________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. સૂર્યનાં મંડલ ૧૮૪ અને તેનાં આંતરાં ૧૮૩ છે, પ્રત્યેક સૂર્યમંડલનું અંતરપ્રમાણુ બે જનનું હોવાથી એકંદર અંતરક્ષેત્ર લાવવા ૧૮૩૮૨૩૩૬૬ યો, સૂર્યમંડલનું અંતરક્ષેત્ર આવ્યું. સૂર્યનાં મંડળે ૧૮૪ હોવાથી અને પ્રત્યેક મંડળને વિસ્તાર એક જનના ૬૬ ભાગ પ્રમાણ પડતો હોવાથી સર્વ મંડલને થઈ એકંદર વિસ્તાર લાવવા
૧૮૪ મંત્ર ૪૪૮
૮૮૩ર એકસઠ્ઠીયા ભાગે આવ્યા, તેના જન કરવા માટે૬૧) ૮૮૩૨ (૧૪૪
* પૂર્વે આવેલા સૂર્ય મં અંતર ક્ષેત્રના ક૬૬ યોજનમાં ૨૭૩
આવેલ મંડળ ક્ષેત્રના યો૦ ૧૪૪-૪૮ ભાગ ઉમેરતાં ૨૪૪
૫૧૦૪૮ ભાગ સૂર્યનું૨૯૨
ચારક્ષેત્ર પ્રમાણુ.
૬૧
૨
ભાગ
सूर्यमंडलानां चारक्षेत्रप्रमाणे उपायान्तरम्સૂર્યવિમાનનો વિષ્ફભ ૬ ભાગનો હોવાથી અને સૂર્યનાં મંડળો ૧૮૪ હોવાથી તે ૧૮૪ મંડલસંખ્યાના એકસદ્ધિયા ભાગ કાઢવા એક મંડલને એકસઠ્ઠીયા ૪૮ ભાગ પ્રમાણનેવિસ્તાર તેની સાથે ગુણ, જે સંખ્યા આવે તેને એક બાજુ મુકવી.
હવે પુન: બાકી ૧૮૪મંડલના ૧૮૩ આંતરાના એકસઠ્ઠીયા ભાગ કાઢવા, પ્રત્યેક અંતરનું પ્રમાણ જે બે એજનનું છે તેને તે આંતરાની સાથે ગુણાકાર કરવો, એમ કરતાં આ અંતરક્ષેત્રના એકસઠ્ઠીયા ભાગની જેટલી સંખ્યા આવે તે સંખ્યામાં પ્રથમ કાઢેલ ૧૮૪ મંડલ સંબંધી વિષ્કન્મના એકસઠ્ઠીયા ભાગોની જે સંખ્યા તે પ્રક્ષેપી બન્નેનો સરવાળો કરવો, જે સંખ્યા પ્રાપ્ત થાય તે ભાગસંખ્યાના જન કરવા સારૂ તેને ૬૧ વડે ભાગી નાખવી, જેથી ૫૧૦ ચો. ૬ સૂર્યનું ચારક્ષેત્ર પ્રાપ્ત થશે–
તે આ પ્રમાણે – ૧૮૪૪૪૮=૮૮૩૨ ભાગ વિમાનવિસ્તારના ૧૮૩૪૨ = ૩૬૬ યોજના અંતર ક્ષેત્ર વિસ્તારના
x૬૧ .
૨૨૩૨૬ એકસઠ્ઠીયા ભાગ આવ્યા.) ૮૮૩૨ ભાગોમાં ૬૧) ૩૧૧૫૮ (૫૧૦ ૦
5 +૨૨૩૨૬ ૩૦૫
૩૧૧૫૮ એકસટ્ટીયા ભા. = ૫૧૦ ૨૬ ભાગ ચારક્ષેત્રપ્રમાણ. કૃત્તિ ચારક્ષેત્રપ્રHITI
૬૫
४८