૧૩ મુહૂનુ દિનમાન હાય અને મહાવિદેહમાં ૧૨ કલાકની રાત્રિ હાય ત્યારે શું સમજવું ? તેા ભરતમાં (સૂર્યાસ્ત પૂર્વે) એક મુહૂત્ત - થી કિંચિહ્ન ન્યૂન સૂર્યાશ્રયી દિવસ હાય ત્યારે વિદેહમાં સૂર્યોદય થાય ? આવી ચર્ચા પૂર્વે ભરતના ૧૮ સુ૦ દિનમાન અને વિદેહના ૧૨ મુ॰ ના રાત્રિમાન પ્રસંગે કરી છે તે પ્રમાણે અહીં વિચારી લેવી, જ્યારે જ્યારે દિનમાન અને રાત્રિમાનના અલ્પાધિષ્યને અંગે એક બીજા ક્ષેત્રાશ્રયી સંશય જણાય ત્યારે પૂર્વોક્ત ચર્ચા ધ્યાનમાં લઇ જેટલેા જેટલે જ્યાં જ્યાં દિન-રાત્રિમાનના વિપર્યય થતા હાય તેના હિસાબે ગણત્રી કરીને સમન્વય યથાયેાગ્ય કરી લેવા. અત્રે અમે આ ચર્ચાના વિશેષ સ્ફાટ ન કરતાં આટલાથી જ અટકી જઈએ છીએ.
ખીજું અહીં ભરતક્ષેત્રમાં જે ૧૮ મુહૂર્ત પ્રમાણુ દિવસ કહ્યો છે તે ભરતના કાઇપણ વિભાગમાં વર્તાતા પ્રકાશની અપેક્ષાએ કહ્યો નથી, ભરતક્ષેત્રના કાઇપણ વિભાગમાં વર્તેતા પ્રકાશની અપેક્ષાએ તેા આગળ જણાવવા પ્રમાણે આઠે પ્રહર (=૩૦ મુ॰) સુધી પણ ભરતમાં સૂર્યના પ્રકાશ હાઈ શકે છે. આપણે અહિં આ જે ૧૮ મુહૂત્ત લેવા છે તે ભરતક્ષેત્રના કાઇપણ વિભાગમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય સુધીના કાળની અપેક્ષાએ લેવાના છે. આગળ કહેવાતા ૧૫ ૦ અથવા ૧૨ મુ॰ ના કાળ પણ આ રીતે જ સમજવાના છે.
નિષધ પર્વત ઉપર જ્યારે સૂર્ય આવે ત્યારે ભરતક્ષેત્રના મધ્યભાગે રહેલી માધ્યા નગરીના અને તેની આજીમાજીની અમુક અમુક પ્રમાણુ હદમાં રહેનારાને તે સૂર્યનુ અઢાર મુહૂત્ત સુધી દેખવું થાય, ત્યારબાદ મેરૂને સ્વભાવસિદ્ધ ગાળાકારે પ્રદક્ષિણા આપતા સૂર્ય જ્યારે નિષધથી ભરત તરફ્ વલયાકારે ખસ્યા
૭૮ પ્રત્યેક મ`ડળનુ રાત્રિમાન—દિનમાન અત્રે આપવા જતાં ઘણા વિસ્તાર થઇ જાય માટે પાડકાએ સ્વયં કાઢી લેવુ, અને તેએ આટલા વિષય સમજ્યા બાદ જરૂર કાઢી પણ શકશે અથવા આગળ આપવામાં આવનાર યંત્રમાંથી જોઇ લેવું.
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૫
ભરતમાં સૂર્યોદય ગતિ. અર્થાત આગળ વધે એટલે પ્રથમ જે અયોધ્યાની હદમાં જ પ્રકાશ પડતો હતો તે હવે આગળના ક્ષેત્રમાં (મૂળ સ્થાનથી જેટલું ક્ષેત્ર સૂર્ય વલયાકારે આ બાજુ ખસ્ય તેટલા જ પ્રમાણુ પ્રકાશ આ બાજુ વધ્યો) પ્રકાશ પડવા માંડ્યો.
એ સૂયે આગળ કહ્યું ક્ષેત્ર પ્રકાશ્ય?
ભરતક્ષેત્રની અપેક્ષાએ ભારત સૂર્ય નિષધે ઉદય પામ્યો હોય ત્યારે સૂર્યના તેજની લંબાઈ અયોધ્યા સુધી હોવાથી અયોધ્યાના પ્રદેશમાં રહેતા વતનીને તે સૂર્ય ઉદયરૂપે દેખાય, જ્યારે અયોધ્યાની અંતિમ હદે એટલે જ્યાંસુધી સૂર્યના પ્રકાશવાળું ક્ષેત્ર હોય છે, તે ક્ષેત્ર છેડીને ત્યાંથી આગળના આ બાજુના સમગ્ર ભાગમાં (ભારત સૂર્યાસ્ત સ્થાન સુધીના પાશ્ચાત્યક્ષેત્રોમાં) સર્વત્ર અંધકાર હોય છે.
આ પ્રશ્નનપૂર્વક સમાધાન આપવાની વિશેષતા એટલા માટે ગ્રહણ કરવી પડી છે કે, આપણે અહીં સૂર્યોદય થાય છે ત્યારે અમુક પાશ્ચાત્ય દેશોમાં અંધકાર હોય છે તથા અમુક જુદા જુદા ક્ષેત્રમાં રાત્રિ અથવા દિવસના અમુક અમુક વાગ્યા હોય છે. આ પ્રમાણે આપણી અપેક્ષાના સૂર્યોદય અને સૂર્યાસ્ત ત્યાંના કાળની અપેક્ષાએ ઘણું અંતરવાળા હોય છે તેમાં કારણ શું છે? તે ખ્યાલમાં લાવવા માટે છે.
આ પાશ્ચાત્ય દેશો મધ્યભરતથી (અયોધ્યાની) પશ્ચિમ દિશા તરફ-પશ્ચિમ સમુદ્ર તરફ રહેલા છે અત્યારને પાશ્ચાત્ય વિભાગ તે અદશ્ય દેશની અપેક્ષાએ ઘણે થોડો કહી શકાય, અસ્તુ.
ત્યારે શું થયું કે પૂર્વ નિષધ ઉપર રહેલો ભારત સૂર્ય ભરતક્ષેત્રે (અધ્યામાં) જ્યારે ઉદય પામે ત્યારે સર્વ પાશ્ચાત્ય દેશે–એટલે અત્યારના દષ્ટિગેચર તથા અદષ્ટિગોચર સર્વસ્થાને અંધકાર હોય કારણ કે ભારત સૂર્ય હજુ ભારતમાં (અયોધ્યામાં) ઉદય પામ્યો છે તેથી (અયોધ્યાથી) આગળ તે તે સૂર્યના તેજની લંબાઈ સમાપ્ત થવાથી આગળ પ્રકાશ આપી શકતો નથી, ઐરાવત સૂર્ય તો એરવત ક્ષેત્ર તરફ ઉદય પામેલ છે એથી આ બાજુ પશ્ચિમના અનાર્ય દેશો તરફ કઈ પ્રકાશ આપવાની ઉદારતા કરી શકે તેમ નથી એટલે ભરતથી પશ્ચિમ દિશા તરફના ક્ષેત્રમાં અને એરવત ક્ષેત્રાશ્રયી પશ્ચિમ દિશા તરફના ક્ષેત્રમાં એમ બન્ને દિશાગત ક્ષેત્રમાં બધે સૂર્યોના તેજના અભાવે રાત્રિકાળ વર્તતો હોય છે.
આથી સ્પષ્ટ જણાશે કે ભારતમાં (અધ્યામાં) સૂર્યોદય હોય તે કાળે
Page #38
--------------------------------------------------------------------------
________________
૩
શ્રી બૃહત્સ ંગ્રહણી સૂત્રમ્.
તે દેશેામાં સત્ર અંધકાર હોવાથી પાશ્વાત્ય દેશેામાં જે સૂય્યદય-સૂર્યાસ્તનુ અંતર પડે છે તેમાં કંઈ નવાઈ જેવું નથી. અસ્તુ—
હવે ભરતમાં ( અયેાધ્યામાં) ઉદય પામતા સૂર્ય જ્યારે તે વિવક્ષિત મડળ સ્થાનના પ્રથમક્ષણથી આગળ આગળ નિષધ સ્થાનેથી ખસવા માંડ્યો એટલે અંધકારક્ષેત્રાની આદિના પ્રથમ-ક્ષેત્રામાં ( અયેાધ્યાની હદ છેડી નજીકના ક્ષેત્રામાં અર્થાત્ સૂર્ય જેમ જેમ નિષધથી જેટલે જેટલે ખસવા માંડે તેમ તેમ તેટલા તેટલા પ્રમાણુ ક્ષેત્રામાં સ્વપ્રકાશની સ્પર્શના કરતા જાય) પ્રકાશ પડવા શરૂ થાય ( પુન: હજી તેથી આગળના પશ્ચિમગત સર્વ ક્ષેત્રામાં અંધારૂં પડેલું જ છે) એમ ભારત સૂર્ય તેથી પણ આગળ ભરતક્ષેત્ર તરફ આવતા જાય, ત્યારે જેટલું આગળ વધી આવ્યે તેટલા પ્રમાણમાં અંધકારવાળાં ક્ષેત્રે પ્રકાશિત કરતા જાય.
એ પ્રમાણે સૂર્ય જેમ જેમ ભરત તરફ આવતા જાય તેમ તેમ પાશ્ચાત્ય વિભાગેામાં તે તે ક્ષેત્ર, ક્રમે ક્રમે પ્રકાશિત કરતા જાય, આ પ્રમાણે ભારતના સૂર્યોદય સમયે અમુક વિભાગમાં તદ્દન અંધકાર હાય, અથવા ભરતના સૂર્યોદય સમયે તે તે ક્ષેત્રામાં દિવસના અથવા રાત્રિના અમુક અમુક વાગ્યા હોય છે તેનું કારણ અત્ર ટુંકમાં પ્રદર્શિત કરવામાં આવ્યું, આ ઉપરથી સવિશેષ સર્વ વિચાર વિદ્વાના સ્વયં કરી લેશે.
भरतक्षेत्रस्य अन्यस्मिन्नन्यस्मिन्देशे सूर्योदयादिसमयविपर्यासेहतुः -
વધુ સમજણુ માટે ભરતના મધ્યવર્તી અયેાધ્યામાં જે કાળે સૂક્રિય થયે તે વખતે જ કાઇપણ વ્યક્તિ તરફથી અયેાધ્યાની અમુક હદ છેડીને પશ્ચિમ દિશાગત પ્રથમના ક્ષેત્રામાં તાર-ટેલીફેાનાદિ કાઈપણ સાધનદ્વારા પૂછવામાં આવે કે તમારે ત્યાં સૂર્યોદય થયા છે કે નહિ ? તેના પ્રત્યુત્તરમાં જવામ એ જ મળશે કે ના ? હજુ ચેાડીકવાર છે, પ્રભાત શરૂ થઈ ચુકયું છે, આ પ્રશ્ન તે અયેાધ્યાની હદની સમીપ વી દેશ માટેના જહાવાથી ઉપરોક્ત જામ મળે, કારણકે અયેાધ્યામાં જ્યારે સૂર્યોદય થયા એટલે આ દેશ તેની નજીક હાવાથી ત્યાં સૂર્યના તેજને પહેાંચતા વાર પણ કેટલી હાય ? અર્થાત્ થેાડીક જ. જો અયોધ્યામાં ઉદય થયા બાદ અમુક સમય થયે ( સૂર્ય નિષધથી ખસવા માંડે ત્યારે ) તેજ ક્ષેત્રામાં પુન: પ્રશ્ન કરીએ કે હવે તમારે ત્યાં ઉદય થયો કે નહિ ? ત્યારે જવાબ મળશે કે હવે ઉદ્ભય થયા, ( તમારે ત્યાં તે વખતે અમુક સમય દિવસ ચઢેલા હાય ) તેથી પણ જો દૂરદૂરના ક્ષેત્રામાં ખબર પૂછાવતા જઇએ ત્યારે એવા ખબર મળશે કે હજી અમારે ત્યાં અમુક
Page #39
--------------------------------------------------------------------------
________________
સૂર્યનું પ્રકાશ્યક્ષેત્ર. વાગ્યા હોવાથી અંધકાર છે, એમ ક્રમશઃ આગળ આગળના ક્ષેત્રે પુછાવીએ તો ભરતની અપેક્ષાએ થતો અમુક અમુક વખતને વધતો જતો ફેરફાર એકત્ર કરીએ ત્યારે વિલાયત કે અમેરિકા પૂછાવતા અહિં સૂર્યોદય હોય ત્યાં રાત્રિના અમુક........વાગ્યા હોય અને અમેરિકામાં વિલાયત કરતાં પણ રાત્રિ મોડી થવા વાળી હોય. ( લગભગ ૮-૧૦ કલાક ફેર દેખાશે)
उक्त विपर्यासना समर्थन माटे एक व्यक्तिनी नोंध; ઉપર્યુક્ત વાતના સમર્થન માટે એક બીજી નોંધ અત્રે લઈએ છીએ. વિલાયત જનારી વ્યક્તિ, જ્યારે મુંબઈ કિનારેથી સ્ટીમ્બર (વિલાયતી વહાણ)માં બેસી વિલાયત ગમન કરે છે અને તે સ્ટીમ્બર જ્યારે વિલાયત તરફ કુચ કરી મુંબઈથી આગળ વધી અમુક..માઈલ દૂર પહોંચે છે ત્યારે તે સ્ટી
મ્બરના કેપ્ટન તરફથી સારીએ સ્ટીમ્બરમાં સૂચના કરવામાં આવે છે કે પોતપોતાના ઘડીઆળાનો ટાઈમ એક કલાક પાછો મૂકે ( આ કહેવાથી શું થયું? કે મુંબઈ ક્ષેત્રના સૂર્યોદય આશ્રયી જે ઘડીઆળને ટાઈમ મુકેલે તે ટાઈમ આ ક્ષેત્રે આવ્યા ત્યારે મળતે ન આવ્ય, એક કલાકનો તફાવત પડયો તે તફાવત દૂર કરી જે ક્ષેત્રે સ્ટીમ્બર આવી તે ક્ષેત્રના ટાઈમને અનુસરતો ટાઈમ મુકવાની સૂચના કરવી પડી) એ પ્રમાણે ઘડીઆળને ટાઈમ એક કલાક પાછે મુકાણે, હવે તેથી પણ આગળ વધીને સ્ટીમ્બરે જ્યારે અમુક માઈલ માર્ગ કાપે ત્યારે કેપ્ટન મારફત પુન: સૂચન કરવામાં આવી કે અમુક...કલાક ઘડીઆળ પાછળ મુકો, એમ તે સ્ટીમ્બર જેમ જેમ આગળ વધતી વિલાયત તરફ કુચ કરતી ગઈ તેમ તેમ અમુક માઈલ કાપતે છતે અમુક અમુક ક્ષેત્ર સ્થાને અમારી ઘડીઆળ સૂચના મુજબ પાછી કરતા ગયા, એમ કરતાં જ્યારે વિલાયત પહોંચ્યા ત્યારે (મુંબઈથી નીકળ્યા ત્યારથી લઈને અહિં આવતાં) અમારી ઘડીયાળનો વારંવાર ફેરવેલ સર્વ ટાઈમ એકત્ર કરતાં ૮-૧૦ કલાકનું અંતર અનુભવાયું. આ એ જ પ્રમાણે જ્યારે અમેરિકા (વિલાયત આદિ)થી ઉપડેલી સ્ટીમ્બર મુંબઈ તરફ આવવા લાગી ત્યારે ઘટીયન્ચના ક્રમમાં (વિપરીત) જે ઠેકાણે જતાં જેટલે ટાઈમ ઘટાડ્યો હતો, પુનઃ પાછા ફરતાં તે તે સ્થાને તેટલે વધારતા જો જેથી પુનઃ મુંબઈ ટાઈમ મળી રહેશે.
આથી એ જ સમજાવે છે કે શ્રી જિનેશ્વરદેવના ત્રિકાલાબાધિત સર્વ કથિત સિદાતે ખરેખર સત્ય અને નિઃશકે છે એમ નિર્વિવાદ સચોટપણે સાબીત થાય છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહત્સ ંગ્રહણી સૂત્રમ.
આ ઉપરથી ૧૮ મુ॰ નું નિમાન વિવક્ષિત તે ક્ષેત્રામાં સૂર્યાદયથી સૂર્યાસ્ત સુખી અસ્તિત્વ ધરાવતા પ્રકાશાશ્રયી લેવાનું છે.
32
શકા—અહીંઆ જિજ્ઞાસુને કદાચ શંકા થાય કે સર્વાભ્ય૦ મડલે ગતિ કરતા સૂર્ય જ્યારે નિષધપર્વત ઉપર આવે ત્યારે ભરતક્ષેત્રમાં થતા ઉદય કેટલા દૂરથી દેખાય.
સમાધાન—આના સમાધાનમાં સમજવું જે નિષધ ઉપર સૂર્ય આવે ત્યારે કિરણૈાના પ્રસાર એટરીના પ્રકાશવત્ સૂર્યની સન્મુખ દિશામાં જ હાય છે એમ હેતું નથી, પરંતુ પ્રકાશ તા ચારે દિશામાં હાય છે, એમાં મેરૂ તરફ્ ૪૪૮૨૦ ચા, લવણુસમુદ્ર દિશા તરફ્ ૩૩૩૩૩ૐ યા॰ (દ્વીપમાં ૧૮૦ યા॰ ) જ્યારે ઉત્તર તરફ્ સિદ્ધશિલા, અ ચન્દ્રાકાર કે તીરકામઠાકારે ભરતના માનવીને તે સૂર્ય ૪૭૨૬૩ ચા॰ દૂરથી દેખાય અને તે સૂર્ય સ્થાનની પાછલી દિશામાં એરવત તરફ પણ મંડલાકારે તેટલા જ પ્રમાણમાં કિરણેાના પ્રસાર હાય.
વર્તમાનના પાશ્ચાત્ય દેશના સમાવેશ થાં કરવા તે ?
પ્રશ્ન—વર્તમાનના એશિયા-યુરોપ-આફ્રિકા-આસ્ટ્રેલિયાદિને સમાવેશ જૈન દ્રષ્ટિએ ગણાતાં જમૂદ્રીપના (અથવા જંબૂદ્વીપના સાત ક્ષેત્રા પૈકી ) એક ભરતક્ષેત્રવતી છ ખડા પૈકી કયા ખડામાં સમાવેશ થાય છે ?
ઉત્તર—વૈતાઢ્ય પર્વત તેમજ વૈતાઢ્ય પર્વતને ભેદ્દી લવસમુદ્રમાં મળનાર ગંગા તથા સિન્ધુથી ભરતક્ષેત્રના છ વિભાગેા થયેલા છે. તે છ વિભાગા પૈકી નીચેના ત્રણ વિભાગમાં ( દક્ષિણા ભરતમાં) પાંચે દેશને સમાવેશ માનવા એ ઉચિત સમજાય છે, અને એ પ્રમાણે માનવામાં કાઈ વિરાધ આવતા હેાય તેમ જણાતું નથી કારણકે ભરતક્ષેત્રની હેાળાઇ પર૬ ૦ ૬ કળા છે અને નીચેના અર્ધો વિભાગમાં રહેલા ત્રણ ખંડની પહેાળાઇ સમગ્ર પ્રમાણુની અપેક્ષાએ અ` પ્રમાણથી ન્યૂન પ્રમાણ છે, તે પણ પાશ્ચાત્ય વિદ્રાના દક્ષિણ ધ્રુવથી ઉત્તરધ્રુવનું જેટલા માઇલ પ્રમાણુ અંતર માને છે તેના કરતાં જરૂર દક્ષિણા ભરતના ત્રણ વિભાગનું પ્રમાણ વિશેષાધિક છે, કારણકે પૂર્વ સમુથી—પશ્ચિમ સમુદ્રપર્યંત ભરતક્ષેત્રની લંબાઇ ૧૪૪૭૧ ચા॰ પ્રમાણ છે. જ્યારે સમગ્ર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા પર્યંતની ( પરિધિની ) લખાઈ લગભગ ૨૫૦૦૦ માઇલ પ્રમાણ મનાય છે. પૂર્વ પશ્ચિમ વ્યાસ ૭૯૨૬ માઈલ અને ઉત્તર-દક્ષિણ વ્યાસ ૭૯૦૦ માઇલ પ્રમાણ છે. એ અપેક્ષાએ વમાનમાં
Page #41
--------------------------------------------------------------------------
________________
સૂર્યોદય-સૂર્યાસ્તના સમયમાં ફેરફેર હોવાનું કારણ શોધાયેલ દેશને ભરતના નીચેના ત્રણ ખંડમાં સમાવેશ કરે ખાસ બાધક હેતુ જણાતો નથી.
ઉત્તર
તેમાં કઈ
૨૬
માઈલ
પશ્ચિમ
પૂર્વ
હાલની પૃથ્વી પૂર્વથી પશ્ચિમ સુધી ૭૯૨૬ માઈલ છે અને ઉત્તર-દક્ષિણ ૭૯૦૦ માઈલ છે.
છે. માઈલ
દક્ષિણ
અમેરીકાદિ પાશ્ચાત્ય ક્ષેત્રને મહાવિદેહ ક્ષેત્ર કેમ ન માનવું ?
પ્રશ્ન–તમેએ જણાવ્યું કે પાશ્ચાત્ય દેશોનો સમાવેશ દક્ષિણાર્ધ ભારતમાં ગણો તે આપણે પણ દક્ષિણાર્ધ ભારતમાં છીએ છતાં જ્યારે જોધપુર–અમદાવાદની અપેક્ષાએ આ દેશમાં સૂર્યોદય થાય છે, તે અવસરે અમેરિકા વિગેરે દૂર દેશમાં લગભગ સાંજને ટાઈમ થયેલ હોય છે; એમ ત્યાંથી આવતા વાયરલેસ, ટેલીગ્રાફ આદિથી જણાવવામાં આવે છે એટલે અમેરિકાદિ દેશમાં થતું સૂર્યોદય તથા સૂર્યાસ્તનું અંતર આ દેશની અપેક્ષાએ ૧૦ કલાકનું પડે છે. (અને તે શાથી પડે છે તે પૂર્વે જણાવાયું છે, એટલું જ નહિ પણ તે મુજબ ઈગ્લેંડ જર્મની વળી ખુદ હિંદુસ્તાનમાં પણ ચાર-ત્રણ–એક કલાકના અંતર અમુક અમુક દેશાશ્રયી પડે છે, અને જૈન શાસ્ત્રોમાં અનેક વખત શ્રવણ થાય છે કે જ્યારે ભરતક્ષેત્રમાં દિન હોય ત્યારે મહાવિદેહક્ષેત્રમાં રાત્રિ હોય છે. અને જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય ત્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય છે. એવા એકદેશીય સિદ્ધાન્તનું શ્રવણ કરી કેઈ અર્ધદગ્ધ એમ પણ કહેવા જાય કે અમેરીકામાં આ દેશની અપેક્ષાએ લગભગ ઉદય-અસ્તનો વિપરીત કમ હાઈ તે અમેરિકાને મહાવિદેહ કેમ કહી ન શકાય? જો કે શાસ્ત્રના રહસ્યને સમજનારાઓ તો મહાવિદેહમાં સદાકાળ ચતુર્થ આરે, ખુદ તીર્થકરને સભાવ, મોક્ષગમનનો અવિરહ તેમ જ સ્વાભાવિક શક્તિવંત અહીંના મનુષ્યને ત્યાં જવાની શક્તિનો અભાવ વિગેરે કારણેથી અમેરીકાને મહાવિદેહનું ઉપનામ આપવાનું સાહસ ખેડતા જ નથી, પણ ઉક્ત અંતર પડે છે તેનું કારણ શું છે?
ઉત્તર--પ્રથમ જણાવી ગયા તે પ્રમાણે ભરતક્ષેત્રની પૂર્વ સમુદ્રથી–પશ્ચિમ સમુદ્ર પર્યત લંબાઈ ૧૪૪૭૧૧ એ. પ્રમાણ છે, વર્તમાનમાં જાહેર તરીકે પ્રગટ થએલા ( એશિયાથી અમેરીકા સુધીના પાંચ ખંડે) પાશ્ચાત્ય દેશેને
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ.
સમાવેશ પણ ભરતના દક્ષિણા વિભાગમાં હાવાનુ યુક્તિ પૂર્વક આપણે જણાવી ગયા છીએ. ઉચ્ચસ્થાન ઉપર યંત્ર પૂર્વક ગાઠવાએલ ફરતા દીપક પ્રારંભમાં પેાતાની નજીકના પ્રકાશયાગ્ય ક્ષેત્રમાં પ્રકાશ આપે છે, એ જ દીપક યંત્રના ખલથી જેમ જેમ આગળ ખસતા જાય છે તેમ તેમ પ્રથમ પ્રકાશિત ક્ષેત્રના અમુક વિભાગમાં અંધકાર થવા સાથે આગળ આગળના ક્ષેત્રમાં પ્રકાશ આપે છે. તે જ પ્રમાણે નિષધપર્વત ઉપર ઉદય પામતા સૂર્ય પ્રારંભમાં પેાતાનું જેટલુ પ્રકાશ્ય ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં આવતા નજીકના ભાગને પ્રકાશ આપે છે અર્થાત્ તે સ્થાનમાં રહેલા મનુષ્યાને સૂર્યના પ્રકાશ મળવાથી સૂર્યોદય થયાનું ભાન થાય છે, મેની પ્રદક્ષિણાના ક્રમે ક્રતા સૂર્ય જેમ જેમ આગળ આવે છે તેમ તેમ પાછળના ક્ષેત્રામાં અંધકાર થવા સાથે ક્ષેત્ર સંબંધી આગળ આગળના વિભાગામાં પ્રકાશ થતા જોવાથી તે વખતે સૂર્યોદય થયે તેવે ખ્યાલ આવે છે. ( જે વાત પૂર્વે કહેવાઇ ગઇ ) અને એ જ કથનના હિસાબે ભરતક્ષેત્રના અધ વિભાગમાં રહેલા પાંચે દેશેામાં સૂર્યોદય તેમ જ સૂર્યાસ્તનું ૧૨–૧૦ કે આઠ કલાક કિવા ક્રમશ: કલાક આંતર પડે તેમાં કેઇ પણ પ્રકારના વિરોધ આવતા હાય તેમ જણાતુ નથી, આ જ વસ્તુને વિશેષ વિચારશુ તે ચાક્કસ જણાઇ આવશે કે અમદાવાદ મુંબઇ કે પાલીતાણાદિ કાઇ પણ વિવક્ષિત એકસ્થાનાશ્રયી દિવસનું પ્રમાણ ખાર કલાક તેરકલાક ચાઢકલાક કે તેમાંએ ન્યૂનાધિક પણુ ભલે રહે પરંતુ દક્ષિણા ભરતના પૂર્વ છેડા ઉપર જ્યારથી સૂર્યના પ્રકાશ પડ્યો ત્યારથી ઠેઠ પશ્ચિમ સુધીના સૂર્યાસ્તના સમયકાળને ભેગે કરીશુ તેા આઠે પ્રહર ( અર્થાત્ ૨૪ કલાક) સુધી સમગ્ર ભરતક્ષેત્રના કાઈ પણ વિભાગની અપેક્ષાએ ક્રમશ: સૂર્યના પ્રકાશનું અસ્તિત્વ હાય તેમાં કેઇ પણ પ્રકારના ખાધક હેતુ દેખાતા નથી. પૂર્વનિષધની નજીક જગ્યાએથી સૂર્યના ઉદય-દેખાવ થતા હાવાથી અને પશ્ચિમ નિષધની નજીક જાય ત્યારે અદશ્ય થતા હેાવાથી તેનુ પરિષિ ક્ષેત્ર લગભગ સવાલાખ યાજન પ્રમાણ થાય, ને કલાકના પાંચ હજારના હિસાબે સૂર્ય ગતિ ગણતાં ચાવીશે કલાક સૂર્ય સમગ્ર ભરતમાં દેખાય તેમાં હરકત નથી. શ્રી મડળ પ્રકરણ વિગેરે
७९–पढम_पहराइकाला, जंबूदीवम्मि दोसु पासेसु,
लब्भंति एग समयं, तहेव सवत्थं नरलोए ॥ ६५ ॥
(टीका) पढ० । प्रथमप्रहरादिका उदयकाल | दारभ्य रात्रश्चतुर्थयामान्त्यकालं यावन्मेरोः समन्तादहोरात्रस्य सर्वे कालाः समकालं जम्बूद्वीपे पृथक् पृथक् क्षेत्रे लभ्यन्ते । भावना यथा भरते यदा यतः स्थानात् सूर्य उद्वेति तत्पाश्चात्यानां दूरतराणां लोकानामस्तकालः । उदयस्थानाधोत्रासिनां जनानां मध्याह्नः, एवं केषाञ्चित् प्रथमप्रहरः, केषाञ्चिद् द्वितीयप्रहरः, केषाञ्चित्तृतीयः प्रहरः, कचि - न्मध्यरात्र, कचित्सन्ध्या, एवं विचारणयाऽष्टप्रहरसम्बन्धी कालः समकं प्राप्यते । तथैव नरोके સર્વત્ર ગમ્મૂદ્દીપાતમેરો: સમન્તાદ સૂર્યપ્રમાણૅનાદબ્રહાસંમાવનું ચિત્ત્વમ્ ॥ ભાવા સુગમ છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
સવ'ત્સરના પ્રત્યેક રાત્રિદિવસનું પ્રમાણુ,
૧
ગ્રન્થામાં પણ એ જ થનના નિશ્ચય માટે ભરતક્ષેત્રમાં આઠ પ્રહર સુધી સૂર્યના પ્રકાશ હાવાનુ જણાવવામાં આવે છે, તે પણ ઉપરની વાતને વધુ પુષ્ટિ આપે છે. એથી અમેરીકામાં આ ક્ષેત્રની અપેક્ષાએ સૂર્યોદય દશ કલાક મેાડા થાય છે. કારણ કે સૂર્યને પેાતાને પ્રકાશ ત્યાં હાંચાડતાં આપણી અપેક્ષાએ વિલંબ થાય છે, સૂર્ય પેાતાને પ્રકાશ વધારેમાં વધારે તિચ્છી શ્રેણીએ ભરત તરફ ૪૭૨૬૩ ચા॰ આપે છે જ્યારે આ પાશ્ચાત્ય દેશે તેથી ઘણા દૂર દૂર આવેલા છે. એટલે કે અહીં દિવસ હાય ત્યારે ત્યાં રાત્રિ હાય છે અને ત્યાં રાત્રિ હોય ત્યારે અહીં દિવસ હાય છે. એ કારણથી અમેરીકાને મહાવિદેહ પવાની મૂર્ખાઈ કરવી તે વિચાર શૂન્યતા છે. આ વિચારણાને વધુ ન લખાવતાં અહીં જ સમાપ્ત કરીએ છીએ. કૃતિ તૃતીયદ્વારXKળા 1 ४ चारप्ररूपणा [ प्रतिमंडले क्षेत्रविभागानुसाररात्रि - दिवसप्ररूपणाः
-
સર્વાં॰ મં॰ પ્રવળા;—ચેાથુ’ ‘ ચારપ્રરૂપણા ” નું દ્વાર કહેવાય છે એમાં પ્રથમ સર્વો॰ મંડળના ૩૧૫૦૮૯ ચે૦ ઘેરાવાના દવિભાગ કલ્પવા જેથી પ્રત્યેક વિભાગ ૩૧૫૦૮ ચે॰ પરિધિ પ્રમાણને હાય, એ દશ ભાગમાંથી ત્રણ ભાગને ઉત્કૃષ્ટ દિવસે એક સૂર્ય પ્રકાશિત કરે છે, જયારે બીજો સૂર્ય એની સન્મુખના તેટલા જ પ્રમાણના ત્રણ વિભાગને પ્રકાશિત કરે છે, તેથી સામ-સામી થઇ ૬ વિભાગમાં દિવસ હાય, ખાકી વચ્ચે ખમ્બે વિભાગ રહ્યા એમાં ( કુલ ચાર વિભાગમાં ) રાત્રિ હાય છે, આ પ્રમાણે ઉત્કૃષ્ટ દિવસે દશ વિભાગની વ્યવસ્થા સર્વા મંડળે થઈ.
હવે સર્વાભ્ય॰ મંડળે જધન્યદિવસ હાય ત્યારે બેઉ સૂર્યા સામ-સામી દિશાના ખએ વિભાગને પ્રકાશિત કરે છે, તેથી ચાર વિભાગમાં દિવસ અને શેષ ૬ વિભાગમાં રાત્રિ હાય છે.
આ પ્રરૂપણા ૧૮ ૩૦ દિનમાન હૈાય ત્યારે સમજવી, ત્યાર પછીના પ્રતિમંડળે પ્રકાશક્ષેત્ર ક્ષેત્રથી ઘટે અને જ્યારે તે પ્રમાણે થી રાત્રિક્ષેત્ર વધતુ જાય, એમ કરતાં સૂર્ય જ્યારે સમાહ્યમંડળે આવે ત્યારે મને સૂર્યો સખાદ્યમંડળ રિધિના ભાગને ક્રિસ લેસ્યાથી પ્રકાશિત કરે અને શેષ ભાગને અંધકારથી વ્યાપ્ત કરે છે એ પ્રમાણે સૂર્ય સબાહ્યમ ડળેથી પાછા સર્વાભ્યમંડળે આવતાં પ્રકાશ ક્ષેત્રમાં ક્રમશ: ૐ ભાગથી વૃદ્ધિ કરે જ્યારે અંધકાર ક્ષેત્રમાં ભાગની ન્યૂનતા કરે. જેથી ઉક્ત કથન મુજબ સર્વાભ્યમંડળે ભાગ ક્રિસ લેફ્સાથી પ્રકાશિત હાય,
;
Page #44
--------------------------------------------------------------------------
________________
w
શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ. આ પ્રમાણે સૂર્યોના પ્રકાશક્ષેત્રના દશાંશની કલ્પના પુષ્કરદ્વીપ સુધી વિચારવી. प्रकाश्यक्षेत्रनी आकृति संबंधि विचार;
સર્વા. મંડળે રહેલા અને સૂર્યોના આ આતપ–પ્રકાશક્ષેત્રની આકૃતિ ઉંચા મુખવાળાં નાળવાવાળાં પુષ્પના જેવી છે આથી તે મેરૂ તરફ અર્ધવલયાકાર જેવી રહે છે જ્યારે સમુદ્ર તરફ ગાડાની ઉંધીના મૂળ ભાગના આકાર જેવી થાય છે, આથી મેરૂ તરફ સંકેચાએલી અને સમુદ્રમણી વિસ્તૃત ભાવને પામેલી હોય છે.
મતક્ષેત્રના ઢવા તથા વિસ્તા–વળી બને (પ્રત્યેક) આકૃતિ મેરૂથી ઉત્તર અને દક્ષિણ દિશામાં લંબાઈને રહેલી છે પ્રત્યેક આકૃતિની શરૂઆત મેરૂના અન્તભાગથી શરૂ થઈ લવણસમુદ્ર મધ્યે પૂર્ણતાને પામેલી હોવાથી તેની (મેરૂથી માંડી લવણસમુદ્ર પર્વતની) લંબાઈ ૭૮૩૩૩ ચેટ છે, આમાંથી કેવળ જબજગતિ સુધીનું ક્ષેત્ર પ્રમાણ ગણુએ તે ૫૦૦૦ ૦ થાય અને શેષ ૩૩૩૩૩ ચોલવણ સમુદ્રમાં પ્રત્યેક આકૃતિનું એક બાજુએ હોય.
* આ પ્રમાણે જેઓના મતે સૂર્યનો પ્રકાશ મેરથી પ્રતિઘાત પામે છે તેમને મતે સમજવું.
પરંતુ જેઓ, સૂર્ય પ્રકાશ પ્રતિઘાત પામતો નથી, પરંતુ મેરૂની મહાન ગુફાઓમાં પણ ફેલાય છે તેઓના મતે મેરૂ પર્વતથી અર્ધ વિસ્તારવાળી મેરૂની મહાગુફાઓના પાંચહજાર જન સહિત (૪૫૦૦૦+૫૦૦૦) ૪૫ હજાર યે ભેળવિને ૮૩૩૩૩ ૦ તાપક્ષેત્ર પ્રમાણ કહેવું.
આ તાપક્ષેત્ર પૂર્વ પશ્ચિમ દિશામાં હોય ત્યારે તે જ પ્રમાણે લંબાઈ (પહોળાઈ)ની વ્યવસ્થા યથાયોગ્ય વિચારવી.
સઘળાય મંડળમાં વિચારતાં તાપક્ષેત્રની લંબાઈ હમેશાં અવસ્થિત રહે છે, કારણ કે વિપર્યાસ તો પહોળાઈમાં જ પરિધિની વૃદ્ધિ અનુસાર અંદરહાર મંડળે આવતાં જતાં સૂર્યના પ્રકાશ–અંધકાર ક્ષેત્રમાં હોઈ શકે છે.
૮૦–એટલે કે પ્રત્યેક આકૃતિમાં સૂર્યાશ્રયી દિશા વિચારવી ઘટે છે અર્થાત તે તે આકૃતિમાં સૂર્યને મધ્યબિન્દુ ગણું ઉત્તરદક્ષિણ લંબાઈ અને પૂર્વ–પશ્ચિમ ગત સર્વત્ર (અવ્યવસ્થિતપણે) પહોળાઈ વિચારવાની છે જે ચિત્ર જોવાથી સ્પષ્ટ જણાઈ આવશે.
૮૧–પરંતુ એટલું વિશેષ સમજવું કે જેમ સૂર્ય બહિર્મડળે જતો જાય તેમ તાપેક્ષેત્ર પ્રથમ મંડળની અપેક્ષાએ પ્રતિમંડળે ક્રમશઃ દૂર દૂર ખસતું અને લવણ તરફ વધતું જાય પરંતુ તાપક્ષેત્રની લંબાઈનું પ્રમાણ તો અવસ્થિત જ રહે.
Page #45
--------------------------------------------------------------------------
________________
આતપ-અંધકાર ક્ષેત્ર.
૪૩
સાતપક્ષેત્રના ફ્રોઝાદ-વિરાર–આ તાપક્ષેત્રની આકૃતિ મેરૂ પાસે અર્ધ વલયાકાર જેવી થતી હોવાથી તેની મેરૂ પાસેની પહેળાઈ મેરની પરિધિના ત્રણ દશાંશ ( % ) એટલે ૪૮૬૮ જેટલી હોય છે, ત્યાંથી માંડી ક્રમશઃ પહોલાઈમાં વિસ્તારવાળી થતી સમુદ્ર તરફ પહોળાઈ અન્તર્મડળની (સર્વાભ્યન્તર ) પરિધિના ત્રણદશાંશ જેટલી (૯૪૫૩૬ ૦ % ભાગની) હોય છે.
આ તાપક્ષેત્રની બન્ને પ્રકારની પહેળાઈ (મેરૂ તથા લવણ સઢ તરફની) અનવસ્થિત-અનિશ્ચિત છે કારણ કે દક્ષિણાયનમાં પ્રકાશ ક્ષેત્રમાં ક્રમે ક્રમે હમેશાં
ભાગ ક્ષેત્ર જેટલી હાનિ થાય છે જ્યારે દક્ષિણાયનની સમાપ્તિ થઈ ઉત્તરાયણને આરંભ થતાં પુનઃ ઘટેલા તેહી જ તાપક્ષેત્રના વિસ્તારમાં પુનઃ ક્રમશ: તે ભાગે વૃદ્ધિ થતી આવે છે અને એથી મૂલ પ્રમાણ આવીને ઉભું રહે છે. આથી સૂર્ય
જ્યારે સર્વબાહ્યમંડળે પહોંચે છે ત્યારે 5 જેટલું ક્ષેત્ર ઘટાડે છે અને પાછા ફરી સર્વાત્યન્તરે આવે ત્યારે પુન: { વધારે છે આ ક્ષેત્ર ગમનની હાનિ-વૃદ્ધિ ૬ મુહૂર્તમાં ગમન કરી શકાય તેટલી જ હોય છે કારણ કે સાડી ત્રીશ મંડળે એક સૂર્ય ૧ મુહૂર્તમાં ગમન કરી શકાય તેટલું ક્ષેત્ર વધારે (ઘટાડે પણ) છે.
इति आतपक्षेत्राकृतिविचारः । aધવા ક્ષેત્રાતિ વિવાદ-હવે બેઉ સૂર્ય જ્યારે સર્વથી અંદરના[સભ્યન્તર) મંડળે હોય ત્યારે અન્ય પુરૂષની જેમ પ્રકાશની પાછળ લાગેલા અંધકાર ક્ષેત્રની આકૃતિ પણ ઊર્ધ્વમુખવાળાં પુષ્પના જેવી છે એનું મેરથી માંડી લવણ પર્યન્તનું લંબાઈ પ્રમાણ આતપવત્ સમાન હોય છે કારણ કે દિનપતિ સૂર્ય અસ્ત પામે છે ત્યારે (પ્રકાશવત્ ) મેરૂની ગુફા આદિમાં પણ અંધકાર છવાઈ જતો હોવાથી આ અંધકાર ક્ષેત્રની આકૃતિ પ્રકાશક્ષેત્રવત્ સમજવી.
એ અંધકાર ક્ષેત્રની સર્વાહ મંડળે પહોળાઈ મેરૂની આગળ મેરૂની પરિ. ધિના જેટલી અર્થાત્ ૬૩૨૪ જેટલી છે, અને લવણસમુદ્ર તરફ અન્તમેડલની પરિધિના જ જેટલી અર્થાત્ ૩૩૧૭ ચે. ની હોય છે. કારણ કે સર્વા. મંડળે ઉત્કૃષ્ટદિને અંધકારક્ષેત્રપૂન હોય છે.
આ પ્રમાણે સર્વાભ્યમંડળે ઉત્કૃષ્ટ દિને કર્કસંક્રાંતિમાં સૂર્યના આતપ તથા અંધકારક્ષેત્રનું સ્વરૂપ કહ્યું. હવે સર્વબાહ્યમંડળનું કહે છે.
નવા કપ-હવે જ્યારે બન્ને સૂર્યો સર્વથી હારના મંડળે આવે છે ત્યારે તાપક્ષેત્ર અને અંધકારક્ષેત્રના આકાર આદિનું સ્વરૂપ તે પૂર્વવત (તાપક્ષેત્ર પ્રસંગે કહ્યું તેમજ ) સમજવું! ફક્ત સમુદ્ર તરફ પહોળાઈના પ્રમાણમાં
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. ફેર પડે એટલે સૂર્ય સર્વબાહ્યમંડળે દર ગયો તેથી સમુદ્ર તરફ આતપક્ષેત્રની પહોળાઈ સર્વબાહામંડળ પરિધિના 4 જેટલી (૬૩૬૬૩ ૦ ) અને ત્યાંજ અંધકાર ક્ષેત્રની પહોળાઈ–અંધકાર વ્યાસ સર્વબાહ્યમંડળ પરિધિના જેટલી (૯૫૪૯૪ ચો.) હોય છે એટલે કે સર્વા. મંડળ અપેક્ષાએ તાપક્ષેત્ર 1 ન્યૂન જ્યારે અંધકાર ક્ષેત્રમાં ની વૃદ્ધિ થઈ. સંપIRાતિ વિચાર
હારના અને અંદરના મંડળોમાં રહેલા સૂર્યોના તા૫ક્ષેત્રને અનુસાર આતપ અને અંધકાર ક્ષેત્રની વૃદ્ધિ-હાનિ થાય છે, આથી જ્યારે સૂર્ય સર્વથી અંદરના મંડળે આવે ત્યારે તેઓ નજીક અને તેથી તીવ્ર તેજ-તાપવાળા હોવાથી દિવસના પ્રમાણની વૃદ્ધિ (ગ્રીષ્મઋતુઅો ૧૮ મુવ ) થાય છે, તે કારણે અત્ર તીવ્ર તાપ લાગે છે અને તે જ કાળે અંધકાર ક્ષેત્રનું અ૫ત્વ હોવાથી રાત્રિમાન પણ અ૯પ હોય છે.
વળી બન્ને સૂર્યો જ્યારે સર્વ બાહ્યમંડળમાં હોય ત્યારે તેઓ ઘણે દૂર હોવાથી મંદતેજવાળા દેખાય છે, અને અત્ર દિનમાન ટૂંકુ થાય છે. જ્યારે અંધકાર ક્ષેત્રની વૃદ્ધિ અને તેથી રાત્રિમાન ઘણું વૃદ્ધિવાળું હોય છે, જ્યારે તાપક્ષેત્ર સ્વ૯પ હોય છે અને તેને કારણે તે કાળે જગમાં હિમ (ઠંડી) પણ પડે છે. [ હેમન્ત ઋતુ ] . વળી જે મંડળમાં તાપક્ષેત્રને જેટલું વ્યાસ હોય તેથી અર્ધ પ્રમાણ પૂર્વ અને પશ્ચિમમાં સૂર્યના કિરણનો પ્રસાર–ફેલાવો હોય અને તેટલે જ દૂરથી સૂર્ય તે મંડળે જોઈ શકાય, જેમકે સર્વોમંડળે સૂર્યો હોય ત્યારે એક સૂર્યાશ્રયી પૂર્વ–પશ્ચિમ કિરણ વિસ્તાર ૪૭૨૬૩ ૦ હોય, ઉત્તર-દક્ષિણમાં–મેરૂતરફ ૪૪૮૨૦૦, સમુદ્ર તરફ ૩૩૩૩૩ ચો. અને દ્વીપમાં ૧૮૦ ૦ હોય છે.
એ પ્રમાણે સર્વબાહ્યમંડળે બન્ને સૂર્યો વિચરતા હોય ત્યારે પૂર્વ પશ્ચિમ કિરણ વિસ્તાર ૩૧૮૩૧ યોહ, મેરૂતરફ સમુદ્રમાં ૩૩૦ ૦, દ્વીપની અંદર ૪૫ હજાર , છે અને વળી લવણસમુદ્રમાં શિખા તરફ ૩૩૦૦૩ ૦ છે.
તિ તિર્થન્ન કિરણવિસ્તાર છે. અને ઊર્ધ્વ કિરણ વિસ્તાર ૧૦૦ પેટ અને અધો–નીચે વિસ્તાર ૧૮૦૦ ૦ છે, કારણકે સમભૂતલથી બને સૂર્યો પ્રમાણુગુલવડે (૧૬૦૦ ગાઉના જન પ્રમાણે ) ૮૦૦ ચો. ઉંચા છે અને સમભૂલથી પણ એક હજાર ચો. જેટલા નીચાશુમાં અધોગ્રામ આવેલાં છે અને ત્યાં સુધી તે બનને સૂર્યોના તાપનાં કિરણે પ્રસરે છે. આથી ૮૦૦ ૦ ઉપર અને ૧૦૦૦ ૦ નીચેના થઈ ૧૮૦૦૦ નો અવિસ્તાર થયો. શુતિ કર્થગ્નો વિરવિસ્તાર છે
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકમંડળે મુહુર્તગતિ. આ પ્રમાણે ક્ષેત્ર વિભાગવડે દિવસ અને રાત્રિની પ્રરૂપણા ચોથા દ્વારવડે કરવા સાથે પ્રાસંગિક આતપ અંધકાર આકારાદિકનું પણું સ્વરૂપ કહ્યું.
તિ વતુર્થદ્વારક્ષા | ५ प्रतिमंडळे परिक्षेप-परिधि प्ररूपणाः
કેઈપણ મંડળે એક મુહૂર્તમાં સૂર્ય કેટલા જન ગતિ કરે તે જાણવા માટે પ્રથમ દરેક મંડળ પરિધિ કાઢવાની રીત જાણવી જોઈએ તે પ્રથમ બન્ને બાજુનું ભેગું જબૂદ્વીપગત ૩૬૦ ૦ જે ચરક્ષેત્ર તેને જંબદ્વીપના ૧ લાખ ૦ માંથી બાદ કરીએ ત્યારે ૯૯૬૪૦ ૦ આવે. આ સંખ્યાને ત્રિગુણ કરણપદ્ધતિએ પરિધિ કાઢતાં ૩૧૫૦૮૯ ૦ ને પરિધિ સર્વાભ્યન્તર મંડળે આવે.
બાકી રહેલા બીજા મંડળથી લઈને ૧૮૩ મંડળમાં ઈષ્ટપરિધ જાણવા પૂર્વે જે મંડળે પરિધિ જાણવો હોય તેની પૂર્વના મંડળ પરિધિ પ્રમાણમાં વ્યવહારનયથી ૧૮ યો૦ ની વૃદ્ધિ કરવી.
અઢારની વૃદ્ધિ કરવાનું સાન્વર્થપણું એટલા માટે છે કે કોઈપણ વિવક્ષિત મંડળોથી કોઈ પણ અનન્તર મંડળોનું બને બાજુનું થઈ ૫ ૦ ૩૫ અંશ ક્ષેત્ર વધવાનું હોવાથી કેવળ એ વર્ધિત ક્ષેત્રને પરિધિ કાઢીએ ત્યારે ત્રિગુણ રીતિ પ્રમાણે ૧૭ ૦ ૩૮ અંશ આવે પરંતુ વ્યવહાર નથી સુગમતા માટે પરિપૂર્ણ ૧૮ યે વિવેક્ષા રાખી હાલ કાર્ય કરવાનું છે.
આ નિયમ મુજબ સર્વોપરિધિમાં ૧૮ યે ક્ષેપવીએ ત્યારે (કિંચિદન્યૂન) ૩૧૫૧૦૭ ચેટ ને પરિધિ દ્વિતીય મંડળને આવે, ત્રીજા મંડળે પણ તેજ પ્રમાણે ૧૮ યે ક્ષેપવતાં કાંઈક ન્યૂન ૩૧૫૧૨૫ ૦ આવે.
આ પ્રમાણે ૧૮ યે ક્ષેપવતા થકાં ઈચ્છિતમંડળે પરિધિ વિચારતાં સર્વબાહામંડળે પોંચવું ત્યારે તે મંડળે ૩૧૮૩૮૫ યે. પરિધિ ૧૮ યોગની વૃદ્ધિએ આવ્યું, નહીંતર વાસ્તવિક રીતે તો ૧૭ ૦ ૩૮ અંશ ઉમેરવાના છે અને એ હિસાબે યથાર્થ પરિધિ ૩૧૮૩૧૪ યો૦ ૩૮ અંશ આવે તથાપિ સુગમતા માટે ૩૧૮૩૧૫ ૦ ની વિવક્ષા ગણિતાએ વિચારવી. ફતિ રિધિનામથદ્વારકળા | ६ प्रतिमंडळे मुहूर्त्तगतिमान प्ररूपणाः
એક સૂર્ય કેઈપણ એક મંડળ બે અહોરાત્રમાં સમાપ્ત કરે છે (કારણકે ८२ सत्तरस जोयणाइं अट्ठतीसं च एगसट्ठिभागा १७ १८ ।
एयंति निच्छएणसंवहारेण पुण अट्ठारस जोयणाई १८ ॥१॥
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. કેઈપણ સ્થાને પરિધિ વધવા માત્રથી એક અહોરાત્રના ૩૦ મુસંબંધી માનમાં વિપર્યાસ થતો નથી પરંતુ ક્રમે ક્રમે પરિધિ વધવાથી ૬૦ મુ. માં મંડળ પૂર્ણ કરવા સૂર્યની મુહૂર્ત ગતિ પૂર્વ પૂર્વ કરતાં વિશેષ વૃદ્ધિવાળી થતી જાય છે) અને બે અહોરાત્રનાં મુહૂર્તો ૬૦ છે તેથી તે તે મંડલના પરિધિ પ્રમાણને સાઠવડે ભાંગી નાંખીએ ત્યારે એક મુહૂર્તની ગતિ સ્વત: નીકળી આવે છે એ નિયમ પ્રમાણે સર્વામંડળના ૩૧૫૦૮૯ ૦ ના પરિધિને ૬૦ મુહૂર્ત વડે ભાગતાં પ૨૫૧૬ ની ગતિ પ્રાપ્ત થાય છે. બીજા મંડળના ૩૧૫૧૦૭ ૦ પરિધિને ૬૦ મુહૂર્ત વડે ભાગતાં પ૨૫ આવે છે એમ પ્રતિમંડલે વૃદ્ધિગત થતા પરિધિ સાથે ૬૦ વડે ભાગ ચલાવી, મુહૂર્તગતિમાન પ્રાપ્ત કરતાં સર્વ બાહ્યમંડળે જઈએ ત્યારે તે સર્વબાહ્ય મંડળના (વાસ્તવિક ૩૧૮૩૧૪ -૩૮ અંશ કિન્તુ વ્યવહારથી) ૩૧૮૩૧૫ ૦ ના પરિધિ પ્રમાણને ૬૦ વડે ભાગતાં પ૩૦૫૫ ૦ ની મુહૂર્તગતિ આવે છે, એ પ્રમાણે દક્ષિણાયન સમાપ્ત થાય. ત્યારબાદ સર્વબાહ્યમથી પાછા ફરતા પરિધિની હાનિ થતી હોવાથી અને તેથી મુહૂર્ત ગતિની પણ ન્યૂનતા થતી હોવાથી અર્વાફ મંડળે૫૩૦૪૭ મુ ગતિમાન હોય, ત્યારપછી ક્રમશ: ઉત્તરાયણમાં પાછો આવતાં પૂર્વવત્ મુહૂર્તગતિમાન વિચારી લેવું, અથવા બીજા મંડળની લઈ બીજી રીતે મુહૂર્તગતિમાન લાવવું હોય તો પૂર્વ પૂર્વના પ્રત્યેક મંડળના પરિધિમાં ૧૮ યે વૃદ્ધિ થતી હોવાથી કેવળ ૧૮ યોની મુહૂર્તગતિ કાઢવા ૬૦વડે ભાગવા, ૧૮નો ભાગ ન ચાલતો હોવાથી ૧૮૪૬૦=૧૦૮૦ અંશ આવ્યા તેને ૬૦ મુ. ભાગતાં ૨૬ પ્રમાણ મુ. ગતિ પ્રતિમંડળે (પૂર્વ પૂર્વના મંડળની મુહૂર્તગતિમાં) વૃદ્ધિવાળી થાય છે. કૃતિ પ્રતિમુદ્ર્નાતિમાનનામઝદ્વારકાT I ७ प्रतिमंडळे द्रष्टिपथप्राप्तिप्ररूपणाः
કેઈપણ મંડળ દષ્ટિપથ અંતર કાઢવા પ્રથમ એક દિવસે સૂર્ય કેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે તે જાણવું જોઈએ, માટે વિવક્ષિત જે મંડળ દષ્ટિપથ કાઢવું હોય તે મંડળે સૂર્યનું જે મુહૂર્ત ગતિમાન હોય તે એકબાજુમાં મૂકે, વળી તેજઈચ્છિતમંડળે જે દિનમાન વર્તતું હોય તે રકમને મુળ ગતિમાન સાથે ગુણાકાર કરવો, જે જવાબ આવે તે સૂર્ય તે મંડળે તેટલા જનનું ક્ષેત્ર એક દિવસમાં પ્રકાશિત કરે, હવે અહીંઆ એવો એક નિયમ છે કે વિવક્ષિત જે મંડળે સૂર્ય જેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે તેથી બરાબર અર્ધક્ષેત્ર પ્રમાણ દર રહેલા મનુષ્યોને જેમકે સર્વાધ્યમંડળે સૂર્યની મુવ ગતિ પર૫૧૨૬ છે અને દિનમાન ૧૮
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રતિમંડળે દષ્ટિપથપ્રાપ્તિ પ્રરૂપણ. મુ. વતે છે, અને રકમને ) સર્વા, મુ. ગતિ ગુણાકાર કરવાથી ૯૪પર૬૩ ૫૨૫૧
૨૯ ભાગ ચ૦ નું તાપક્ષેત્ર અથવા ઉદય- |
૪૧૮
x૧૮ અસ્ત વચ્ચેનું (મંડળશ્રેણીએ)
૪૨૦૦૮
૨૩૨ ૫૨૫૧૪
૨૯૪ અંતર કર્કસંક્રાતિના દિવસેએ |. ૪૫૧૮૦ ૬૦)પર૨૦૦૩ ભાગ. પ્રાપ્ત થાય. હવે તેનું અર્ધ | - ૮ , ૬૪ ૪૮૦ કરીએ ત્યારે સૂર્ય–દષ્ટિગોચર | ૯૪પર૬ યે અંતર ૨ થાય એટલે કોઈપણ મંડળે સૂર્ય અર્ધા દિવસવડે (૯ મુ) જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે તેટલા ક્ષેત્રના લોકોને સૂર્ય તેટલા દૂરથી દષ્ટિગોચર થાય છે અને વળી તેટલે જ દૂરથી અસ્તપણે દેખાય છે. [૯૪૫૨૫૧=૪૭૨૬૩૩] ૪૭૨૬૩૩ ૦ નું દ્રષ્ટિપથ અંતર સર્વા.મંડળે હાય.
સર્વાભ્યન્તરથી બીજા મંડળમાં દ્રષ્ટિપથ અંતર ૪૭૧૭૯ ૦ ૩ અને ૪ અર્થાત્ લગભગ ૪૭૧૭૯૬ ચો રહે છે, આથી સર્વા મંડળના દ્રષ્ટિપથ માનમાંથી લગભગ ૮૪૩-૩ ૦ ની હાનિ થઈ. આ શેધ્યરાશિની હાનિ પ્રાય: પ્રતિમંડળે કરવાની છે, (પરંતુ પ્રાય: શબ્દથી વિશેષ એ સમજવું જે આગળના મંડળોમાં ક્રમે કવચિત્ ૮૪-૮૫ ૦, છેવટના મંડળોમાં ક્યાં ક્યાં વળી ૮૫ તેથી પણ કિંચિત્ અધિક હાનિ કરવી) એ પ્રમાણે ત્રીજા મંડળમાં તે શોધ્યરાશિની હાનિ થતાં ૪૭૦૮૬૩- તે ત્રીજા મંડળનું દ્રષ્ટિપથ અંતર સમજવું, એમ ઉક્ત આમ્નાય પ્રમાણે પ્રતિમંડળ દ્રષ્ટિપથ કાઢતાં સર્વાન્યમંડળે ૩૧૮૩૧૦
- નું દ્રષ્ટિપથ પ્રમાણ પ્રાપ્ત થશે. | સર્વબાહાથી પાછા ફરતા ગણિતના હિસાબે પૂવે દક્ષિણાયનમાં જે શોધ્યરાશિની હાનિ કરતા હતા તેને બદલે હવે ઉત્તરાયણમાં તે રાશિની પ્રતિમંડળે વૃદ્ધિ કરતા જવી (અહીં પણ વિપરીત ક્રમે સાધિક ૮૫-૮૪-૮૩૪ - ની રીતીએ એ સભ્યન્તર મંડળ પર્યન્ત સ્વયં વિચારી લેવું. ) એ નિયમ મુજબ સર્વબાહ્યથી અર્વાક મંડળે ૩૧૯૧૬ ૦ થી સૂર્ય દેખાય છે, એ દ્વિતીય મંડળના માનમાં ૮૫-૨૪ ૦ ઉમેરતાં ૩૨૦૦૧૬–૩ ૦ આવશે, એમ સર્વાભ્યન્તર મંડળ સુધી વિચારવું. વિનામસસમદ્વારકIT |
આ બને સુર્યો ઉદયાસ્ત સમયે હજારે જન દૂર છતાં એમના બિઓના તેજનો પ્રતિઘાત થતો હોવાથી સુખેથી જોઈ શકાય છે તેથી જાણે નજીકમાં હોય તેવા દેખાય છે, વળી મધ્યાહુને માત્ર ૮૦૦ ચો. દૂર છતાં તેમના વિસ્તરી રહેલા તીવ્ર કિરણોને લઈને દુઃખે જોઈ શકાતા હોવાથી નજીક છતાં ઘણું દૂર હોય તેમ લાગે છે અને વળી દૂર હોવાથી જ બને ઉદયાસ્ત
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. કાળે પૃથ્વીને અડી રહેલા હોય તેમ અને મધ્યાહ્ન સમયે આકાશના અગ્રભાગમાં રહેલા હોય તેમ દેખાય છે.
અહીંઆ કેઈને શંકા થાય કે-બન્ને સૂર્યો ઉદયાસ્ત સમયે હજારે જન (૪૭૨૬૩ ચે.) દૂર છતાં જાણે આપણું નજીકમાં જ ઉદયને પામતા હોય તેમ કેમ દેખાય છે ? અને વળી મધ્યાહને ઉપર આવતાં માત્ર ૮૦૦ ૦ જેટલાં જ ઉંચે છતાં બહુ દૂરસ્થ જેવા કેમ દેખાય છે ?
તે પ્રશ્નના ખુલાસામાં જણાવવાનું જે ઉદય અને અસ્તકાળ વખતે સૂર્યો (૪૭૨૬૩ ચો.) (જેનારના સ્થાનની અપેક્ષાએ) ઘણે દૂર ગએલા હોય છે, એ દૂત્વને લઈને જ તેમના બિઓના તેજને પ્રતિઘાત થાય છે, તેથી જાણે એઓ નજીકમાં હોય એવો ભાસ થાય છે અને તેથી સુખથી જોઈ શકાય છે.
અને વળી મધ્યાન્હ (જેનારને પડતી પ્રતીતિની અપેક્ષાએ ) નજીક હોઈને એના વિસ્તારવંત કિરણોના સામીને લઈને દુખેથી જોઈ શકાતા હોવાથી (નજીક હોવા છતાં ) દૂર રહેલા હોય તેમ દેખાય છે.
જેમ કોઈ એક દેદીપ્યમાન દીપક આપણું દષ્ટિ પાસે હોય છતાં તે દુખેથી જોઈ શકાય પણ દૂર હોય તો તેજ દીપક સુખેથી જોઈ શકાય, તેવી રીતે યથાયોગ્ય વિચારવું ઘટે.
અને દૂર હોવાથી જ એ બન્ને ઉદય-અસ્તકાળે પૃથ્વીને અડી રહેલા
૮૩ ઇતરો “મદ્યપુર ” ગ્રન્થમાં-પશ્ચિમ સમુદ્ર તરફ અસ્તાચલે અસ્ત થાય છે તે જ સ્થાને અધઃસ્થાને ઉતરી પાતાલમાં પ્રવેશી, પાતાળમાં ને પાતાળમાં જ પુનઃ પાછું પૂર્વ દિશા તરફ ગમન કરી પૂર્વ સમુકે ઉદય પામે છે આ પ્રમાણે તેઓ જે આશયથી કથન કરે છે તે કેવળ અસત્ય કલ્પનામાત્ર છે.
કારણકે દ્રષ્ટિના સ્વભાવથી અથવા દષ્ટિના દોષથી આપણે ચક્ષુવડે ૪૭૨૬૩ યો૦ = ભાગ પ્રમાણથી વિશેષ દૂર ગયેલા સૂર્યને અથવા તેના પ્રકાશને જોઈ શકવાને અસમર્થ છીએ અને એ શક્તિના અભાવે સૂર્ય ન દેખવાથી સૂર્યાસ્ત થયે એમ કથન કરીએ છીએ, વસ્તુતઃ તે સૂર્યાસ્ત નથી પરંતુ આપણી દ્રષ્ટિના તેજનું અસ્તપણું છે. કારણકે સૂર્ય આપણને જે સ્થાને અસ્ત સ્વરૂપે દેખાણે ત્યાંથી દૂરદૂર ક્ષેત્રોમાં તેજ સૂર્યને પ્રકાશ તો જાય છે, એ કંઈ છુપાઈ જતો નથી.
જો આપણે કોઈપણ શક્તિદ્વારા કોઈપણ વ્યક્તિને સૂર્યાસ્ત સ્થાને મોકલીએ તો સૂર્ય ભરતની અપેક્ષાના અસ્થાનથી દૂર ગયેલ અને એટલે જ ઉંચો હશે, અથવા રેડીઓ અથવા ટેલીફેનદ્વારા જે વખતે અહીં સૂર્યાસ્ત થાય તે અવસરે અમેરિકા યા યુરોપમાં પુછાવીએ તો “અમારે ત્યાં હજુ અમુક કલાક જ દિવસ ચઢયો છે તેવા સ્પષ્ટ સમાચાર મળશે. કોઈપણ વસ્તુ દૂરવતી થાય એથી દેખનારને ઘણી દૂર અને અધઃસ્થાનેભૂભાગે સ્પર્શી ન હોય ? એવી દેખાય. એ પ્રમાણે દેખાવવાના હેતુરૂપ દષ્ટિદોષના
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી ચન્દ્રમંડલાધિ
પ્રારંભ.
-
~
હાથ એમ ભાસે છે, અને મધ્યાહે નજીક આવવાથી જ આકાશના અગ્રભાગમાં રહેલા ન હોય તેમ આપણી દષ્ટિમાં દેખાય છે. આ પ્રમાણે યથામતિ સૂર્યમંડળ સંબંધી સંક્ષિપ્ત અધિકાર કો.
| | તિ સૂર્યમંડoષયક ॥ अथ श्री चन्द्रमण्डलाधिकारः प्रारभ्यते ॥ પર્વે સૂર્યમહુડલાધિકારમાં સૂર્યમંડલોનો સર્વ આમ્નાય કહેવામાં આવ્યું, હવે ચન્દ્રમાના મંડળ સંબંધી જે અવસ્થિત આમ્નાય છે તેને જ અધિકાર કહેવાય છે.
॥ सूर्यमंडलथी चन्द्रमंडळy भिन्नपणुं ।। ચન્દ્ર તથા સૂર્યના મંડલેમાં મોટો તફાવત રહેલો છે કારણકે સૂર્યના ૧૮૪ મંડળે છે અને તેમાં ૧૧૯ મંડળો જ બુદ્વીપમાં પડે છે અને ૬૫ લવણસમુદ્રમાં પડે છે. જ્યારે ચન્દ્રનાં માત્ર ૧૫ મંડળે છે અને તેમાં ૧૦ મંડળે લવણસમુદ્રવતી અને ૫ મંડળે જ બુદ્વીપવતી છે, આથી તેઓના મંડળનું પરસ્પર અન્તર–પરસ્પર અબાધાદિ સર્વ વિશેષે તફાવતવાળું છે, ચન્દ્રની ગતિ મન્દ હોવાથી ચન્દ્ર પોતાના મંડળ દૂર દૂરવતી અંતરે કરતો જાય છે. જ્યારે સૂર્ય કારણે થતી વિભ્રમતાથી તે વાતને સત્યાંશપણે કુદરતના નિયમથી પણ વિરૂદ્ધ કરી લેવી કે સૂર્ય જમીનમાં ઉતરી ગયો, સમુદ્ર પિસી ગયો અસ્ત પામે, ( ઇત્યાદિ) તે તો પ્રાજ્ઞ અને વિચારશીલ પુરૂષ માટે બિલકુલ અનુચિત છે. જે દૂર દેખાતી વસ્તુમાં ઉકત કલ્પના કરશું તો તો સમુદ્રમાં પ્રયાણ કરી રહેલી સ્ટીમર જ્યારે ઘણી દૂરવર્તી થાય છે ત્યારે આપણે દેખી શકતા નથી તો તેથી શું તે સ્ટીમર સમુદ્રમાં પેસી ગઈ ? બુડી ગઈ ? એમ માન્યતા કરાશે ખરી ? હરગીજ નહિ, વળી દૂર દેખાતા વાદળાંઓ Kરત્વના કારણે આપણી દ્રષ્ટિ અભાવે ભૂસ્પર્શ કરતા દેખીએ છીએ તો શું ઘણું ઉચા એવા વાદળાઓ ભૂસાથે સ્પર્શેલા હશે ખરા ? અર્થાત નહિ જ. તો પછી આવા ઘણું દૂરને અંતરે રહેલા સૂર્ય માટે તેમ દેખાય અને તેથી તેની કલ્પના કરવી એ તદન અયોગ્ય છે. આ પ્રમાણે ઉક્ત જે માન્યતા એ તેઓની તદ્દન ક૯૫ના માત્ર છે અને તે સત્યાંશથી ઘણું જ દૂરવર્તી છે, શાસ્ત્રથી વિપરીત છે એટલું જ નહિ પરંતુ યુક્તિથી પણ અયોગ્ય છે.
૧ જેમ કોઈએક ગામનાં તાડ જેવા ઉંચા વૃક્ષને ( અથવા કોઈ માણસને ) માત્ર બે ચાર ગાઉ દૂરથી જોઈએ છીએ છતાં તે વૃક્ષોને કેવળ ઉપર જ ભાગ સહજ દેખાય છે અને જાણે તે જમીનને અડક્યા તેમ ભાસ થાય છે. પરંતુ ત્યાં તે સ્વસ્વરૂપમાં જ હોય છે. તેમ અહીં પણ વિચારવું જરૂર યોગ્ય છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહણું સૂત્રમ . શીધ્રગતિવાળો હેવાથી પિતાના મંડળ સમી પવતી કરતો જાય છે તેથી તેની સંખ્યા પણ વધારે થવા જાય છે ઉક્ત સ્વરૂપ વિગેરે વિષયને ખ્યાલ સૂર્યમંડળાધિકાર વાંચવાથી સ્વયં આવે તેમ છે. १ चन्द्रमंडलाना चारक्षेत्रप्रमाणम्
ચન્દ્ર તથા સૂર્યનું ચારક્ષેત્ર સરખું એટલે ૫૧૦ ૦ ભાગ પ્રમાણુનું છે, ફક્ત પ્રમાણ કાઢવાની પદ્ધતિ, મંડળ સંખ્યા અને અંતર પ્રમાણના તફાવતને અંગે અંકની અપેક્ષાએ જ જુદી છે, હવે કેવી રીતે ચારક્ષેત્રમાન કાઢવું તે જણાવે છે.
ચન્દ્રના એક મંડળથી બીજા મંડળનું અંતર ૩૫ યે એક પેજનના એકસઠ્ઠીયા ૩૦ ભાગ અને એકસઠ્ઠીયા એક ભાગના ૭ ભાગ કરીને તેમાંના ૪ ભાગ જેટલું છે (૩૫ ચે-$ ભાગ), હવે ચન્દ્રનાં મંડળ ૧૫ છે, પરંતુ આપણે પ્રથમ તેઓના આંતરાનું પ્રમાણ કાઢવું હોવાથી પાંચ આંગલીના અથવા ઉભી ચણેલી પાંચ ભિતીનાં આંતરાં તો ચાર જ થાય તેમ આ ૧૫ મંડળનાં આંતરા ચેદ થાય છે, એ આંતરાનું માપ કાઢવા ચાદ અંતર સંખ્યાની સાથે અંતર પ્રમાણુનો ગુણાકાર કરવો.
૧૪ અંતર ૪૩૫ ચો.
૪૯૦ ૦ આવ્યા. એકસઠ્ઠીયા ૩૦ ભાગ ઉપર છે તેથી તેના જન કરવા ૧૪ તેને ગુણ્યા એકસઠ્ઠીયા
x૩૦ ભા.
૪૨૦એકસઠ્ઠીયા ભાગે આવ્યા. એક એજનને એકસઠ્ઠીયા ૭ ભાગના ૪ ભાગ તેના જન લાવવા પ્રથમ
સાતીયા ભાગે આવ્યા. આ ૫૬ ભાગના ૬૧ હીયા ભાગ પ્રમાણ લાવવા ૭) ૫૬(૮ એક ચે.ના ૬૧ઠ્ઠીયા
[ભાગ નીકળ્યા.
x૧૪
પૂર્વે આવેલા ૬૧ હીયા ૪૨૦ ભાગમાં
+૮ ઉમેરતાં
૪૨૮ ભાગ એકસઠ્ઠીયા આવ્યા તેનાજન કાઢવા માટે ૬૧)૨૮(૭
૪૨૭ =૭ ચો. . ભાગ આવ્યા. ૦૦૧ અંશ શેષ
Page #53
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રમંડલેનું ચારક્ષેત્ર.
૫૧ પૂર્વે આવેલા ૪૯૦ એજનમાં.
+ ૭ ભાગ ઉમેરવાથી
૪૭ યે. આટલું ૧૪ આંતરાનું ચન્દ્રમંડળ સ્પર્શના રહિત ભૂમિક્ષેત્ર પ્રમાણ આવ્યું.
હવે ચન્દ્ર મંડળે ઉક્તક્ષેત્ર પ્રમાણમાં પંદર વાર પડે છે–આથી ૧૫ વાર વિમાન વિસ્તાર જેટલી જગ્યા એકંદર રેકાય છે ત્યારે એ વિમાનની અવગાહનાને અંગે કહેવાતાં મંડળોનું પ્રમાણ કાઢીએ.
ચન્દ્રનું વિમાન એકજનના એકસઠ્ઠીયા ૫૬ ભાગનું હોવાથી પ૬૪૧૫=૮૪૦ એ એકસઠ્ઠીયા ભાગ આવ્યા, તેના જન કાઢવા માટે ૬૧ વડે ૪૦ ને ભાગ આપ,
૬૧,૮૪૦(૧૩ એજન
૨૩૦
૧૮૩
૪૭ ભાગ શેષ રહ્યા પૂર્વે આવેલા ચૌદ આંતરાનું પ્રમાણ ૪૭ છે. અને એકસઠ્ઠીયા ૧ અંશ ઉપર આવેલો છે, તેમાં વિમાન વિકલ્સના ૧૩ ચો. અને એકસઠ્ઠિયા ૪૭ ભાગ શેષ રહ્યા તે
૫૧૦ . અને ૬ ભાગનું ચન્દ્ર ચારક્ષેત્ર આવ્યું,
|| તિ દ્વારક્ષેત્ર चन्द्रमंडळचारक्षेत्रप्रमाणे उपायान्तरम्:
ગણિતની અનેક રીતિ હોવાથી એક જ પ્રમાણ જુદી જુદી રીતિએ લાવી શકાય છે, પ્રથમ એકસઠ્ઠીયા તેમજ સાતીયા ભાગના પેજન કાઢીને ચારક્ષેત્રનું પ્રમાણ જણાવ્યું. હવે એજનના સાતીયા ભાગે કાઢીને ચારક્ષેત્રનું પ્રમાણ જાણવાની બીજી રીત બતાવવવામાં આવે છે.
- ચન્દ્રમંડળનું અંતર ૩૫ ૦ ૩૦ૐ ભાગ હોવાથી પ્રથમ એ એક જ અંતર પ્રમાણુના સાતીયા ભાગ કરવા ૩૦ એકસઠ્ઠીયા ભાગને સાતે ગુણ ચાર ભાગ ઉપરના ઉમેરતાં ૨૧૪ સાતીયા ભાગ આવે, ૩૫ એજનના એકસહીયા ભાગ બનાવવા સારૂ ૩૫૬૧=૨૧૩૫ અંશે એકસઠ્ઠીયા આવ્યા તે અંશના ૬૧ઠ્ઠીયા સાતીયા (સાત) ભાગો કરવા માટે પુન: સાતે ગુણતાં ૧૪૯૪૫ ભાગે આવે તેમાં પૂર્વના ૨૧૪ સાતીયા ભાગો ઉમેરતાં કુલ ૧૫૧૫૯ એટલા સાતીયા ચૂણિભાગ–પ્રતિભાગે આવ્યા, આ એક જ મંડલાંતરના આવ્યા.
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. ચદ મંડળાંતરના કાઢવા સારૂ તે ૮૪૧૫૧૫૯ ચૂર્ણિભાગોને ચોદે ગુણવાથી કુલ ૨૧૨૨૨૬ પ્રતિભા આવ્યા.
હવે મંડળે પંદર હોવાથી ૧૫ મંડળ સંબંધી વિમાન વિસ્તારના પ્રતિભા કરવા માટે વિમાન–અથવા મંડળની એકસઠ્ઠીયા ૫૬ ભાગની પહોળાઈને સાતે ગુણીએ એટલે ૩૯૨ ભાગ આવે. તે પંદરવાર કાઢવાના હોવાથી ૩૯ર૪રૂ૫૮૮૦ પ્રતિભાગો વિમાન વિસ્તારના આવ્યા, પૂર્વના ચોદ આંતરાના ૩૨૨૨૬ જે ર્ણિ૮૪ ઉતરતી ભાંજણી પ્રમાણે આ રીતે કરવું–
ચ૦ ભાગ પ્રતિક ૩૫ - ૩૦ - ૪ એક મંડળ અંતર ૪૬૧
૩૫ ૨૧૦૪ ૨૧૩૫ ભાગ
૩૦ ૨૧૬૫ ભાગ
૧૫૧૫૫ સાતીયા ભાગે
+૪ ઉપરના ઉમેરતાં કુલ ૧૫૧૫૯ સાતીયા ભાગ આવે ૧૫૧૫૯ એક આંતરાના ચૂર્ણિ વિભાગ તેની સાથે
*૧૪ મંડળની અંતર સંખ્યાવડે ગુણતાં. ૨૧૨૨૨૬ પ્રતિભાગ
એક એજનના +૫૮૮૦ ,, ઉમેર્યા
૫૬ ભાગના મંડળ પ્રમાણને ૨૧૮૧૦૬ એકંદર પ્રતિભાને આવ્યા ૮૭ ભાગ
૩૯ર તેને ૪૧૫ મંડળે ગુણ્યા
૫૮૮૦ પ્રતિભાગ ૨૧૮૧૦૬ આ ભાગો સાતીયા હોવાથી
)૨૧૮૧૦૬(૩૧૧૫૮ એકસકીયા ભાગ થયા, તેના યોજન કરવા માટે
ટકા કા દાતા
૬૧)૩૧૧૫૮(૫૧૦
૩૦૫ ૦૦૬૫
૬૧ ૦૪૮ કુલ ૫૧૦ છે. ફ ભાગ ચારક્ષેત્ર આવ્યું.
Page #55
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રમંડલેનું અંતર કાઢવાની રીત.
૧૩
ભાગે તેમાં આ પંદર મંડલ વિસ્તારના આવેલા કુલ ૧૮૮૮૦ પ્રતિભાળ લેરતાં ૨૧૮૧૦૬ સર્વક્ષેત્રના સાતીયા ભાગે આવ્યા તેના એકસઠ્ઠીયા ભાગ કરવા માટે સાતવડે ભાગ આપતાં ૩૧૧મા આવ્યા, તેના એજન કરવા માટે ૬૧ઠું ભાંગી નાંખતાં કુલ ચન્દ્રનું જે ૫૧૦ ૦ ૪૮ ભાગનું ચારક્ષેત્ર કહ્યું છે તે આવી રહેશે. કુતિ ચાક્ષેત્ર પણ २ चन्द्रमंडलानां अन्तरनिःस्सारण रीतिः
પ્રથમ ૫૧૦ ૦ ૪૬ ભાગનું જે ચારક્ષેત્ર તેના એકસટ્ટીયા ભાગે કરી જે સંખ્યા પ્રાપ્ત થાય તેમાંથી, ચન્દ્રનાં મંડલ ૧૫હેવાથી પંદરવાર વિમાન વિસ્તારના એકસઠ્ઠીયા ભાગ કરી પૂર્વોક્ત ચારક્ષેત્ર પ્રમાણમાંથી બાદ કરતાં જે સંખ્યા શેષ રહે તે કેવળ અંતરક્ષેત્રની (ક્ષેત્રાંશ ગણત્રી) આવી સમજવી, એ અંતરક્ષેત્ર-ક્ષેત્રાંશ સંખ્યાને પ્રત્યેક મંડળનું અંતર કાઢવા ૧૪ વડે ભાંગી પ્રાપ્ત થયેલ જે સંખ્યા તેના જન કરવા, જેથી પ્રત્યેક મંડળનું અંતર પ્રમાણ પ્રાપ્ત થશે, તદ
૫૧૦ ૦ ૪૬૧ = ૩૧૧૦ + ૪૮ અંશ ઉમેરતાં ૩૧૧૫૮ એકસઠ્ઠીયા ભાગે આવ્યા. હવે ૧૫ મંડલ વિસ્તારના કુલ ભાગે કરવા પ૬ x ૧૫=૮૪૦ તે ૩૧૧૫૮ માંથી
૮૪૦ બાદ કરતાં ૩૦૩૧૮ માત્ર ક્ષેત્રાંશ અંતરક્ષેત્ર આવ્યું. પ્રત્યેક ૩૦૩૧૮ક્ષેત્રાંશ મંડળ અંતર પ્રમાણ લાવવા માટે.
૧૪)૩૦૩૧૮(૨૧૬૫ ભાગ=૨૧૬૫ર્ફે ભાગ આવ્યા,
જા#
૭૦ ૮ પ્રતિભા
ચેજન કાઢવા માટે -
૬૧)ર૧૬૫(૩૫ યોજન
૧૮૩ ૩૩૫
૩૦૫ જવાબ આવ્યું. ૩૦ ભાગ.
૩૫ ૦ ૨ ભાગ પ્રમાણ
એ ભાગ ૩૫ ૪ ભાગ (૩૫
- ૩૦)
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી બૃહત્સગ્રહણી સૂત્રમ્.
अन्तरप्रमाणप्राप्तिः - अन्यरीत्याः
પ્રથમ ૧૫ મડળનેા કુલ વિસ્તાર કાઢવા માટે એક મંડળના એકસઠ્ઠીયા ૫૬ ભાગના વિસ્તાર ! તે ૧૫ મંડળના કેટલેા ? એ પ્રમાણુ ત્રિરાશિ કરતાં જવાબમાં ચેાજન કાઢવા પૂર્વક ૧૩ ચેા॰ ? ભાગ આવે, તે પૂર્વે કહેલા ૫૧૦ ચેા૦ ૪૮ ચેાજન સમસ્ત મંડળક્ષેત્રના વિસ્તારમાંથી ખાદ કરતાં ૪૯૭ ચા॰ ચૌદ આંતરાના ( મંડળરહિત કેવળ ) કુલ વિસ્તાર આવે, હવે પ્રત્યેક મંડળના વિસ્તાર લાવવા માટે ૪૭ યાજનની સંખ્યાને ૧૪ અતરવડે ભાંગી નાંખતાં પૂર્ણ ૩૫ ચે॰ અને ૩૦૪ એકસઠ્ઠાંશ ભાગે આવે. તે આ પ્રમાણે:— એક મંડળ વિસ્તાર પ્રમાણ એકસઠ્ઠીયા ૫૬ ભાગ તેને
ચેા ભાગ
તે ૫૧૦૪૮ માંથી ૧૩–૪૭ બાદ કરતાં
×૧૫
૨૮૦
૫×
યાજન કરવા.
૬૧)૮૪૦(૧૩ ચા॰ ? પંદર મંડળક્ષેત્ર વિસ્તાર.
૬૧
૨૩૦
૧૮૩
०४७
૪૯૭–૧=૪૯૭૬ ભાગ ચૌદ અંતરના કુલ વિસ્તાર, પ્રત્યેક અંતર પ્રમાણ લાવવા.
૧૪)૪૯૭(૩૫ યા૦
૪૨
७७
७०
૦૭ ચા॰ શેષ. તેના એકસઠ્ઠીયા ભાગા કરવા.
×૬૧
૪૨૭ ભાગ આવ્યા. એમાં પૂર્વ ૧ એકસઠ્ઠીયા ભાગ આવેલ છે તે ઉમેરતાં
+૧
૪૨૮ કુલ અંશ આવ્યા તે પ્રત્યેક અંતરમાં વ્હેંચી લેવા માટે. ૧૪)૪૨૮(૩૦ ભાગ એકસઠ્ઠીયા.
૪૨
૦૦૮ શેષ.
ચા॰ ભાગ-પ્રતિભાગ.
એટલે કુલ ૩૫ – ૪ ભાગ એક અતરક્ષેત્ર પ્રમાણુ આવ્યું. इति अंतरक्षेत्रप्रमाणे द्वितीया प्ररूपणा ॥
Page #57
--------------------------------------------------------------------------
________________
મેરૂની અપેક્ષાએ ચન્દ્રમંડલ અબાધા.
૫૫
પૂર્વે ચન્દ્રમંડળોનું કુલ ચારક્ષેત્ર તથા પ્રત્યેક ચંદ્રમંડળનું અંતરક્ષેત્ર કાઢવાની રીતિ કહેવામાં આવી. હવે “અબાધા” (વિષય) કહેવામાં આવે છે. સૂર્યમંડલેવ ચન્દ્રમંડળની પણ અબાધા ત્રણ પ્રકારની છે. એમાં પ્રથમ મેરૂની અપેક્ષાએ બોયતઃ વાંધા, બીજી મેરૂની અપેક્ષાએ પ્રત્યે મંડસ્ટ અવાધા, ત્રીજી પ્રતિમંડળે વસૂર્ય અવાજા એમ ત્રણ પ્રકારની છે, એમાં પ્રથમ “ઘથીઅબાધા” કહેવાય છે.
રૂ–રોઝન્દ્રમંડ– વાધા શપTI – मेरुं प्रतीत्य ओघतोऽबाधानिरूपणम्:-१
સૂર્યમંડળવત ચન્દ્રમંડળોનું અંતર મેરૂપર્વતથી ચારેબાજુએ ઓઘથી ૪૪૮૨૦ એજન દૂર હોય છે, એ સર્વવ્યાખ્યા સૂર્યમંડલની ઓવતઃ અબાધા પ્રસંગે કહી છે તે પ્રમાણે વિચારી લેવી. તિ બોલતો થયા. मेरुं प्रतीत्य प्रतिमण्डळमबाधाः-२
ઉપર જે અબાધા કહેવામાં આવી તે મેરૂ અને સર્વાભ્યન્તરમંડળ વચ્ચેની કહી, કારણકે તે મંડળથી અર્વાક (મેરૂ તરફ ) હવે એકે મંડળ હતું નથી. સર્વાભ્યન્તરમંડળ પછીના (અર્થાત્ બીજા) મંડળ સુધીમાં જતાં ૩૬
૦ અને ૨૫ૐ ભાગ પ્રમાણુ અંતર ક્ષેત્ર વધે છે. કારણકે કેવળ અંતરક્ષેત્ર ૩૫ - ૩૦ ભાગૐ ભાગનું તેમાં પ્રથમ મંડળવિમાન વિસ્તાર અંતર્ગત લેવાનો હોવાથી પ૬ ભાગ ઉક્ત અંતર પ્રમાણમાં ભેળવતાં ૩૬ ૦ એકસઠ્ઠીયા ૨૫ ભાગ અને ૪ સાતીયા પ્રતિભાગ પ્રમાણે આવી રહેશે. તેથી મેરૂથી બીજું મંડળ ૪૪૮૫૬ ૦ અને ૨૫ૐ ભાગ પ્રમાણ દૂર રહે. એમ પ્રથમ મંડળની અપેક્ષાએ આગળના અનન્તરપણે રહેલા બીજા મંડળમાં ૩૬ યો, અને ૨૫ૐ ભાગની વૃદ્ધિ કરતા જવી, તે પ્રમાણે પ્રતિમંડળે અબાધા કાઢતાં જ્યારે સર્વબાહામંડળે જઈએ ત્યારે સર્વબાહ્યમંડળ અને મેરૂ વચ્ચે ૪૫૩૨૯૨૩ એકસઠ્ઠાંશ જેટલું (મેરૂથી બન્ને બાજુએ) અંતર પડે છે. આ સર્વ વિચારણું સૂર્ય મંડલોની અબાધા પ્રસંગે કહી છે તેને અનુસરતી વિચારવી. इति मेरुं प्रतीत्य प्रतिमण्डलमबाधाप्ररूपणा ॥ अथ चन्द्रयोः प्रतिमण्डलं परस्परमवाधा-व्यवस्था च
જ્યારે જમ્બુદ્વીપવતી બન્ને ચન્દ્રો (સામસામાં) સભ્યન્તર મંડળે હોય ત્યારે તે બન્ને વચ્ચેનું અંતરક્ષેત્ર પ્રમાણ સૂર્યોની પેઠે ૬૪૦ એજનનું હોય છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહત્રાંગ્રહણી સૂત્રમ. આ પ્રમાણુ દ્વીપના એક લાખ યોજનાના વિસ્તારમાંથી બન્ને બાજુનું જન્મકરિયગત મંડળક્ષેત્ર (૧૮૦૧૮૮=૩૬૦ ૦ ) બાદ કરતાં પ્રાપ્ત થાય છે જે હકીત પૂર્વે સૂર્યમંડળ પ્રસંગે આવી ગઈ છે.
સભ્યન્તર મંડળની પછી જ્યારે બન્ને ચન્દ્રો બીજા મંડળમાં પ્રવેશે ત્યારે તેઓનું પરસ્પર અન્તર ૯૭૧૨. ઉપર ૫૧ઢ એકસઠ્ઠાંશ ભાગ પ્રમાણે હોય છે, જે આ પ્રમાણે–
એક ચન્દ્ર એક બાજુએ બીજા મંડળમાં ગમે ત્યારે સર્વાભ્યન્તર મંડળની અપેક્ષાએ (અંતર પ્રમાણ અને વિમાન વિષ્કભસહ) ૩૬ ૦ અને ૨પરું એકસીચા ભાગ પ્રમાણ દૂર ગયે, આ બાજુ પણ બીજે ચન્દ્ર બીજા મંડળે તેટહુંજ દૂર ગયો છે એટલે દરેક મંડળે બન્ને બાજુએ અનન્તર અનન્તર મંડળમાં પ્રવેશ કરતા ચન્દ્રોની (મંડળો દૂર દૂર થતા હોવાથી) બન્ને બાજુની થઈ ૮૫૭૨ યો, અને પ૧& ભાગ પ્રમાણે જેટલી અબાધાની વૃદ્ધિ થતી જાય છે. એ પ્રમાણે પ્રત્યેક મંડળે ૭૨ ૦ ૫૧8 ભાગની વૃદ્ધિ કરતા જતાં અને પ્રતિમંડળે પરસ્પસ્ની અબાધા વિચારતાં જતાં જ્યારે સર્વબાહામંડળે ( ૧૮૪માં ) જે અવસરે બને ચન્હો સામસામી દિશાવતી ફરતા હોય તે વખતે એક ચન્દ્રથી બીજા ચન્દ્રને અંતર પ્રમાણ ૧૦૦૬૫૪ યોજનાનું હોય છે.
શકા–સૂર્યમંડળ પ્રસંગે સર્વબાહામંડલે વર્તતા સૂર્યોની પરસ્પર વ્યાઘાતિક અબાધા પૂર્ણ ૧૦૦૬૬૦ એજન થાય છે. અને બન્નેનું ચારક્ષેત્ર સમાન છે તે પછી ૧૬ અંશ જેટલો તફાવત પડવાનું કારણ શું ?
૮૫ યો. ભા. પ્રતિભાગ
૩૫-૩૦-૪ એક બાજુનું અંતર ૩૫-૩૦-જ અંતર પ્રહ સરવાળે કરતાં ૭૦---૬૦-૮
- +૧૧૨ બંને બાજુ ચન્દ્રમંડળ - ૭૦–-૧૭૨-૯૮
[ વિસ્તારના +૧ સાત પ્ર૦ ભાગનો ૧ ભાગ ૭૦–૧૭૩-૧
[ ઉમેરતા +૨ —૧૨૨ ૭૨–૫૧--8 પરસ્પર અંતર પ્રમાણ
२ अन्य रीते मंडल अंतर प्राप्ति
ચે. ભા. પ્ર. ભા. ૩૫-૩૦-૪
+૫૬ ૩૫-૮૬–-૪. +૧ –૬૧ ૩૬–૨૫-૪ ૪૨-૪૪૨ કરે-૫૦-૮
૭૧–૧૧-૧ જવાબ આવ્યું યો૦ એકસટ્ટીયાભાગ–પ્રતિભાગ ૭૨ ૫૧
જવાબ
Page #59
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રમ ડલેાની પરસ્પર અાધા.
૫૭
સમાધાનઃ—ચન્દ્રમંડળનુ ચરક્ષેત્ર ૫૧૦ યા૦ ૪૮ ભાગ છે. એ ક્ષેત્રની શરૂઆત સર્વોયન્તરમંડળની શરૂઆતથી થાય છે, તે પ્રમાણે આ ઉક્ત અખાધાપ્રમાણ પ્રાપ્ત કરવા માટે ચન્દ્રનું પ૬ ભાગ વિસ્તારનું પ્રથમ મંડળક્ષેત્ર એ ક્ષેત્ર-મ’ડળની આદિ ( જમ્મૂદ્રીપ તરફ ) થી લઇ ( એટલે પ્રથમ મંડળ સહિત ) અન્તિમ સબાહ્યમંડળ ૫૦૯ ચા॰ પૃ ભાગ દૂરવતી હાય, જ્યારે સૂર્યમંડળ પૂર્ણ ૫૧૦ યા॰ દૂરવતી હાય-આ બન્ને વચ્ચે એકંદર ૧૬ અંશ તફાવત પડ્યો તેમાં કારણ એ છે કે સૂર્યમંડળ એકસઠ્ઠીયા ૪૮ ભાગ વિસ્તારવાળું હાવાથી ખન્ને ખાજીનુ ૫૧૦ યા૦ ૪૮ ભાગ જે ચરક્ષેત્ર તેમાંથી ઉપરના અડતાળીશ-અડતાળીશ અંશના બન્ને માર્જીને અંતિમ મંડળના વિસ્તાર ખાદ થાય ( કારણકે મંડળની પ્રાથમિક હદ લેવાની છે પરંતુ અંતિમ મડળના સમગ્ર વિસ્તાર ભેગેા ગણવાના નથી ) એમ કરતાં બન્ને બાજુએ ૫૧૦ યા॰ નું ક્ષેત્ર રહે, જ્યારે અહીંઆ ચન્દ્રમંડળ એકસઠ્ઠીયા પ૬ ભાગનુ હાવાથી અન્ને બાજુએ સૂર્યમંડળ વિસ્તારની અપેક્ષાએ ચન્દ્રમડળના આઠ આઠ અશ વધે, એ અશપણુ ૫૧૦ ચેાના સૂર્યમંડળ ક્ષેત્રમાંથી એછા થતાં સબાહ્યમંડળે પ્રતિ ખાજુએ સર્વાભ્યન્તરમંડળની અપેક્ષાએ ૫૯ ૦ ભાગ પ્રમાણ ક્ષેત્ર હાય એ બન્ને માજી વતી ક્ષેત્રને સરવાળે કરતાં [ ૫૦૯ +૫૦૯=] ૧૦૧૯ ૫ ભાગ થાય [ આટલું ક્ષેત્ર ચૈાદ મંડળ ક્ષેત્ર અને ચૈાદ અંતરક્ષેત્રવડે પૂરાય છે. ] એ ક્ષેત્રમાં સર્વાભ્યન્તરમંડળનુ પરસ્પર મેરૂ વ્યાઘ્રાતિક વચલું ક્ષેત્ર પ્રમાણ ૯૯૬૪૦ ચેાજનનું પ્રક્ષેપતાં [ ૧૦૧૯ યા. ૪૫ ભાગ+૯૬૪૦ ચે.=] ૧૦૦૬૯ યા૦ ૪૫ ભાગનું સબાહ્યમંડળે ચન્દ્રચન્દ્રને જે અતર કહ્યું તે યથાર્થ આવી રહે છે. આ પ્રમાણે ચન્દ્રમંડળની અધિકતાના કારણે જ ૧૯ અંશના પડતા તફાવત જણાવાયા.
[ બીજી રીતે વિચારીએ તેા ચન્દ્રના દરમડલે થતુ અંતરવૃદ્ધિ પ્રમાણુ મડળ તથા અતર વિસ્તાર સહિત ૭૨ ચા॰ ૫૧ ભાગ ૧ પ્રતિ॰ હાય છે અને ચન્દ્રમંડળના અંતર ૧૪ છે તેથી તે અંતરવૃદ્ધિ પ્રમાણ સાથે ઐાદે ગુણતાં ૧૦૧૯ યે૦ ૪૫ ભાગ પ્રમાણુક્ષેત્ર પ્રાપ્ત થશે, ઇત્યાદિક ગણિતશાસ્ત્રની અનેક રીતિએ હાવાથી ગણિતજ્ઞ પુરૂષા અતરવૃદ્ધિથી મડળક્ષેત્ર, મડળવૃદ્ધિથી અંતરક્ષેત્ર ઇત્યાદિક કોઇ પણ પ્રમાણ તે તે રીતિએ દ્વારા સ્વત: પ્રાપ્ત કરી શકે છે. ]
इति मण्डले मण्डले चन्द्रयोः परस्परमबाधाप्ररूपणा तत्समाप्तौ च अबाधाप्ररूपणाSSख्यं द्वारं समाप्तम् ॥
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ.
સૂચના—હવે ચન્દ્રમડળની ગતિને વિષે ચાર અનુયાગ (વ્યાખ્યાના) દ્વાર કહેલા છે તે કહેવાય છે.
१ चन्द्रमंडळपरिधिपरूपणाः
૫૮
ચન્દ્રના પ્રથમ મડળના પરિધ સૂર્યંમડલવત્ જાણવા કારણકે જે સ્થાને ચન્દ્રમડળ પડે છે તે જ સ્થાને, ઊર્ધ્વ ભાગે (૮૦ યેા॰ ઉંચે ) ચન્દ્રમડળ રહેલું છે.
અન્ય મંડળેાના પરિરિધ માટે પૂર્વમંડળથી પશ્ચિમ મંડળની હાળાઇમાં પૂર્વે જે ૭ર ચે॰ ની વૃદ્ધિ કહી છે તેના જૂદો જ પરિધિ કાઢતાં કિંચિહ્ન અધિક ૨૩ ચે॰ આવશે. એ પરિધિપ્રમાણુ પૂર્વ પૂર્વના મંડળમાં ઉમેરતાં અનન્તરઆગળ આગળના મંડળનુ પરિધિ પ્રમાણ આવશે. આથી સર્વાશ્ય૦ મંડળના રિધિમાં ૨૩ ચા૦ ઉમેરતાં બીજા મડલના ૩૧૫૩૧૯, ચા૦ ત્રીજાના ૬૮૩૧૫૫૪૯ ચે, એ પ્રમાણે કરતાં યાવત્ અંતિમ મંડળના પરિધિ ૩૧૮૭૧૫ ચા॰ પ્રાપ્ત થાય. २ चन्द्रस्य मुहूर्त्तगतिः
—
સર્વાભ્ય॰ મંડળે સંક્રમણુ કરતા બન્ને ચન્દ્રોની મુહૂર્ત ગતિ સૂર્ય મડલવત્ પરિધિના હિસાબે કાઢતાં ૫૦૭૩૪ ચા॰ ની હાય છે, કારણકે એક ચન્દ્રમા એક અ મડળને ૧ અહેારાત્ર-1 મુ॰ અને ઉપર ૧૫ ભાગ મુહૂર્ત દરમ્યાન પુરૂ કરે છે, ચન્દ્ર બીજો પણ સ્ત્રચારિત અમડળ તેટલા જ કાળમાં પૂર્ણ કરતા હેાવાથી તે એક મંડળને પૂર્ણ કરતાં ૨ અડે।૦ ૨૩ મુ॰ થાય છે, ચન્દ્ર વિમાનની મન્દગતિને અંગે તે મંડળ ૬૨ મુ૦ થી અધિક સમયમાં પૂર્ણ કરે છે.
સર્વાશ્યથી અનન્તર મડલેા માટે પૂર્વ પૂર્વના મુગતિમાનમાં પ્રતિમડળે થતી સા૦ ૨૩૦ ચા॰ની પરિધિની વૃદ્ધિના હિસાબે ૩ ચાકું ભા॰ એટલે કિંચિત્ ન્યૂન કા ચા॰ જેટલી મુહૂર્ત ગતિની વૃદ્ધિ કરતાં ઇચ્છિતમંડળે મુહૂર્તગતિ કાઢતાં અંતિમમડળે જઇશું ત્યારે ત્યાં ૫૧૨૫૬૬૯ યા॰ મુ॰ ગતિ આવે છે.
३ चन्द्रस्य दृष्टिपथप्राप्तिः
સર્વો॰મડળે અન્ને ચન્દ્રો ૪૭૨૬૩૪ યા॰ થી દ્રષ્ટિગેાચર થાય છે અને તે અતિમમડળે ૩૧૮૩૧ ચેા૦ થી લેાકેાને દેખાય છે, બાકીના મંડળેા માટે સ્વયં ઉલ્લેખ જોવામાં આવતા નથી પરંતુ સૂર્યમંડલવત ઉપાય ચૈાજવાથી આવી શકશે.
-
૮૬-ચૌદવાર ૨૩૦×૧૪=૩૨૨૦ યા॰ ઉમેરતાં ૩૧૮૩૦૯ યા॰ આવવાથી ૬ યા॰ ત્રુટે છે, તે ૨૩૦ યેાજનનેા દેશેાન ના યા॰ ન વધારવાથી ત્રુટે છે માટે પન્તે વા મધ્યે-પૂ અકસ્થાને દેશાન ના યેાજનથી ઉપજતા અંક વધારવાથી યથાર્થ પરિધિ પ્રાપ્ત થશે.
Page #61
--------------------------------------------------------------------------
________________
મનુષ્યક્ષેત્રવર્તિ-સૂર્ય—ચન્દ્રમંડલાધિકાર. ४ तस्य साधारणासाधारणमंडलानिः
૧-૩-૬-૭-૮-૧૦-૧૧-૧૫ આ આઠ મંડળમાં ચન્દ્રને કદિપણ નક્ષત્રનો વિરહ હોતો નથી કારણકે ત્યાં નક્ષત્રને ચાર હમેશાં હોય છે. જે “નક્ષત્ર પરિશિષ્ટ” પ્રસંગે કહેવાઈ ગયું છે. ૨-૪-૫-૯-૧૨-૧૩-૧૪ ત્યાં તેમને નક્ષત્રનો વિરહ જ હોય છે,
૧–૩–૧૧–૧૫ એ ચાર મંડળે સૂર્ય-ચન્દ્ર તથા નક્ષત્ર બધાને સામાન્ય છે. આ ચારેમાં રાજમાર્ગ ઉપર સર્વનું ગમન હોય તેમ સર્વેનું ગમન હોય છે. ૬-૭-૮-૯-૧૦ એ ચન્દ્ર મંડળમાં સૂર્યનું જરાપણું ગમન નથી.
॥ इति संक्षेपेण जंबूद्वीपगतचन्द्र-सूर्यमंडलाधिकारः समाप्तः ॥ ॥ जम्बूद्वीपवर्ज समग्रसमय (अढीद्वीप) क्षेत्रे सूर्य-चन्द्रमंडलाधिकारः॥
લવણસમુદ્ર-ધાતકીખંડ-કાલેદધિસમુદ્ર અને પુષ્પરાગત સૂની વ્યવસ્થા જ દ્વીપગત સૂર્યવત્ વિચારવી, કારણકે મનુષ્યક્ષેત્રમાં રહેલી મેરૂની બને બાજુવતી પંક્તિમાં રહેલા ૧૩ર૮૭ સૂર્યોમાંથી કઈપણ સૂર્ય આઘોપાછે થતો નથી, એથી જ જેટલા નરલેકે સૂર્યો તેટલા જ દિવસે અને તેટલી જ રાત્રિ હોય કારણકે સર્વ સૂર્યોનું ગમન એકીસાથે સર્વત્ર હોય છે અને એથી જ પ્રત્યેક સૂર્યને સ્વસ્વમંડલપૂર્તિ ૬ મુહૂર્તમાં અવશ્ય કરવાની જ હોય છે. આ કારણથી અહીંઆ એટલું વિશેષ સમજવું જે “લવણસમુદ્રાદિવતી આગળ આગળના સૂર્યો પૂર્વ પૂર્વ સૂર્યગતિથી શીધ્ર શીધ્રતર ગતિ કરનારા હોય છે, કારણકે આગળ આગળ તે સૂર્યમંડળ સ્થાનને પરિધિ વૃદ્ધિગત થતો હોય છે અને તે તે સ્થાને કોઈ પણ સૂર્યને મંડલપૂતિ એકીસાથે કરવાની હોય છે, આથી જ બદ્રીપના મંડળવર્ણન પ્રસંગે કહેવામાં આવેલા ૧૮૪ મંડલસંખ્યા તથા ચારક્ષેત્રાદિથી લઈ દષ્ટિપથ સુધીની સર્વ વ્યવસ્થા જંબદ્વીપની રીતિ
૮૭ અહીંઆ એટલું વિશેષ સમજવું જે જે સૂર્ય જે જે સ્થાને ફરે છે તેની નીચે વર્તતા ક્ષેત્રના મનુષ્ય તે જ સૂર્યને જુવે છે.
૮૮ આ પ્રમાણે અઢીદ્વીપમાં ચન્દ્ર-સૂર્યોનું અંતર જણાવવામાં આવેલ નથી પરંતુ અભ્ય. પુત્રના ૮ લાખના ૩૬ ભાગ કરવાથી જેટલું ક્ષેત્ર આવે તેટલા અન્તરે સૂર્ય સ્થાપવા, તેમાં માનુષોત્તર તરફનું તેટલું અતર ખાલી રાખવું. જંબુ તરફ પુષ્કરાર્ધના પ્રારંભથી સૂર્ય સ્થાપવા, માનુષો પાસે અડતો સૂર્ય ન હોય. કાલેદધિ, માટે ૮ લાખના ૨૨ માં ભાગ જેટલા અંતરે સૂર્ય સ્થાપવા, પરનું પ્રારંભ પર્યન્ત નહિ ૨૧ સૂર્યો વચ્ચે જ સ્થાપવા એમ ધાતકી-લવણાદિ માટે પણ ઉકત રીતે વિચારી લેવું ઘટે છે, તત્વજ્ઞાની ગમ્ય.
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી બૃહત્ સંગ્રહ સૂત્રમ. પ્રમાણે પણ તે તે ક્ષેત્રસ્થાનના પરિધિ આદિના વિસ્તારાનુસારે વિચારી લેવી. (ફક્ત ગણિતનાં અંકે મેટા આવશે.)
આ પ્રમાણે સૂર્ય તથા ચન્દ્રમંડળનું વિવેચન કરવામાં આવ્યું. આ સિવાય પૌરૂષી–છાયા આદિ સર્વ પ્રકારનું સવિસ્તર વર્ણન જાણવાની જિજ્ઞાસાવાળા મહાનુભાવોએ સૂર્યપ્રકૃતિ–લેકપ્રકાશાદિ ગ્રન્થાન્તરથી જાણવા ખપી થવું.
समाप्तोऽयं सार्धद्वयद्वीपवर्ती सूर्य-चन्द्रमंडलाधिकारः ॥
છ0
Besષ્પષ્ટ ૨૦3૦
જાહેર ખબર કોઈપણ સંસ્થા તરફથી હજુ સુધી જે પાઠ્ય પુસ્તકનું પ્રકારાન નથી થયું એવો જે ગ્રન્થ ૭૫ ફોર્મથી ગુંથાએલે દલદાર છે, જુદા જુદા વિષયેના સાક્ષાત્કાર થવા એકથી છ રંગ સુધીના ઘણી જહેમતે તૈયાર કરેલા દેખતાં જ ચક્ષુને આનંદ આપનારા પચાસ અનુપમ આકર્ષક ચિત્રોથી સવિશેષ અલંકૃત થએલ છે, જે ગ્રન્થ વર્તમાનની ભૂગળ ઉપર સચોટ પ્રકાશ ફેંકે છે. વધુમાં જે ગ્રન્થમાં વિદ્વતાપૂર્વક લખાએલે, પાશ્ચાત્યની સૂર્ય-ચન્દ્ર-પૃથ્વી આદિ સંબંધી માન્યતાનું યુકિતપુરસર શાસ્ત્રદષ્ટિથી ખંડન કરતો ઉચ્ચશૈલીએ વિર્ય સદગુણશાલી ૫. શ્રી ધર્મવિજયજી મહારાજની કસાએલી કલમથી લખાએલ અપૂર્વ ઉપોદઘાત છે અને વળી જેની આકર્ષક છપાઈ–બાઈન્ડીંગ કામોથી મનને આનંદ આપતો
શ્રી લઘુક્ષેત્ર સમાસ યાને–જૈન ભગોળ
નામને ગ્રન્થ આજેજ ખરીદો. મહાન ખર્ચે તૈયાર થએલો ૫૦) બ્લેક છતાં કિંમત માત્ર ચાર રૂપીઆ.
oooos
–શ્રી મહાવીર ચરિત્ર ભાષાંતર– ર. રા. વકીલ નંદલાલ લલુભાઈની કસાએલી કલમથી લખાએલો ૭૫ ફોર્મને સુંદર સાઈઝથી નવી આવૃત્તિ રૂપે બહાર પડેલ વિ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજાના ઘણું વિસ્તૃત ઉપોદઘાતથી અલંકૃત દલદાર ગ્રન્થ આજે જ ખરીદે. કિંમત માત્ર–ા રૂા.
મળવાનું ઠેકાણું – લાલચંદ નંદલાલ વકીલ
કોઠીપળ-વડેદરા. એ સિવાય અમદાવાદ-પાલીતાણાના જેન બુકસેલરને ત્યાંથી મળી શકશે.
Page #63
--------------------------------------------------------------------------
________________
'UTII
野
BH
પ શ્રી શાન્તિજીન સ્તવન [ આજ કાષ્ઠ યમુના કે તીરે—એ રાગ. ]
આજ કાઇ પ્રભુકે દ્વારે, ઝટ જઇએ, વાંપે બન્યા હે ઠાઠ સવૈયા. (૩ વાર) આજ॰ ષ્ટિ હમારી તનપર જાવે, આતમ ધ્યાને ચિત્ત સુહાવે;
શાંતિ પ્રભુજીસે લઇએ. આજ ૧ રાત દિવસ કરી સેવા મે તારી, લાજ શરમ કહ્યું દીલમાં ન ધારી; દીજે અખી સુખ સર્વેયેા. આજ૦ ૨
કહે કરજોડી મનમાન! પ્યારે, અહમારી દીલપર ધારે, સુયશ આ પાસે રહીએ. આજ॰ ૩ ૬ શ્રી નમિજિન સ્તવન.
[ કુલ મુલ હમારૂં ઉડી ગયું. જ્યાં એ રાગ. ] અણુમેાલ જીવન ક્લી જશે જ્યાં, મૂતિ તુમારી મલી ગ; જિનદ સેવન મલી જશે ત્યાં, આધિ ઉપાધિ ટલી ગઇ-અણુ એ ટેક. ઉષાવીતી જ્યાં દર્શી પ્રભાતે, સ્તુતિ કરી ત્યાં ભાવથી જાતે; અંતરની માયા ગલી ગઇ અણુ ૧ નિરાગી દેવા, રાગી બનાવ્યા, ચરણની સેવા દીલ મનાવ્યા; વિષયની વેલી જલી ગઇ-અણુ૦ ૨ નિર્જિન પ્યારા, આજ વિચારે, મેાહન ! મારાં કાજ સુધારે; સુયશ આશા ફુલો ગઇ—અણુ ૩ ૭ સામાન્ય જિન સ્તવન
[ યા મેહમ્મદ સૈયદનાનમ...,અથવા હે યાલુ કયારે લેશા—એ રાગ. ] હે ! દયાધન કયારે જોશેા, સેવકના ( શાસનના ) શિરદા...રહે અર્ધાગિતમાં દાસ ડૂબ્યા છે, કેમ કરેા છે! વા...૨ હે—એ રાહ. અષ્ટકરમને દૂર જગાવા, વિષય કષાયકી કીટ જલાવે;
કીજે ૩ સહા...૨ હૈ દયા ૧ ભવેાભવ કીધાં પાપ અપારા, જીવન મારા શરણે સુધારો; આવ્યા હૈં નિરધા...૨; હૈ॰ દયા ૨ હાથ ઝાલીને ઝટ ઉગારે;
યા િ આ દાસ તુમારેા,
તારા તારનહા...; હૈ યા ૩ સુયશ સુખડાં દીલભરી પાવે;
મેાહન ! તારા શરણે આવે,
કરદા એડા પા...૨; ક્યા ૪
DELE
LC
જહે
L
Page #64
--------------------------------------------------------------------------
________________ 11 |T|||||3 * ||UTI| BUTI| BUTI||SH |||ISTEE 8 શ્રી સામાન્ય જિન સ્તવન [ રાગ-તુમારી તુમારી તુમારી રસિયા. ], પધારી પધારી પધારી રસિયા, છે દાસને તું દર્શ પધારી રસિયા;... દે તુમારી તુમારી તુમારી રસિયા, તું આજસે દે ભક્તિ તમારી રસિયા... ! મેં નાથ દીલમે ધ્યાઈ તુમકે, ચિત્તમે ફસાયાજી હમકા–પધારી 1 આવો આવો સ્વામી, મેં નામ ધરાયા; પ્યારાજી ખૂબ જપાયા; સુધારી સુધારી સુધારી રસિયા, તુ આજસે એ દીલ સુધારી રસિયા પધારી ર મેહન ! હુ’ વાગી સવાયા, મને મદિરે યશકે ધાયા; જનારી જનારી જનારી રસિયા, યે જીદગી સેવામ' જનારી રસિયા...પધારી 3 9 શ્રી મુંબઈ બંદર ગાડીપાર્શ્વનાથ પદ. A [ ગોરી ધીરે ચલો...એ રાગ ] ગાડી શીરે નમે......ગોડી શારે નમે... સકી મૂરત ઝલકા...ય. ગા૦ 1 દુ:ખહર નાવા, ભવજલ સાગર; પદવી અમર મીલ જા...ય. ગા૦ 2 મોહમયી પ્યારા, પારસ ગાકર; સધળી મુરદ ફલજા...ય. ગા૦ 3 મેહન ! તેરા, સુયશ પામર; મનથી નમત શિવપા...ય. ગ૦ 4 10 શ્રી મુંબઇબંદર ગાડીપાશ્વ સ્તવન પદ બીજુ'. [ રાગ. જા કે મથુરા મેં કાનાને, ગાંગરીયાં ફાડી ] સેવા ભવિયાં મેં સ્વામીને, સાંવરીયા ગેડીએ ચાલ એસી મૂર્તિ તુને પુન્ય પ્રભાવે, મલી હે ભમત ભવાડી, હાં હાં હાં–સે. 1 પાર્શ્વગાડી મેહમયી કે મારે, ભવજલ તરવાને હાડી, હાં હાં હાં-સેવ 2 મેહન ! મેરે દુ:ખ નિવારે, કહે સુયશ કરજેડી હાં હાં હાં-સે 3 ITI||TI||T || SUFI||SFI| |TI|||IIF IlI|||