Page #1
--------------------------------------------------------------------------
________________
લવાજમ હજી ન મોકલાવ્યું હોય તે તરતજ મેકલાવી આપે.
સુવાસ કાર્યાલય રાવપુરા, વડે દરા.
નિવેદન
૧. લવાજમ
ચાર મહિના થયાં ‘સુવાસ' ત્રીજા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. છતાં હજી, વારંવારની વિનંતિઓ છતાં, કેટલાક ગ્રાહકોનાં નવા વર્ષનાં લવાજમ નથી મળ્યાં. આ ગ્રાહક-બંધુઓને અમે ફરીફરીને વિનંતિ કરીએ છીએ કે તેઓ અમને વી. પી. કે પત્રવ્યવહારના નાહક ખર્ચમાં ન ઉતારતાં, તરતજ પિતાનાં લવાજમ મનીઓર્ડરથી મોકલાવી આપે. અને જેમની, નવા વર્ષનાં લવાજમ ભરવાની ઇચ્છા જ ન હોય તેઓ, તેમણે સ્વીકારી લીધેલા ચાર અંકની કિંમત પેટે, અમને રૂ. ૧-૧-૦ મોકલાવી આપી તરતજ ના જણાવે.
આ મહિનાથી ગ્રાહકોને નવા વર્ષની ‘સુવાસ'ડાયરી-ભેટ મોકલવાનું શરૂ થાય છે. જેમનાં લવાજમ મનીઓર્ડરથી મળી જશે તેમને તરત જ તે ભેટ મોકલાવી અપાશે.
વી. પી. ની પ્રથા ગ્રાહકને અને અમને બંનેને નુકશાનકર્તા–ગ્રાહકને ત્રણ આનાને વધારે ખર્ચ, અમને તે પાછું ફરવાનો ભય–છે. પરંતુ જે ગ્રાહકે વી. પી. થી જ નાણાં મોકલાવવાનું પસંદ કરતા હોય તેઓ તે લખી જણાવશે તે તેમને તરતજ વી. પી. કરાશે. ૨. વ્યવસ્થા-નિયમિતતા
અત્યારસુધી સુવાસ' હિંદુ મહિનાઓની ગણતરીએ પ્રગટ થતું હતું. પણ તેમાં પિોસ્ટ ખાતું, બજેટ ને લવાજમની વાર્ષિક ગણતરી વગેરે વ્યવસ્થા જાળવવાને અંગ્રેજી મહિના સાથે પણ મેળ સાચવી રાખ પડતા હતા. આમ થવાથી ‘સુવાસ' તારીખોમાં કંઈક પાછળ પડી ગયું. જ્યારે પિસ્ટના કાયદા પ્રમાણે રજીસ્ટર્ડ પત્રો માટે તારીખની નિયમિતતા અનિવાર્ય છે. એટલે અમારે માટે માસિકને હવે અંગ્રેજી મહિનાની ગણતરી પર મૂકવું જરૂરી બન્યું છે.
હવેથી અમે અમારી મૂળ પાંચમી તારીખે જ દરેક અંક નિયમિત રીતે બહાર પાડવાનું ઠેરવ્યું છે. શ્રાવણ મહિનાનો આ એક સપ્ટેમ્બરની શરૂઆતમાં પ્રગટ થાય છે. અને હવે પછીના દરેક અંક પણ અંગ્રેજી તારીખને નિયમિત રહી પાંચમી તારીખે રવાના થઈ જશે. ૩. લાભ-વિશિષ્ટતા–
ગમે તે મહિનાથી “સુવાસ' ના ગ્રાહક બની શકાય છે. - “સુવાસ’ ને નમૂનાને અંક પત્ર લખી જણાવનારને વિનામૂલ્ય મોકલવામાં આવે છે.
દરેક વિષયના લેખને આ માસિકમાં સ્થાન અપાય છે. પણ અભ્યાસપૂર્ણ છતાં સુવાસ, સરળ અને રસિક લેખને પ્રથમ પસંદગી મળશે. જોડણી સંબંધમાં વિદ્યાપીઠના કેશને અનુસરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
[ 2 ]
“સુવાસ' માં પ્રગટ થતા દરેક લેખના લેખકને, જે પુરસ્કાર સ્વીકારવાની તેમની ઇચ્છા હશે તે, પાના દીઠ આઠ આનાથી એક રૂપિયા સુધી પુરસ્કાર અપાશે. આવો પુરસ્કાર મેળવવા માટે લેખકે “સુવાસ” ના “લેખકમંડળ' માં જોડાવું જોઈએ. એ મંડળમાં જોડાવાથી લેખકે ભેટ, પુસ્તક-પ્રકાશન, સલાહકાર-મંડળ” માં પ્રતિનિધિત્વ વગેરે અનેક લાભો મેળવી શકે છે. મંડળમાં જોડાવા માટે “સુવાસ’ પર એક સવાંગસુંદર લેખ જ મોકલવાનો રહે છે. દરેક લેખકને તેમના પ્રગટ થતા લેખની પાંચ નકલ ને સુવાસ” ના ચાલુ અંક મેકલાય છે.
સુવાસ” ને એક યા બીજી રીતે સહાયક બનવા ઈચ્છતા “મિત્રમંડળ” કે “વાચક મંડળ'ના સભ્યોને ભેટ તેમજ આકર્ષક ઇનામો અપાય છે. એક કે એકથી વધુ ગ્રાહકે બનાવી મોકલનાર વ્યક્તિ “સુવાસ” ના મિત્રમંડળ” માં જોડાઈ શકે છે. “સુવાસ’ ના લેખકે, ગ્રાહકે, કે મિત્રો, પ્રગટ થએલા તરતના અંકે પર દર ત્રણ મહિને પિતાને અભિપ્રાય કે સૂચને મોકલાવી, “વાચક મંડળ'માં જોડાઈ શકે છે, ને રોકડ ઈનામ પર પોતાને હક્ક નોંધાવી શકે છે.
“સુવાસ પ્રચારમાં મદદ કરનાર મિત્રોમાંથી જેઓ એક ગ્રાહક મેળવી આપે તેમને સુંદર સુશોભિત “સુવાસ ”-પેકેટ ડાયરી, બે ગ્રાહક મેળવી આપે તેમને આંખ અને ચશ્મા” (કાચું પૂઠું) નું પુસ્તક; ત્રણ ગ્રાહક મેળવી આપે તેમને તે જ પુસ્તક (પાકું પૂઠું); ચાર ગ્રાહક મેળવી લાવનારને ડાયરી ને પુસ્તક બંને; પાંચ ગ્રાહક મેળવનારને વિના લવાજમે “સુવાસ ” મોકલાય છે; અને તે ઉપરાંત વિશેષ ગ્રાહકે મેળવી લાવનારને ભિન્ન ભિન્ન પ્રકારે પુરસ્કાર અપાય છે. સાહિત્યના પ્રચારકેને આ પ્રકારના લાભ બીજે પણ કદાચ મળી શકતા હશે પણ ‘સુવાસ” માં એટલી વિશેષ સગવડતા છે કે તેમાં તેવા મિત્ર પ્રચારકે પર લવાજમ ઉઘરાવવાની કે બીજા કોઈ પ્રકારની જવાબદારી નથી. તેઓ ફક્ત નામ સૂચવે અને પછી અમે પ્રયાસ કરીએ. તે પ્રયાસમાં જેટલી સફળતા મળે તેને યશ અને લાભ નામ સૂચવનારને ફાળે નોંધાય.
“પ્રાચીન ભારતવર્ષ' કે “Ancient India” ના ગ્રાહકોને પ્રથમ વર્ષે અર્ધા લવાજમે [ ૧-૮-૦ લવાજમ + ૦-૪-૦ પિસ્ટેજ = રૂ. ૧-૧૨-૦ ] અને તે પછી પણ લવાજમ રૂ. ૨-૪-૦] માં “સુવાસ ” મળી શકે છે. ૪. વિનંતિ
અઢી વર્ષના ગાળામાં અમે અમારાથી બનતા બધે જ ભોગ આપીને “સુવાસ” દ્વારા ગુજરાતી પ્રજા અને સાહિત્યની સેવા બજાવી છે. પ્રજાએ અને વિદ્વાનોએ તેને પ્રશંસાથી વધાવી પણ લીધું છે. પણ કઈ પણ વસ્તુ કેવળ ભેગ પર હંમેશ માટે ટકી ન શકે, ને કેવળ પ્રશંસાથી તેનું પેટ ન ભરાઈ શકે. તેને પિતાના જીવનટકાવ માટે પ્રજા તરફથી આર્થિક સહકારની આશા રાખવી જ પડે. અમે ગુજરાતની સાંસ્કારિક પ્રજા અને સંસ્થાઓ પાસે આજે એવા સહકારની આશા રાખીએ છીએ. અમને તૃષ્ણ નથી. પણ અમારે આર્થિક દૃષ્ટિએ સ્વતંત્ર ને સ્વયજીવી બનવું છે, પગ પર ઊભા રહેવું છે, દિન પ્રતિદિન વિકાસ પામો પ્રજા અને સાહિત્યની વધુ ને વધુ સેવા કરવી છે. તે માટે અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
| [ ૩ ]
ગુજરાત સમક્ષ ૧૦૦ વધારાના ગ્રાહકની જ માગણી મૂકીએ છીએ. દરેક ‘સુવાસ ”-પ્રેમી અમારી આ માગણી-વિનતિને સતિષવામાં અમને સહાયક બને એવી અમે આશા રાખીએ છીએ. ૫. ચીમકી–
વિદ્વાનો કે અવિદ્વાનો-પણ લક્ષ્મીદેવીએ જેમના પર કૃપાદૃષ્ટિ ઠેરવી છે તેવા આપણું સજ્જને, મોટે ભાગે, સરસ્વતીની કિંમત આંકવાને, મહાદેવી લક્ષ્મીને પડદામાંથી બહાર નથી કાઢતા. યુરોપીય ઉમરાવો વિષે એમ કહેવાય છે કે તેમને મળવાને સેંકડે રમણીઓ આવી શકે છે, પણ તેમાંથી કોઈને ઉમરાવપત્નીની નજરે ચડવાની છૂટ નથી હોતી. તેમ આપણું લક્ષ્મીવતો પિતાને ત્યાં આવતી સરસ્વતીઓ [પુસ્તક, સામયિકો વગેરે ] જો ભેટ તરીકે આવે તો તેને માટે તેઓ છૂટ રાખે છે; પણ એ સરસ્વતીમાંથી કોઈ જે તેમનાં ગૃહદેવી લક્ષ્મીનું મોં જોવાની આશા રાખે છે તે સરસ્વતીને બારણું જ બતાવાય છે. પણ હવે આ અતિથિસત્કારમાં કંઈક સુધારો થવા ઘટે છે. ૬. પત્રકાર-બધુઓને–
‘સુવાસ' માં પ્રગટ થતા લેખો કેટલાંક સામયિકમાં ફરી પ્રગટ થતા જોવાય છે. તેમાંથી ઘણું સૌજન્યનિર્દેશ કરે છે, પણ કેટલાંક પત્રોમાં, વારંવારની સૂચનાઓ છતાં, હજુ તેવો નિર્દેશ કરાતો નથી. તે થોડાંકને તો પત્ર લખી જણાવવા છતાં તે પ્રત્યે ધ્યાન અપાયું નથી. તે તેવાં પત્રોને ફરી જાહેર વિનંતિ અને સૂચના કરવામાં આવે છે કે તેમણે ‘સુવાસ, માંથી આખા લેખને કે લેખના મહત્વના ભાગોને ફરી પ્રગટ કરતી વખતે નામ નિર્દેશ કરવાનું કોઈ પણ સંયોગોમાં ચૂકી ન જવું. બાળક કઈ પણ પત્ર સાથે જોડાયેલું નથી
બાળક માસિક બાળક માટેજ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હોઈ આજના પ્રઢ-શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કંઈ કંઈ
મળી રહેશે. છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે વરસ તમારી સંસ્થા કે ઘરમાં બાં અવશ્ય હોવું જોઈએ, કેમકે નિર્દોષ બાલુડાં બાળક
વાંચવા ઘણા આતુર હોય છે : તથા ચ
નવા વરસથી ઘણે ફેરફાર થયો છે. “બાળક” કાર્યાલય, રાવપુરા–વડોદરા
રીતે
૧૮
પ્રગટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી ઉપયોગી પુસ્તકો
૬
S
૦
૦.
૦-૫ |
૦
૦-૧
૦
1
૦
1
૦
1
૦
(A
1
1
૦
૦
-
૦
-
૦
-૪ |
૦
૦
સ્ત્રી શક્તિ ગ્રંથમાળા ૧ વંધ્યા
૦-૪ ૩૬ માતૃપ્રેમ
૦-૩ ૩૭ પારસી લગ્નગીતે ૩ કાયદામાં સ્ત્રીનું સ્થાન
૩૮ સતતિનિયમન ૪ અગના (વાર્તા)
૩૯ વહેમી પતિ ૫ ગૃહવ્યવસ્થાની વાતે
૪૦ આરોગ્ય અને સુખ ૬ ખાયણાં (લેકગીત)
૪૧ સામાજિક વાતે
૦-૫ ૭ બલિદાન (પ્રેરક ગીત)
૪૨ રમૂજી વાતો
૦-૪ ૮ ભવાટવી
૪૩ ભલી ભાભી ૯ મા (વાર્તા)
૪૪ પતિ પ્રભુ છે ૧૦ જયાના પત્રો (કસોટીમય લગ્ન) ૪૪ માંદગી અને માવજત ૧૧ પતિની પસંદગી
૦-૪. ૪૬ વાતનું વતેસર ૧૨ લીલીની આત્મકથા
૪૭ ઘરેણાંને શેખ ૧૩ ફોઈ
૪૮ પારસી સતીએ ૧૪ પારસી વાનીઓ
| ૪૯ એકાદશી ૧૫ વિધવા (વાર્તા)
૫૦ રાણકદેવી ૧૬ કેને પરણું? (વાર્તા)
૫૧ શિવાજીની બા ૧૭ સુઘડતા અને સુંદરતા
પર સાસુની શિખામણ ૧૮ હાસ્યનો ફુવારો
૫૩ કાયમનું અજ્ઞાન ૧૯ ભૂતના ભડકા (વાર્તા) ૧-૧૨
૫૪ નામ વગરની નવલકથા ૨૦ વિષવૃક્ષ (વાર્તા)
૫૫ નારી અભિષેક ૨૧ હાસ્યકલાપ (રમૂજી)
૫૬ માસિક ધર્મ ૨૨ દેવી ચૌધરાણી
૧-૮ | ૫૭ નવા સાથિયા ૨૩ વીર રેઝા (કાળુ ગુલાબ) ૧-૦ ૫૮-૫૯ વીર તારા (બે ભાગ) ૨-૪ ૨૪ હાસ્ય ઝરણાં (રમૂજી)
૬૦ ગોરમાનાં ગીત
૦-૧ ૨૫ “જરા ચાહ મૂકજો” ૧-૦ ૬૧ મેડમ ડમીડા
-૧૨ ૨૬ ગરબાવળી (રાષ્ટ્રીય)
૦-૪ ૬૨ સામાજિક વાતે ૨૭ જીવનપલટો (વાર્તા)
૦-૪ ૬૩ ગુણીયલ ગૃહિણી ૨૮ સુખી ઘર (બોધક)
૦-૩ ૬૪ સ્ત્રી સ્વાતંત્ર્ય ૨૯ ભરત ગૂંથણ
૦-૧૦ ૬૫ દક્ષિણી રાંધણકળા
૦-૩ ૩૦ એસીનું ચક્કર ૩૧ રઝીયા બેગમ
૬૬ સતી જસમા ૩૨ ગૃહ વિવેક ૩૩ સુખીના પત્ર
૬૮ ભૂમિમાતા આનંદમઠ ૩૪ સ્ટવનું શાસ્ત્ર ૦-૩ | ૬૯ બાળવિધવા
૦-૨ ૩૫ સ્ત્રી હૃદય ૦-૩ ' ૭૦ સાચાં સહેદર
: ૧-૮ - સ્ત્રી શક્તિ ગ્રંથમાળાને આ સેટ આજેજ વસવે. કુલ ૭૦ પુસ્તકે બહાર પડયાં છે. તે રૂા. ૩રમાં મળે છે. પુસ્તકો છૂટાં પણ મળી શકશે. નર જાદુ.
' લખઃ સશકિત, કેળાંપીઠ, સુરત
૧-૮
- | ૬૭ સંસારદર્શન ૦-૮ |
૧-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
-
--
-
-
-
-
-
-
-
-
-
-------
अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । भेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः॥
يه سه ی
ة مية مية مه
یوم مية مية مي مية مية مية مية مية مي
ها و بی بی تی
هه مه ره مه یه به بی بی بی بی بی بی
પુસ્તક ૩
]
વિ. સં. ૧૯૯૬ : શ્રાવણ
સંપત્તિ
'
રા
સંપત્તિને અર્થ કેટલીક વખતે દ્રવ્યની વિપુલતા કરવામાં આવે છે. પણ તે સત્યથી કંઈક વેગળો છે. તેને ખરો અર્થ તો પિતાના દ્રવ્યની સાથે સરખાવતાં સમાજના મોટા ભાગની વ્યક્તિઓના દ્રવ્યનું પ્રમાણ ઘણું ઓછું હોવું, પિતાની જરૂરિયાતો કરતાં બીજા અનેકની જરૂરિયાત ટૂંકી હોવી ને અનેકની પાસે ન હોય તે એકની પાસે હેવું છે. છે એક માનવી પાસે ભલે પચીશ હજારની જ મૂડી હોય, માસિક પાંચસેની જ ભલે તેની આવક હેય. પણ જે
આસપાસની પ્રજામાંના મોટા વર્ગની મિલક્ત કે આવક એ કરતાં ઘણી ઓછી હોય. તે માનવી જે કપડાં પહેરે તેને બનાવનાર મીલ-મજૂર; તે જે રાચરચીલું વાપરે તેને તૈયાર કરનાર કારીગર; તે જે ધાતુઓ કે વાસણો ખરીદે તેને મેળવનાર કે ઘડનાર ખાણિયા કે મજૂરે; તે જે પુસ્તકે કે પત્રો વાંચે તેને કંપોઝ કરનાર કપિઝીટરો, તે અંગે કાગળ બનાવનાર મીલના મજૂરો, ને કેટલીક વખતે તેને તૈયાર કરનાર લેખકે પણ, ]; તે જે અનાજ વાપરે તેને ઉગાડનાર ખેડૂતે; તે જે ફળ-ફૂલ–શાક વાપરે તેને ઉછેરનાર માળી; સેના કે જે લાકડાં બળે તેને જંગલમાંથી ફાડી લાવનાર મજૂર; તેનાં દૂધ-ઘી માટે ગાય મળનાર હારવાડ; તે જે ચા-સાકર-ગોળ વાપરે તેની ઉત્પત્તિમાં મહત્વનો ફાળો નોંધાવનાર મુકામો; તેને બંગલે બાંધનાર કડિયા, સુતાર, લુહાર, કુંભાર, મજૂર; તેની સેવા ઉઠાવનાર નોકરી; તેની ગૃહલક્ષ્મીને શારીરિક શ્રમમાંથી ઉગારી લેનાર મજૂરણ કે રસાયણ; તેનાં
ગીઓને રમાડનાર બાળકે કે આયાએ; તેનાં સંતાનોને ટયુશન આપનાર પંતુજીએ; તે જે માર્ગ પર વાહન દેડાવે તેને બાંધનાર મજૂરે; તે જે રાજપમાં રહે તેનું રક્ષણ કરનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૪૬ સુવાસ શ્રાવણ ૧૯૬ સિપાઈ કે તેની વ્યવસ્થા જાળવનાર કારકુન-એ બધા જે, પોતાની તનતોડ મજુરીના બદલામાં, ખાવાને સૂકે શટલો, પહેરવાને ફાટયાં-તૂટયાં વસ્ત્ર, રહેવાને ઝૂંપડી કે મચ્છરમાંકડ-ઉદરોથી ભરેલ ને ૫ડું પ થઈ રહેલ સસ્તા ભાડાની ખોલી ને સ્વૈચ્છિક સંતાનમાં સંતતિનિયમનથી જ સંતોષ માનતા હોય. અને એ માનવી, કલા કે બલા ગમે તે નામે, બીજાને અલભ્ય એવી કેટલીક વસ્તુઓનું પિતાના ઘરમાં પ્રદર્શન કરી શકતો હોય કે ઘણું ખરાં પાસે ન હોય એવા એકાદ વાહનને તે માલિક હેય
તે, તે સંપત્તિશાળી લેખાય છે. તે બંગલે બંધાવી શકે છે, તેને આંગણે નોકર-ચાકર ફરવાના છે તે આનંદ-ઉપગ ભેગવી શકે છે; તેને સલામ ભરાવાની છે, તે આછાં સ્મિતથી બીજાને અલ્પ બનાવી શકવાને છે.
પણ સમાજની દરેક વ્યક્તિ પાસે જે જરૂર પૂરતું નાણું હેય. માનવજીવનની જરૂરિયાત, ઉપભોગે કે મહેચ્છાઓ સતિષતા ઉપરોક્ત વર્ગે જો સુખની આશા ધરાવતા થાય, પિતાના રહેવા માટે તેઓ ગંદી ખેલી કે નાની ઝૂંપડીને બદલે એક સારું મકાન માગે; તેમનાં સંતાન માટે તેઓ જે સુંદર ઉછેર ને સારી કેળવણી ઈચ્છે; પિતાની સ્ત્રીઓ માટે તેઓ જે વસ્ત્રાલંકાર ઝંખે; પહેરવાને તેઓ જે સારાં કપડાં ને ખાવાને પિષક પદાર્થ માગે; માંદગીમાં તેઓ જે સારવાર ને શાંતિ ઇચ્છે, તે–
ભલેને એક વ્યક્તિ પાસે દશ લાખની મૂડી હાય, હજારની તેની આવક હોય; પણ–
નથી તેના બંગલા પૂરા થઈ શકવાના; નથી તે પિતાને ત્યાં નેકરની હારમાળા બાંધી શકવાને; નથી તેને વૈભવ અફાટ બની શકવાને. નેકરોના પગારનું ઊંચું ધોરણ ને મજૂરોના ને ગુલામ પ્રજાઓના જીવનના સ્વીકાર સાથે જ જીવનમાં જરૂરી ચીજોના બેહદ વધી ગયેલા ભાવે તેના દ્રવ્યને ખેંચી જવાના છે.
ગરીબ પ્રત્યેની હમદર્દીથી ભરેલાં ગીત લલકારનાર કેટલાક વૈભવી માનવને કે લેખકોને જે પૂછવામાં આવે છે, ......એ સ્થિતિમાં તમને પિતાને આટલી સંપત્તિ કે આવા વૈભવને શે અધિકાર છે?'– તે તરતજ, જેમ બર્નાર્ડ શોએ એક પૃચકને ઉત્તર દીધું હતું તેમ, ઉત્તર દેશે કે, “હું ગરીબ પ્રત્યે હમદર્દી ધરાવું છું તેને અર્થ એ નહિ કે હું તેમના જે ગરીબ બની જવા ઈચ્છું છું. પણ મારી ભાવના તે તે બધાને પણ મારા જેટલું સુખ મળે એવી છે. ”
ને તે પ્રસંગે એ ભાવનાવાદીને ઉત્તર અપા ઘટે કે, “ભલા માણસ, તારા જીવનને આવું સુખી ને વૈભવી બનાવવા પાછળ જે સેંકડે પ્રકારનાં, હજારો-લાખે કે કરોડની સંખ્યા ધરાવતાં ને કેવળ રેટીને ખાતર કાળી મજૂરી કરતાં શ્રમજીવીઓ પડેલાં છે તે બધાં જે તારા જેવું સુખ માણવા માંડે તો તારો વૈભવ, તારી પાસે છે તે કરતાં તું દશ ગણ મૂડી ખર્ચ તેપણ, નથી ટકી શકવાને; તે સમયે તારા ધનની વિપુલતા એ સંપત્તિ નહિ, સિક્કાને બાજે બનવાનું છે. હમણું તે, તારું સુખ બીજાનાં દુખને આભારી છે, તારે વૈભવ બીજાંની કંગાલિયતને આભારી છે, તારી સંપત્તિ બીજાની દરિદ્રતાને આભારી છે. કંગાલ ને દુઃખીઓ પ્રત્યે તને જે સાચી જ હમદર્દી હોય તો તે બધાની મૂડી વધારીને તારે વૈભવ ઘટાડવા કરતાં તારો વૈભવ મર્યાદિત કરીને તારી વધારાની મૂડીને તે બધાના સુખમાં વપરાવા દે તે વધારે સુંદર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
સંપત્તિ - ૧૪૭
પણ માનવી પોતાનાં ધન, સંપત્તિ, વૈભવ, કે ઐશ્વર્ય તે ઓછાં કરવાને તૈયાર નથી હાતા. તે તેા દરિદ્રો પ્રત્યેની હમદર્દીમાં, વાંઝિયાના પુત્રની ઢબે, એટલું જ ઈચ્છે છે કે દરિદ્રો પણ પાતાના જેવા સુખી અને, તે તેના ઉપાય તરીકે વધુ પૂછે! તા એટલુંજ જણાવે કે, “ પેાતાના કરતાં વધારે મેટા સંપત્તિશાળી હાય તેમનું ધન ખેંચાઈ જાય' [-પરિણામે પોતે સૌથી વધારે સંપત્તિશાળી ગણાઈ શકે. ] પણ તે વીસરી જાય છે કે મેટા સંપત્તિશાળીએ પણ એ જ ઇચ્છતા હેાય છે કે, · પેાતાના કરતાં વધારે મેાટા સંપત્તિશાળીઓનું દ્રવ્ય લૂટાઇ જાય'−ને એ ઈચ્છાની દીપકમાળાએ ગરીખાને માટે તા હૈયાની ઢાળી જ અની રહે છે.
દ્રવ્ય એછું હાય કે વિપુલ-પશુ સંપત્તિ ખીજાંની કંગાલિયતને સાપેક્ષ છે; સાંસારિક વૈભવ ખીજા અનેકના દુઃખને આભારી છે. તે માટેજ, સાચી સંપત્તિ [ શુદ્ધ સામ્યભાવનાને વિકસાવે એ અર્થમાં ] ખીજાંની ગરીબાઈ પર પે।તે દ્રવ્યવાન ખનવામાં નહિ, ખીજાંનાં દુ:ખ પર પોતે સુખી બનવામાં નહિ, બીજાંની અપતા પર પાતે મહાન બનવામાં નહિ, પાતે મિષ્ટાન્ન જમતી વખતે દરેકને એવું મિષ્ટાન્ન મળે એવી અફળ શાબ્દિક ભાવના ભાવવામાં નહિ, પશુ–પ્રભુના સંતાન તરીકે, જીવમાત્રની સાથે સમાનસુખી બનવામાં, થાળીમાં રોટલ હાય તે। તેમાંથી પણ ભૂખ્યા બાંધવને ટુકડા આપવામાં રહેલી છે.
શાને?
‘હિમદૂત
( સ્રગ્ધરા સોનેટ )
થાયે વંટોળ આભે, સકળ દિશ મહીં આંધી ફેલાઈ જાયે, ગાંડા થૈને ધસન્તા અનિલ સૂસવતા, ગર્વમાં મત્ત થાયે; સત્ત્વા ત્રાસે ધરાનાં, તરુવર ધ્રૂજતાં, ચીસ પાડી ઢળતાં, પૃથ્વી આખી છવાયે અજિત સમ અહે! આવી અંધાધૂંધીમાં ! આરંભે માતરિયા ઉદ્ગષિ-ઉ૫૨ વીચિએ કેરી સાથે ડારનું નૃત્ય ભૂંડું ડમરૂપતિ સમું, ઘૂઘવાટ કરાવે અમ્ભાધિમાં પરાણે, જગત ધ્રૂજવવા, રાજ્યને સ્થાપવાને પાતા કેરું જ સ્વાર્થી, અવનિતલ પરે શક્તિ દેખાડવાને. વાજે, ને સૂસવાટા 'મરુત ! મદભર્યાં. સૂસવી ખૂબ લેજે, ઝંઝાવાતા મનાવી, જલધિ—પટપરે દેહ તારા પછાડી થાકી જાજે; તથાપિ ઉર-ઉષિ પટે સુજ્ઞ કેરા ન થાશે. અંધાધૂધી, પ્રયત્ના તવ અફળ જશે હીણુ—ઉત્પાતકારી. શાને યત્ને નકામા અનિલ સમ હશે . અગ્ધાથી થાતા પીડીને નિર્મળાને બહુ, નિજ ગુરુતા-દાંડી
પીટવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
અપૂર્ણ સાધના
" “મહારાજ' લક્ષ્મણ બારો, “એ ઊંડા તળાવમાં જે ધન છે તેથી તે આપણું મંડલગઢના સર્વે ભંડાર ભરપૂર થઈ જશે.”
કંઈક મૌન સેવ્યા પછી મહારાજ દલપતિશાહ બોલ્યા, “પરતુ લક્ષ્મણે એક લેકવાયકાને આધારે એ તળાવને ખેદાવવા જવું એ જનતામાં હાંસીપાત્ર થશે તથા એનાથી કંઈ ન નીકળ્યું તે તે ખોદવામાં કરેલ ખર્ચ વ્યર્થ જશે.”
- લક્ષ્મણ કંઈક વિચારમાં પડી ગયો અને થોડીવારે બેલ્યો, “મહારાજ, પણ મંગળ ધીમર (માછીમે માછલીને માટે જાળ નાંખતી વખતે પોતાના પગ નીચેથી એક સુવર્ણમુદ્રા મળી હતી એ સ્પષ્ટ બતાવે છે કે કવાયકામાં કંઈક સત્યને અંશ છે.”
- દલપતિશાહ બોલ્યા, “પણ ભોળમદેવ મહાદેવના પૂજારી તે એ તળાવમાં નિત્ય સ્નાન કરે છે. શું એમને મુદ્રા નથી મળી?”
મહારાજ, પૂજારી તો એક બ્રાહ્મણની માફક ડૂબકી મારી બહાર આવી રહે છે એમને કયાંથી મળે ?” ' કંઈક થંભીને મહારાજ બોલ્યા, ‘વારુ, હું જાતે ત્યાં આગળ જવા ઇચ્છું છું. સમરસિંહ ભૂમિ-પરીક્ષામાં ઘણે કુશળ છે. તેને સાથે લઈ લેશું. બધુ ધીમર પાણીને રાજા છે, તેને પણ લઈ લેશું. ત્યાં ગયા પછી વાત !'
મહારાજ દલપતિશાહે જ્યારે ભેળમદેવ તળાવના ગુપ્ત ધનની વાત રાણી દુર્ગાવતીને કહી ત્યારે તેણે કહ્યું, “મહારાજ ગુપ્ત ધનની સાથે હંમેશ તે ધન મૂકનારનો આત્મા સંકબાયલે હેય છે અને એ ધન આપને મળ્યું તે કદાચ તે આત્મા કંઈ અનિષ્ટ પણ કરી શકે છે.’ - દલપતિશાહ હસીને બેલ્યા, ‘પ્રિયે, એ તારે ભય નિર્મળ છે. આપણને કંઈ પણ અનિષ્ટ થશે નહીં.'
મહારાજના આવાસમાં એક ભૂત્યે આવી ખબર આપી કે, તે તળાવ પર જવાની સર્વ તૈયારી થઈ ચૂકી હતી. મહારાજ પ્રવાસે નીકળ્યા.
મહારાજના રસાલીને પડાવ ભેળમદેવ મહાદેવના મંદિર પાસે પડશે. ત્યાંના વૃદ્ધ પૂજારીએ માસનું સ્વાગત કર્યું. મહારાજ બેલા, “પૂજારીજી, આ તળાવમાં અઢળક લામી છે એમ મેં સાંભળ્યું છે. શું એ વાત ખરી છે?'
મહારાજ, મારા પૂર્વજોએ મને કહ્યું છે કે નાગરાજ રામચંદ્રના સમયમાં આ તળાવમાં પારસમણી હેવાની વાત હતી અને તે શોધવા માટે નાગવંશીય ક્ષત્રિયોએ અનેક પાંચ કીધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
અપૂર્ણ સાધના પરિણામ શું આવ્યું?'
મહારાજ, એક હાથીને લોખંડની સાંકળે બાંધીને આ તળાવમાં ફેરવ્યું અને જ્યારે બહાર નીકળે ત્યારે તે સાંકળ સેનાની થઈ ગઈ હતી એવી કૃતિ છે. એ કદાચ કલ્પનામય મસ્તિષ્કને આવિષ્કાર પણ હોય !
મહારાજ, એક વાત તે હું તમને ખાત્રીપૂર્વક કહી શકું છું કે પ્રત્યેક રાત્રીએ અહીં કંઈ આભુત અવાજ આવે છે અને પેલે કાંઠે કંઈક ઝાંખી મનુષ્યમૂર્તિઓ હરતી ફરતી દેખાય છે!”
શું એ પ્રત્યેક રાત્રીએ દેખાય છે?' ‘હા, મહારાજ.”
અને તમે કઈ જાતને અવાજ સાંભળો છો ?” ‘મહારાજ, એ સ્વર એક ર્તિનાદને મળતા આવે છે.' ‘વારુ, ત્યારે આપણે એ બાબતનું નિરીક્ષણ આજે રાત્રે કરીશું.'
રાત્રિની નીરવતામાં ભેળમદેવનું તળાવ શાંત હતું. મહારાજના શિબિરમાં સર્વે બેઠા હતા. નાગવંશીય રાજાઓની વાત ચાલતી હતી. પૂજારી પિતાના બાપદાદાઓના સમયથી કથા સાંભળતે આવેલું હતું. કેવી રીતે વિદીશાના પ્રથમ નાગરાજ શેષનાગે વિદીશાની કીર્તિ વધારી અને પછી તેના પુત્રોએ હિંદુધર્મની પુનરચના આચાર્યો પાસે કરાવી ઇત્યાદિ કથા તે રસપૂર્વક કરતો હતો. એકાએક સત્રિની શાંતિને ભંગ કરતી એક ચીસ સંભળાઈ. સર્વે ચમકીને ચારે બાજુ જોવા લાગ્યા. પુનઃ એ ચીસ જેરમાં સંભળાઈ અને એ ખરેખર હૃદયભેદક હતી. પૂજારી બે, “મહારાજ, શિબિરની બહાર પેલી મનુષ્યમૂર્તિઓ આપને દેખાશે.”
* સર્વે બહાર આવ્યા. રાત્રિના અંધકારમાં તળાવને બીજે કાંઠે દસબાર મનુષ્યમૂર્તિઓ દેખાઈ. ચીસ બીજી બે વાર સંભળાઈ અને પછી રાત્રીની ક્ષતિ પુનઃ સ્થાપિત થઈ મૂર્તિઓ પણ અદશ્ય થઈ ગઈ.
આ દશ્ય જોઈને સર્વે વિચારમાં પડી ગયા. મહારાજને નિદ્રા આવી નહીં અને સમરત રાત્રી તેમણે તળાવમાં ધનની તપાસ કરવી કે નહીં તેની ગડમથલમાં કાઢી.
પ્રાતઃકાલમાં મહારાજને ભયે ખબર આપી કે એક સાધુ તેમનેં મળવા માગતા હતા, મહારાજે તેને અંદર લાવવા કહ્યું. એક જટાધારી મૂર્તિ શિબિરમાં દાખલ થઈ
"મહારાજ, આપ એક આદર્શ નરેશ છે. માટે જ મેં મારી રીતિ છી આપને મળવાનું પૈગ્ય ધાર્યું.” તે બે.
હે મહાત્મન, આપને મારા પર ઘણું જ અનુગ્રહ છે.” મહારાજ, આ તળાવની લક્ષ્મી પ્રાપ્ત કરવાની ચેષ્ટા છોડી દે.”
:
મહારાજ, એ લક્ષ્મી પ્રાપ્ત કરવામાં અનેક વિટબણાઓ છે. તે પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત કરનાર પણ જીવી શકવાનો નથી.” * “એનું શું કારણ?” :
મહારાજ, નાગરાજ રામચંદની પછી જ્યારે શકનું આક્રમણ થયું ત્યારે શિક્ષક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
૧પ૦ સુવાસ : શ્રાવણ ૧૯૯૬
નાગરાજ–કુટુંબ પેાતાનું દ્રવ્ય અને ઝવેરાત લઇને પલાયન કરી ગયું. ' મહારાજ અને ખીજાએ ચૂપચાપ સાંભળતા હતા.
•
CO
શાને નાગરાજોની અઢળક લક્ષ્મીની ખબર હતી અને તેએાની એક ટુકડીએ રાજકુટુંબને પીછો પકડયો. શકેાના ત્રાસથી એ કુટુંબ આ સ્થાને આવ્યું. આ જગ્યાએ મારા ગુરુને આશ્રમ હતા. ' સર્વે ઉત્સુક્તાપૂર્વક સાંભળતા હતા.
‘મારા ગુરુએ રાજકુટુંબને અભયદાન આપ્યું. પરંતુ શક્રાની ટુકડીએ આવી અહીં એ કુટુંબને ઘેરી લીધું.'
་
‘ પછી શું થયું ? ’—મહારાજ પાતાને રોકી ન શકયા.
‘મારા ગુરુની અનેક વિનવણી છતાં પણ શક્રાએ રાજકુટુંબને કેદ કરવાના પ્રયત્ન કર્યા. રાજકુટુંબે ખચવાના કાઇપણ રસ્તો ન જોયા ત્યારે પેાતાની લક્ષ્મીની સાથે પેલા ખડક પરથી તળાવમાં પડતું મૂકયું. પડતું મૂકવા પહેલાં સર્વેએ વિષપાન કર્યું હતું.' સવે ઘેાડીવાર શાંત રહ્યા.
‘મહારાજ, મારા ગુરુજીને આ બનાવથી અપાર વેદના થઇ અને તેમણે શક્રાને શ્રાપ આપ્યા કે તેમનું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે અને જે કાઈપણ નાગરાજકુટુંબની લક્ષ્મીને લઈ જવાની ચેષ્ટા કરશે તેનું સામ્રાજ્ય પણ નષ્ટ થઇ જશે.'
આ શબ્દોએ એક અદ્ભુત શાંતિ ફેલાવી.
‘મહારાજ, શકાને પણ તે લક્ષ્મી પ્રાપ્ત થઇ નહીં. તળાવ ધણું ઊંડુ છે. એકાએક લક્ષ્મણ ખેલ્યા, ‘ પછી તમારા ગુરુજીનું શું થયું ?
* ગૌતમીપુત્ર સાતણિએ શંકાનું ઉન્મૂલન કીધું એ સાંભળી સંતાષની સાથે એમણે સમાધી લીધી. '
કંઈક વિચારીને લક્ષ્મણે દલીલ કીધી, વાર્ મહાત્માજી, પણ નાગરાજને તા થયાંને હજાર વર્ષની પશુ ઉપર થઈ ગયાં છે. તમે તે વખતે કત્યાંથી હાઇ શકે ? ’
કંઈક હસીને સાધુ ખેલ્યા, ‘ મહારાજ, ગુરુજીના એક આદેશ ભારતમાં ધર્મરાજ્ય સ્થાપવાને અપૂર્ણ રહ્યો છે, જે પૂર્ણ થયે હું પણુ આ દેહને ત્યાગ કરીશ.'
"
પશુ આટલા વર્ષોં સુધી આપ કયાં રહ્યા?
“ હું પર્યટન કરૂં છું અને અવારનવાર આ સ્થાન પર ગુરુજીનું ધ્યાન ધરૂં છું. સમય
તેા એક અનંત પ્રવાહ છે અને જેમ બ્રહ્માની એક રાત્રિ અને એક દિવસ સેા સે। વર્ષના થાય છે તેમ અમે યાગી લેાકા સાધારણ સમયપ્રવાહની પર ગુરુકૃપાથી જઈ શકીએ છીએ.’ શિબિરમાં શાંતિ હતી. સાધુના વિશ્વાસ કરવા કે ન કરવા એ આાબતમાં સર્વેના સનમાં ગડમથલ ચાલતી હતી. એકાએક સાધુ ખેલ્યા, ‘ મહારાજ, આપના મનમાં હજી પણ સંશય છે. હાય રે હતભાગી ભારતભૂમિ તારૂં શું થવા ખેઠું છે !'
સાધુ તીરના વેગે અદૃશ્ય થઈ ગયા. ઘેાડીવાર શાંતિના ભંગ કરતી રાણી દુર્ગાવતી ખેલી, ‘મહારાજ, એ લક્ષ્મીને મેળવવાની વાત જવા દે. મારૂં મન અજ્ઞાત ભયથી કંપી રહ્યું છે.’ લક્ષ્મણ ખેલ્યા, ‘ મહારાજ, લક્ષ્મીના હેાવાની વાત તા હવે પુરવાર થઈ ગઈ છે, માટે હવે એ કઢાવવામાં વિલંબ થવા ન જોઇએ.
‘ પરંતુ લક્ષ્મણુ પેલા યાગીનેા શ્રાપ છે તેનું શું ? ' ‘ મહારાજ, એ શ્રાપ તા લક્ષ્મી શોધી થવા તૈયાર છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કાઢનારને લાગશે. હું એ શ્રાપને ભેગ
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
અપૂર્ણ સાધના ૧૫૧ પૂજારીજી બોલ્યા, “મહારાજ, ધર્મના કામમાં તર્ક સારે નથી.”
મહારાજ વિચારમાં પડી ગયા. થોડીવારે બોલ્યા, “વારુ, લક્ષ્મણ તું તારી જવાબદારી પર તળાવને ખોદાવ.” લક્ષ્મણ ખુશ થઈ બોલ્યો, “વારુ!”
તળાવ ખોદાવા લાગ્યું. પ્રથમ એક સપ્તાહમાં એક ઘડે સુવર્ણમુદ્રાથી ભરેલો મળ્યો. તે મંડલગઢમાં મોકલી આપવામાં આવ્યો. ખોદકામ જારી રહ્યું. એક દિવસે મહારાજ દલપતિશાહ મૃગયાથી પાછા ફરીને જ્વરથી પટકાઈ પડયા. મહારાજની સ્થિતિ બે ત્રણ દિવસમાં ગંભીર થઈ ગઈ. રાણી દુર્ગાવતી એક અજ્ઞાત ભયથી કંપી ઊઠી. તેણે તરત આજ્ઞા કીધી કે તળાવને ખોદાવવાનું કામ બંધ કરવું અને તળાવમાંથી મળેલા ઘડે પાછો તળાવમાં ફેંકાવી દે. પરંતુ મહારાજ દલપતિશાહની સ્થિતિ બગડતી ચાલી અને ત્રણ દિવસ પછી મહારાજે માનવલીલા સંકેલી લીધી. મંડલગઢમાં હાહાકાર વતી રહ્યો. સર્વેનો રોષ લક્ષ્મણ પર ઊતર્યો, પરંતુ તે તો પલાયન કરી ગયો હતો. રાજકુમાર વિરમદેવ બાળક હોવાથી રાણી દુર્ગાવતી રાજકાજ ચલાવવા લાગી.
અકબરના સેનાપતિએ મંડલગઢ પર આક્રમણ કર્યું. રાણી દુર્ગાવતીએ સેના તૈયાર કરી પિતાની રક્ષાની તૈયારી કરવા માંડી. પરંતુ મહાન સેના આગળ મંડલગઢની સ્વતંત્રતા નષ્ટ થઈ ગઈ. યુદ્ધના અંતિમ દિવસે રાણી દુર્ગાવતીની દષ્ટિ યવનસેનામાં લડતા લક્ષ્મણ પર પડી. રાણીના કેમળ હાથાએ એક શરથી લક્ષ્મણનું માથું ઉડાવી દીધું. - મંડલગઢ પડયું. રાણી દુર્ગાવતી અને અન્ય મહાવીરે વીરગતિને પ્રાપ્ત થયા.
મંડલગઢના પડવા પછી ત્યાં પ્રત્યેક શ્રાવણ માસની પુનમે એક સાધુ આવી પિતાનું માથું ફૂટતો હતો અને કૂટે છે એમ લકવાયકા છે.
શું હજુ પણ તે સાધુની સાધના અપૂર્ણ રહી ગઈ છે ?
ભોળમદેવ મહાદેવનું મંદિર અને તળાવ આજે પણ તે ગુપ્ત ધન અને શ્રાપ લઈને મધ્યપ્રાંતના છત્તિસગઢ પ્રદેશમાં ઊભું છે. આજે પણ રાત્રે તે આર્તનાદના ભણકાર કઈક સમયે લેકેને સંભળાય છે.
આજ !
નૈતિમ
આંગણે મારે આજ આવી તું !
આંગણે મારે આજ ! ચહુ દિશે અંધાર જામ્યાં 'તાં
સૂને પડયો તે” સાજ. જ્યારે તું આંગણે આવી આજ ! તારે પગલે ફૂલડાં ફર્યા,
હાર્યા ઉર પરાગઃ રણઝણ મૂક બીન ઊઠયું આ
ઉઘડયાં આજ સુભાગ! " જ્યારે તે છેડયા અનુપ રાગ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
યાંત્રિક ખેતી
ચીમનલાલ સંઘવી
એક સમય હતું, જ્યારે હિંદની પ્રજા પિતાને હાથે વેલા રોણા સૂરમાંથી મુલાયર વો વણતી ને તે પહેરીને સંતોષ અનુભવતી. પણ વણકરોના અંગુઠા કાપી લેનારી પરીકકારી ગોરી પ્રજાને લાગ્યું કે, ‘હિંદને વણકર શાહુકારના પંજા નીચે કરાઈ રહ્યો છે; એને કોઈપણ ઉપાયે ઉગારી લેવું જોઈએ.” ને હિદને માટે વસ્ત્રો બનાવવાની મહેનત એણે પોતે ઉપાડી લીધી, હિંદમાં પણ વસ્ત્રયંત્રો-મોલની સ્થાપના કરી. પરિણામે વણકરે સ્વતંત્ર બન્યા, હિંદી પ્રજાની મહેનત બચી, અવનવાં વસ્ત્રો સેવા ભાવે મળવાં લાગ્યાં. પણ બીજી બાજુએ, ભવ્ય આકાશ નીચે, કુદરતના ખોળામાં, ગીત લલકારતાં વસ્ત્ર વણતે વણકર ને એની સમીપમાં, સ્વચ્છ સુશોભિત આંગણામાં, સૂતર કાંતતાં એનાં સ્ત્રી--સંતાન કે વૃદ્ધજને પિતાને વ્યવસાય ગુમાવી બેઠાં; વણકર શહેરને કીડે બને, મીલની ધૂણી અને એની આગને સહવાસી બન્ય, મીલ અને એના માલિકને ગુલામ બને, શહેરી જીવનને મોંધું અને રોગની અને ગંદકીની ગટર જેવું બનાવવામાં તે કારણભૂત બન્યો, પિતાનું જન્મસ્થાન તને તેણે રેલવે ને પિસ્ટ ખાતાની આવક વધારી, પિતાની પત્ની અને કુટુંબથી છેટે જઈ તેણે અશાંતિ ને અનીતિના માર્ગને મોકળ બનાવ્યો; યંત્રોની ખરીદીના બહાને પ્રજાનું ધન પરદેશની તિજોરીમાં પહોંચવા લાગ્યું, વણકર ને આવકારના વર્ગ તૂટી માલિક ને મજૂરના વર્ગ સ્થપાયા. સમય જતાં પ્રજાના અગ્રણીઓ ચમક્યા. તેમને જણાવ્યું કે યંત્રને હેતરવામાં પોતે ભૂલ કરી છે. ને એ ભૂલ સુધારવા માટે એમણે રેંટિયો લીધો. પશુ કેટલીક વખતે પ્રજાકીય, સાંસ્કૃતિક કે વ્યાપક આર્થિક ભૂલે એવી નીવડે છે કે જેને સુધારતાં સૈકાઓ વીતે, ને તે સુધારવા ઇચ્છનારને પૂર્વની ભૂલે જન્માવેલ નવી વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવી પડે. યાંત્રિક વસ્ત્રોની ભૂલ પણ કંઈક એવીજ નીવડી છે. પણ એ ભૂલને પાઠ જાણે અધૂરો લાગતા હેય તેમ હિંદી પ્રજા આજે અનેક નવી ભૂલોને આવકારી રહી છે. એ નવી ભૂલેમાંની એક અને મુખ્ય તે યાંત્રિક ખેતી.
વણકરની સ્વતંત્રતાનો ઉકેલ કરી નાંખ્યા પછી, હિંદની પવિત્ર ભૂમિને કણેકણ ચૂસી લેનાર ગેરી પ્રજાને લાગ્યું કે, “હિંદને ખેડૂત શાહુકારના પા નીચે દબાઈ ગયો છે, તેને કોઈપણું ઉપાયે ઉગારી લેવું જોઈએ.” ને તેણે યાંત્રિક ખેતી આગળ ધરી છે ને રેંટિયાને પૂજનારી પ્રજા પણ એવી ખેતીને મીષ્ટ મૌનથી આવકારી રહી છે.
યાંત્રિક ખેતીના લાભ અગણિત દર્શાવાય છે. તેની મદદથી ખેડૂત શાહુકારના પંજામાંથી છૂટી જશે; જમીનમાંથી તે અનેકગણે લાભ નીપજાવી શકશે; પેદાશ વધશે; ખરાબ જમીન પણ સોના જેવી બની જશે, ટાઢ-તડકે-વર્ષાદ-ઉજાગરા ને તનતોડ મજૂરીના પંજામાંથી ખેડૂત બચી જશે...વગેરે.
અલબત્ત, બીજી બાજુએ, એ ખેતીના પરિણામે, ગેરી પ્રજાને માટે હિંદમાં ટ્રેક્ટરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
. યાંત્રિક ખેતી ૧પ૩ બળતણ ને તૈલી પદાર્થોનાં બજાર ખુલ્લાં થશે. ખેતીના કહેવાતા વિકાસના નામે હિંદનું નાણું પરદેશની તિજોરીમાં ઘસડાશે; હિંદનું ખેતી વિષયક ઉત્પન્ન એટલું બધું વધી પડશે કે કાં તો તે રેતીના ભાવે વેચાશે અને નહિતર, અમેરિકામાં કે રશિયામાં કેટલીક વખતે બને છે તેમ, વધારાનું ઉત્પન્ન સળગાવી મૂકવું પડશે; અથવા તે પરદેશમાં પિતાના માલ માટે બજાર મેળવવાને હિન્દને યુરોપીય રાજ્યોની જેમ કાવાદાવા ખેલવા પડશે. ખેડૂત શાહુકારને દેણદાર મટીને રાજ્યને કે બેન્કનો દેવાદાર બનશે; યંત્ર અને મંત્ર-માલિકને તે મજૂરી ને ગુલામ બનશે. યાંત્રિક ખેતી ગૌચરને અદશ્ય કરશે, ટૅરોને તે બિનજરૂરી બનાવશે અને પરિણામમાં ગાયોના અભાવે ઘી– દૂધનો અભાવ ને માંસાહાર અનિવાર્ય બનશે. દેશી હળ અદશ્ય થતાં સુથાર-લુહારને શેષવું પડશે ને રાક્ષસી યાંત્રિક હળામાં કંઈક બગાડો થતાં સેંકડોના પગારદાર યંત્ર-વિશારદને બહેતરવા પડશે. નાના પાયા પરની યાંત્રિક ખેતી અસંભવિત હોઈ મૂડીદારે જ ખેડૂત કહેવાઈ શકશે અને સાચા ખેડૂત તે એમના મજૂર કે ગુલામ બનશે. ચાલુ ખેતી ખેડૂતની જે સંખ્યાને પોષે છે તેના ૩ ભાગને યાંત્રિક ખેતી બેકાર બનાવશે. ખેતી–વિભાગોમાં બેન્કની શાખાઓ સ્થપાશે ને બેકાર બનેલા ૩ ખેડૂતો, કેટલેક બીજો શ્રમજીવી વર્ગ અને સઘળો જ શાહુકાર વર્ગ રોટલો રળવાને શહેરે બાજુ ધસશે; તે રેલવે ને પિસ્ટ ખાતાની આવક વધારશે ને શહેરી જીવનને હજી પણ વધારે રેગિક ને મેંવું બનાવવામાં મદદર્તા બનશે–આ બધાં યાંત્રિક વની જેમ યાંત્રિક ખેતીનાં સ્વાભાવિક પરિણામ છે. પણ એ ખેતીને ક્યા ધરણે ને ક્યા માર્ગે વિકસાવવામાં આવે છે, પ્રજા એમાં શી રીતે ફસાય છે ને એ ખેતી સિવાય, ખેડૂતની મુક્તિ અને એના વિકાસના બીજા માર્ગો છે કે કેમ એ બધા પ્રશ્નો પણ અહીં વિચારી લેવા જરૂરી છે. - વર્તમાન ગોરી પ્રજાની રાજનીતિ, કાળી પ્રજાના દેશોને જીતીને, જુદી જુદી યોજનાઓથી તેમને લશ્કરી દૃષ્ટિએ નિર્બળ બનાવવામાં કે તેમનું દ્રવ્ય હરી લેવામાં જ કેવળ નથી સમાઈ જતી. પણ કાઈ ખાટકી પિતાનું ઐશ્વર્ય વધારવામાં ઉપયોગી એવું સતત ઊન મેળવવાને, અનુકૂળતાએ અને જરૂરિયાત પ્રમાણે અહર્નિશ માંસ મેળવવાને, અને પિતાની પાશવી વૃત્તિઓના પ્રદર્શન માટે ગળાં કાપવાને જેમ પિતાને આંગણે ઘેટાંઓની હારમાળા બાંધી રાખે તેમ કાળી પ્રજાને આજે અનેક બંધને બાંધવામાં આવે છે. તેમને ધર્મના, લાગણીના કે માનવતાના નામ પર અને જરૂર પડે ત્યાં ગોળીઓ ચલાવીને પણ નિર્બળ બનાવી મૂકવામાં આવે છે. માર ખાવાનો જ જેમાં ઉપદેશ આપવામાં આવ્યો હોય એવા ધમેં કે વાદના સીધા કે આડકતરા પ્રચારથી એમને મૂરવિહેણી અને ઘેટાંનાં જેવી નિર્બળ, પ્રતિકારહીન અને સ્વરક્ષણમાં અશક્ત બનાવવામાં આવે છે. તેને એવાં મોજશેખનાં સાધનો અપાય છે જે પોતાના વેપારને વધારતાં હોય; તેને એવાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે જેને બનાવવામાં પિતાના લાભને મહત્ત્વનો હિસ્સો જળવાયો હેય; તેને એવી દવાઓ ને એવાં માદક પીણાં પાવામાં આવે છે કે જે પિતાને ત્યાં જ બનેલાં હોયતેને એવી કેળવણી આપવામાં આવે છે કે જેથી એ બિચારી પ્રજા પિતાના પૂર્વજોની નિંદામાં ને પિતાના માલિકેનાં ગુણગાનમાં મસ્ત બની જાય; તેનામાં એ ધર્મ અને એવા સંસ્કાર સિંચવામાં આવે છે કે જે પિતાની સાથે બંધબેસતાં હોય, તેને એ ખોરાક આપવામાં આવે છે કે જે પોતાનાં યંત્રોની મદદથીજ જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
મસ સુવાસ : શ્રાવણ ૧૯૯૬ હેય; તે પ્રજાસાંના અમુક શ્રમજીવી વર્ગો જ્યારે પિતાની ચૂસણનીતિથી તદ્દન દ્રવ્યહીન બનીને કચરાઈ જાય ત્યારે તે વર્ગોને બીજા વર્ગો સામે ઉશ્કેરવામાં આવે છે ને પછી એ શ્રમજીવી વર્ગોને પોપકારના બહાને એવું નાણું ધીરવામાં આવે છે કે જે તે દેશમાંથી જ હરવામાં આવ્યું હોય, એને બીજે કયાંય સંઘરવાનું ઠેકાણું ન હોય તે અહીં ધીરતાં જે પિતાને માટે સારું, સુરક્ષિત ને સતત વ્યાજ લાવવાનું હોય; તે પ્રજા જે કંઈ શ્રમ કરે તેના લાભમાં પિતાનો વિપુલ હિસ્સો છ દેવામાં આવે છે ને પરિણામમાં જ્યારે એવી પ્રજાઓ પૂર્ણપણે ઘેટાંને સમાંતર બની જાય છે ત્યારે ખાટકી પોતાના ઘેટાની પીઠ થાબડતાં જેમ કહે કે, “આ તે મારું મિત્ર છે,” તેમ ગોરી પ્રજાઓ ઉપરોક્ત રીતે મેળવેલી કાળી પ્રજાઓની પીઠ થાબડતાં કહે છે કે, “આ તે અમારી મિત્ર પ્રજા છે.'
પ્રજા-કેળવણીના ઉપરોક્ત કાર્યક્રમમાંથી લશ્કરી બળને નાશ, દ્રવ્ય-હરણ, પરદેશી વ્યાપારવિકાસ, ધર્મપ્રચાર વગેરે વિભાગો તો હિન્દી પ્રજાના ખ્યાલમાં જ છે. દેશી દારૂના ઉદ્યોગને નાશ ને પરદેશી દારૂની ખીલવણીને કાર્યક્રમ પ્રજાએ તાજેતરમાં જ અનુભવ્યો છે. પણ યાંત્રિક ખેતી અને એની સાથે સંકળાયેલા કાર્યક્રમે તરફ પ્રજાએ હજી જોઈએ તેવી નજર નથી દેડાવી. એ કાર્યક્રમ ખરેખર રોમાંચક છે.
હદ એ ખેતીપ્રધાન દેશ છે. ને ખેતીનાં કેન્દ્રો ગામડાં જ બની શકે એટલે ગામડાં એ હિન્દી પ્રજાજીવનને મુખ્ય આધાર છે. હિન્દુ સમાજવિધાયકાએ એ ગામડાઓમાં રહેનારી પ્રજાને બે મુખ્ય વિભાગોમાં વહેચી નાંખી. એક ખેતી કરનાર વર્ગ (ખેડત); બીજે એ ખેતી અંગે ખેડૂતને જોઈતી નાણુની મદદ કરનાર, એને દરેક પ્રકારની વસ્તુઓ પૂરી પાડનાર અને તૈયાર થતા પાકની વ્યાપારિક વ્યવસ્થા કરનાર વર્ગ (શાહુકાર છે. ખેડૂત ખેતી ઉપરાંત પશુપાલન કરે, ગૃહઉદ્યોગો ચલાવે; ને શાહુકાર ધીરધાર ઉપરાંત વેપાર કરે, બનતી હદે પશુપાલન કરે ને સંભવિત ગૃહઉદ્યોગ પણ ચલાવે. આ બે વર્ગની વચ્ચે એક ત્રીજો વર્ગ વિકાસ પામે અને તે વણકર. ખેડૂત પાસેથી તે રૂ મેળવે, શાહુકાર પાસેથી જરૂરી નાણાંકીય મદદ મેળવે અને પિતાથી તૈયાર થતો માલ તે વેચાણ અર્થ શાહુકારને આપે. આ ત્રણે વર્ગો પરસ્પર સાથે હળીમળીને આનંદ અને શાંતિમાં પિતાનું જીવન વીતાવે અને કલા, ધર્મ અને સુંદરતાના વિકાસમાં પોતાને યોગ્ય ફાળો નેંધાવે. તે ત્રણે વર્ગોને આશ્રયીને ગામડામાં સુથાર, લુહાર, ઘાંચી, મોચી, સોની, બ્રાહ્મણ, ક્ષત્રિય અનેક વર્ગો પણુ ટકાવ પામે. ગામડામાં રહેવાથી આ વર્ગોની જરૂરિયાત ઓછી અને તેમને પોતાના ધંધા ઉપરાંત પશુપાલનની સગવડતા. ગચરોમાં ગાય આનંદથી ચર્યા કરે ને દૂધ–ઘી આપે. ગામડાંની આ પ્રકારની બધી અફાટ ઉપજેની શહેરોમાં વ્યવસ્થા થાય. રાજસત્તાને ધર્મ તે પિતાના ટકાવ માટે અને જમીન અને સંરક્ષણના બદલામાં ખેડૂત પાસેથી તેની ઉપજને છઠ્ઠો ભાગ અને બીજા વર્ગો પાસેથી સંરક્ષણના બદલામાં નજેવો કર લેવાને અને એ બધા વર્ગો સુખ, શાંતિ ને સંતોષમાં જીવી શકે એ જેવાને. દુષ્કાળ પ્રસંગે એવા કરમાંથી મુક્તિ અપાય ને જરૂર પડતાં મદદ પણ કરાય.
- ઉપર પ્રમાણે વ્યવસ્થા જળવાઈ રહેતાં કોઈ પણ વર્ગને દુઃખનું કંઈ કારણ ન હોઈ શકે. ને એમ છતાં સૈકાઓના ગાળે કઈ વર્ગ પર બેજે વધારે આવી પડે કે તેનું અણુ વધી જાય તે રાજસત્તા તે ઋણ ચૂકવી આપીને તેમને ઋણમુક્ત બનાવે ને તેમના જીવનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
યાંત્રિક ખેતી પંપે નવેસરથી સુંદર વ્યવસ્થા કરી આપે. વિક્રમ, શાલીવાહને ને શ્રીહર્ષે એ રીતે પ્રજાના ઋણી બનેલા વર્ગોનાં ઋણ ચૂકવી આપેલાં છે. મુસ્લીમ શાસકોએ અનેક પ્રકારના અત્યાચાર કર્યા છતાં ઉપરોક્ત વ્યવસ્થામાં દાખલ કરવાનું વ્યાજબી ન ધાર્યું.
પણ પિતાનું ઐશ્વર્ય વધારવાને હિંદને યભેગું કરવા ઈચ્છતી ગોરી પ્રજાને લાગ્યું કે જે ઉપર પ્રમાણે વ્યવસ્થા ચાલુ રહે તે મુસ્લીમ શાસકેની જેમ પિતે પણ એક નામધારી રાજસત્તા બની રહે. ને પિતાના દેશના ઉદ્યોગો માટે આ દેશને વેપારી પીઠું બનાવવું; પ્રજાને હમેશની નિર્બળ અને ગુલામ બનાવવી; પિતાની સંસ્કૃતિનું ઝેર પાઈ તેને પ્રશંસક, પ્રતિકારહીન ને સેવક બનાવવી; પોતાની રાજસત્તાને અહીં અફર બનાવવી; અને પિતાના દેશના બેફાટ ઐશ્વર્યને આ દેશના લેહીમાંથી સતત પિષણ મળતું રહે એ સ્થિતિનેં કાયમ કરવી એ બધી ઈચ્છાઓ તે અણુપૂરી જ રહી જાય. પરિણામે એણે એ વ્યવસ્થાને ક્રમે ક્રમે તોડી નાંખવાને કાર્યક્રમ હાથ ધર્યો.
એ કાર્યક્રમમાં તેણે સૌથી પહેલાં વણકરને પકડ્યો. ગોરા વેપારીઓએ આ વણકરને નાણાં, દેશી શાહુકારોને બદલે પોતાની પાસેથી લેવાની ને બદલામાં માલ પિતાને જ આપવાની ફરજ પાડી. વણકરોએ આ યોજનામાં સ્વેચ્છાએ સહકાર ન આપતાં ગોરા વેપારીઓ તેમના ઘરોમાં રાત્રે રૂપિયા નંખાવતા ૪ને તેમને ખાતેદાર લેખી તેમને મ પડાવી લેતા. [ આ કાર્યક્રમે પિતાને દાનવી પંજો તે છે કે મુખ્યત્વે બંગાળ અને બિહારમાં જ બતાવ્યો પણ તેની અસર ધીમે ધીમે આખા હિંદ પર થઈ.] આ અંગે વિરોધ કરે એવા સંખ્યાબંધ વણકરોના અંગુઠા કાપી લેવામાં આવ્યા. પરિણામ એ આવ્યું કે ગામડાંઓના ટકાવન વણકરરૂપી એક પાયો તૂટી પડ્યો ને ધીમે ધીમે એ વેપાર પરદેશી કે દેશી મોલેના હાથમાં ચાલ્યો ગયો.
વણકરોના પ્રશ્નના નિકાલ પછી અનેક પરદેશી બનાવટોએ ગ્રામ્ય ઉદ્યોગ સામે હરીફાઈ આદરી ને ગ્રામ્ય-ઉદ્યોગની કિંમત ધીમે ધીમે ઘટવા લાગી. સમય જતાં તે ઉદ્યોગ અદશ્ય થવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે ટકાવનાં ઉપરોક્ત સાધનના હાસથી ખેડૂત અને શાહુકાર બંને એકમેક પર વધુ ને વધુ આધાર રાખતા થયા.
ગૌચરે ધીમે ધીમે ઓછાં થતાં ગયાં; કરે વધતા ગયા ને ચરબીના (વેજીટેબલ) ઘીની હરીફાઈથી શુદ્ધ ઘીની વપરાશ પણ ઘટતી ગઈ. પરિણામે ગોપાલન મધુ ને ઓછું લાભકર્તા નીવડવા લાગ્યું. યાંત્રિક ઘાણીઓ ને યાંત્રિક વાહને બળદ, ઘેડા, ઊંટ વગેરેનાં ઉછેરથી ગામડાંઓને મળતા લાભને પણ પિતાને હસ્તક કરી લીધું. ને જે ગામડાઓ પિતાનાં ઉદ્યોગો, પિતાનો શ્રમ અને પિતાનાં વાહને શહેરને લાભ આપી શહેરમાંથી નાણું મેળવતાં હતાં તે ગામડાઓ અનેક પરદેશી વસ્તુઓ ને વાહનથી આકર્ષાઈ પિતાનું અ૮૫ નાણું પણ બહાર કાઢવા લાગ્યાં. અંતમાં, ગામડાઓમાં, શાહુકાર પક્ષે ધીરધાર અને બિનનફાકારક વ્યાપાર અને ખેડૂત પક્ષે ખેતી અને બિન નફાકારક પશુપાલન એટલા જ વ્યવસાય રહ્યા. પરિણામે શાહુકાર ને ખેડૂત બંનેના ટકાવનો આધાર એકમેક પર આવી રહ્યો. બંને પરસ્પર પ્રત્યે ઘૂરકવા લાગ્યા. ખેડૂત દેણું વધારતે ગયે ને તે પાછું વાળવાની નૈતિક જવાબદારીમાં શિથિલ બનવા લાગ્યો. શાહુકાર ખેડૂતને ચૂસવા લાગ્યો ને તેને કોર્ટમાં ધસડવા લાગે. * * આ હકીક્તનાં વિગતવાર અને સત્તાવાર પ્રમાણે માટે ના–“ભારતમાં જ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫૬ સુવાસ : શ્રાવણ ૧૯૯૬
ગારી પ્રજાને આ ભાવતું હતું. વિશાળ હિંદુની ખેતીમાં પેાતાના વ્યાપારી લાભ સાંકળી દેવાને, અંતમાં તેને કબજે કરવાને અને પરિણામે પ્રજાને નિઃસત્ત્વ બનાવી દેવાને જ તેણે આ તક ઊભી કરી હતી. જો હિંદી પ્રન સુખેથી જીવે એવી તેની ઇચ્છા હૈાત તે મૂડીભક્તોને દબાવીને, ખેડૂતોને ઋણમુક્તિમાં મદદ કરીને અને આ વૈજ્ઞાનિક યુગમાં પણ અનેક સંભવિત વ્યવસાયેા ગામડાંઓમાં ખાલવીને તે ઉપરાક્ત પ્રશ્નને નિકાલ કરી શકત. પણ તેને તેા પોતાના વ્યાપારને વિકસાવવાને, અહીંથી હરણ કરેલી મૂડીને અહીં જ વાવવાને ખેતી અને ગામડાં કબજે કરવાનાં છે અને ગ્રામ્યપ્રાને શહેરામાં હડસેલી મૂકી તેને એકાર, દુઃખી, નિઃસત્વ અને પરસ્પર સામે ઘૂરકતી બનાવીને કચરી નાંખવાની છે. પરિણામે ખેડૂત અને શાહુકાર અંતે પરસ્પરથી છૂટા પડે એ એને રુચતું છે.
આજે ગામડાઓમાં શાહુકાર તે ખેડૂત બંનેની સ્થિતિ ભીષણુ છે. ખેડૂત જો કાઈ એને શાહુકારના પંજામાંથી છેાડાવે તા તે દાનવને જો સ્વીકારવાને પણ તૈયાર છે ને શાહુકાર જો એણે ધીરેલી મૂડીને અર્ધો ભાગ પણ જો કાઈ પાણે! અપાવે તે ગામડાં તજી જવાને તૈયાર છે. પ્રચારના ખળે ઘણી વખત ધારી લેવામાં આવે છે તેમ હિંદુનાં ગામડાંઓમાં ધીરધાર કરનાર વર્ગ ખૂબ પૈસાદાર નથી હેાતા. તેમાંના મેટા ભાગ તા કેટલીક વખતે દેણું કરીને કે વસ્તુઓ વેચીને પોતાને ધંધા ટકાવી રાખે છે. આજે એ બંને વર્ગ બહારની ઉશ્કેરણીથી પરસ્પર પ્રત્યે ખીજવાઈ રહ્યા છે તે એ ખીજ હિદની ખેતી કબજે કરવા ઈચ્છનારાઓને માટે તા સિદ્ધિનું મુખ્ય પગલું છે.
એ સિદ્ધાન્તની ઝાંખી રૂપરેખા સહેજે સમજી શકાય તેવી છે:
શરૂઆતમાં ખેડૂતને રક્ષણુ આપવાના બહાને ગામડાંઓમાંથી શાહુકારાનાં હિતાને નષ્ટ કરવાં. પરિણામે એકાર બનતા એ વર્ગ શહેરને માર્ગે વળે અને ત્યાં ખાજારૂપ બની તે હિંદી પ્રજાના સામુદાયિક અને સાર્વત્રિક નાશમાં હથિયારરૂપ થઇ પડે.
તે પછી ઓછા વ્યાજે નાણાં ધીરવાની લાલચે, ખેતી સુધારવાને ઉપદેશ આપી, ખેડૂતને યાંત્રિક ખેતીના માર્ગે વાળવા. તે એ રીતે હિંદની ખેતીવાડીને પોતાનાં યંત્રો, વિલાયતો બળતણુ તે તૈલી પદાર્થીના વેચાણુનું ને યાંત્રિકાના ટકાવનું બજાર બનાવી દેવું.
—ને સમસ્ત હિંદુસ્તાનના ખેડૂતવર્ગને અમુક વર્ષના ગાળા માટે ઓછા વ્યાજે નાણાં ધીરવાનું શકય બનાવતા માર્ગ પણું અજન્મ છે. ગરીબાઈ અને ઊંચા ભાવાના કારણે હિંદની ધાતુસંપત્તિ, અને સ્થાવર મિલ્કત વિષયક અનેક પ્રકારના કરાના કારણે હિંદની સ્થાવરસંપત્તિ-બંને, વર્ષોથી, રાંકડ મૂડીના રૂપમાં ફેરવાઈ રહ્યાં છે. આ મૂડીનું નિવાસસ્થાન એ ા છે. ટૂંકાણમાં જો રાટલા, કપડાં, ચાલુ વપરાશની હલકી ચીજો ને મૂર્ખ (?) પૂર્વજોના રીતરિવાજોથી જળવાઇ રહેલ ત જેવા ધાતુના અલંકારાને બાદ કરીએ તે। હિંદી પ્રજાની બધી જ સંપત્તિ ધીમે. ધીમે અક્રામાં પ્રવેશેલી છે. પરિણામે એ કાના વ્યાજના - દર ધટતા જ રહ્યા છે તે નજીવા વ્યાજે લીધેલી મૂડી એકા આજે પેાતાના આડતીઆએ દ્વારા ખેડૂતાને સામાન્ય વ્યાજે સહેલાઈથી ધીરી શકે તેમ છે. પણ ખેડૂત જ્યારે પૂરેપૂરા હાથમાં આવી જશે ત્યારે આ યેાજના કંઈક જુદુંજ સ્વરૂપ દાખવશે.
વર્ષો પૂર્વે હિંદને વધારાના પરદેશી માલથી લાદી દેવાને તે હિંદનું ધન ખેંચી લેવાને હૂંડિયામણુના દર ધટાડાયલા. હવે ગેરી પ્રજાએ સમજી ગઈ છે કે હિંદમાં ખેંચવા જેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
યાંત્રિક ખેતી - ૧૫૭ ધન લગભગ આવી રહ્યું છે. પરિણામે તેમને હવે એ ખેંચેલું નાણું સારું વ્યાજ મળી શકે એ સ્થિતિમાં અહીં ધીરવું છે. પણ જો ટૂંડિયામણના દર ઘટાડવામાં આવે તે નાણું હિંદમાં પ્રવેશતાં જ સવાયું બની જાય. તે અંગે દરના ઘટાડાની માગણીને વહેતી મૂકી દેવાણી છે. જ્યારે ખેડૂત હાથમાં આવી ગયો હશે, તક અનુકૂળ બની હશે ત્યારે ઉપરોક્ત માગણીને માન આપવાના બહાને હૂંડિયામણના દર ઘટાડી દેવાશે. પરિણામે પરદેશી મૂડી હિદમાં ધસી આવી હિંદી બેંકને કબજે લેશે. હિંદી પ્રજા પાસે તે વખતે બેંકમાં મૂકવા જેટલી મૂડી હશે જ નહિ એટલે પરદેશીઓનું હિત જાળવવાને બેકના વ્યાજના દર ઊંચા ચડી જશે. તે પ્રસંગે ખેડૂતોને ઓછા વ્યાજે મળતાં નાણું અટકી જશે. અને તે અને તેની જમીન બંને પરદેશી મૂડીદારના કબજામાં ચાલ્યાં જશે, યાંત્રિક ખેતી સાર્વત્રિક બનશે. ' ધીમે ધીમે યાંત્રિક ખેતી ખેડૂતવર્ગના મોટા ભાગને બેકાર બનાવશે. એ બેકાર વર્ગ મજૂરીમાં એવી હરીફાઈ કરશે કે ગોરા મૂડીદાર, જેમ આજે તેઓ બાર બાર રૂપિયે મેટ્રિક થયેલા કારકુનો મેળવે છે તેમ, રોટલાના ટુકડાના બદલામાં જ મજૂર મેળવી શકશે. ને હિંદી પ્રજાની દશા ધીમે ધીમે ગુલામ કરતાં પણ બદતર બની જશે.
યાંત્રિક ખેતીનાં ઉપરોક્ત પરિણામ સમજનાર વર્ગ પણ કેટલીક વખતે તો મૈન સેવે છે. તે એમ માને છે કે આ વિશાળ હિંદમાં એ યોજના સફળ થવાની જ નથી. ને એવા વર્ગની એ માન્યતા પણ યાંત્રિક ખેતી-પ્રચારકોને તે મદદકર્તા જ થઈ પડે છે. પણ એ વર્ગ જે આંકડાઓ પ્રત્યે નજર દોડાવે તે તેની આંખ તરત જ ખૂલી જશે. ' 'હિંદમાં વધુમાં વધુ જીવદયાપ્રેમી પ્રદેશ ગુજરાત છે ને યાંત્રિક ખેતીથી ગૌચર, બીડે અને ખેતી વિષયક પશુપાલન અસંભવિત થઈ જવાનાં તે તે તેવી ખેતીના પ્રચારકે પણ કબૂલે છે. આમ છતાં ગુજરાતને મોટો ભાગ જેમાં સમાઈ જાય છે એવા વડોદરારાજ્યના જ આંકડા જો અવકીએ તેમ જણાય છે કે ૧૯૩૭-૩૮ ના વર્ષમાં તે રાજ્યમાં ૫૯૫ વીધાં જમીન, ૧૯૩૮-૩૮ ના વર્ષમાં ૧૮૬૫-૯ વીઘાં જમીન ને ૧૯૩૯-૪૦ના વર્ષમાં ૩૦૮૫-૬ વીઘાં જમીન ટ્રેકટરથી ખેડવામાં આવી છે. અને છેલ્લા વર્ષમાં, યુદ્ધના કારણે, ટ્રેકટર, વિલાયતી બળતણ ને પરદેશી તૈલી પદાર્થો વગેરેના ભાવો જે ચડી ન ગયા હોત તો તે વર્ષને આંકડે છે તે કરતાં પણ મેટ હેત.
ખેડૂત ને શાહુકાર વચ્ચેની તકરાર અને પશુધન પ્રત્યેના અમાનુર્ષિક વર્તનના પ્રસંગે તે વધી જ રહ્યા છે. હિંદુ ખેડૂતો હજી પશુધનના નાશથી કંઈક કરે છે. પણ પિતાની હદનાં ગૌચરે અને બીડોને પશુઓના ઉપયોગ સામે બંધ કરવામાં અહિંદુ ખેડૂત મહત્ત્વને ફાળે નોંધાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના હારીજ-રાધનપુર વગેરે પ્રદેશોમાં તાજેતરમાં બની ગયેલા ને બનતા કેટલાક બના પ્રત્યે નજર દોડાવીએ તે તે હકીકતને ખ્યાલ આવી શકે છે.
. આ સ્થિતિમાં ને આ ઝડપે વિકાસ સાધતી યાંત્રિક ખેતીના ગુણદોષ પ્રજાએ ત્વરાએ વિચારી લેવા ઘટે છે.
| લેવા ઘટે છે.
* અમેરિકા જેવા સ્વતંત્ર દેશમાં પણ બેંકોએ ખેડૂતને કેવો ગુલામ બનાવી મૂકયો છે, તેને આબેહુબ ચિત્ર તાજેતરની જગવિખ્યાત નવલકથા Grapes of Wrath માં દેરવામાં આવ્યું છે. ખેડૂતને બચાવવા માટે સરકારને અનેક પ્રયાસો છતાં તે સ્વતંત્ર દેશમાં આ સ્થિતિ છે તે અહીં તે ખેડતની, પરદેશીઓના હાથે, શી દશા સંભવી શકે તે તો કલ્પનાની પણ બહારનો વિષય ગણાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
જીવન ઝરણ
प्रमा | મગધપતિ શ્રેણીકના બગીચામાંથી એક ચંડાળે એક સમયે, પિતાની અપૂર્વ વિદ્યાના બળે, કેટલીક કરી ચોરી. એ અંગે ચોરની ધરપકડ કરવામાં આવી. પણ તેને સજા કરતાં પહેલાં શ્રેણીકમાં તેની પાસેથી એ વિદ્યા શીખી લેવાને તલસાટ જાગે.
શ્રેણીક ચંડાળ પાસેથી વિદ્યા શીખવા લાગે, પણ કેમે કરતાં તે તેને ગળે ન ઊતરી. એ પ્રસંગે તેના બુદ્ધિમાન યુવરાજ ને મહામંત્રી અભયકુમારે કહ્યું, “રાજન, આપ સિંહાસને બેસે, ને ચંડાળ ભેય પર બેસી આપને વિદ્યા શીખવે એ વિદ્યા આપને ન સમજાઈ શકે. વિદ્યા જે ખરેખર શીખવી જ હેય તો ચંડાળને આસને બેસાડી આપે ભય પર બેસવું ઘટે.’
શ્રેણકે એ સલાહને અમલ કરતાં જ વિઘા તેને ગળે ઊતરી ગઈ. ને અન્તમાં અભયકુમારે ગુરુ બનેલા ચોરને રાજા પાસે ક્ષમા અપાવી.
રાજા ઓસ્વાલ્ડ એક સમયે જમવાને બેઠે હતો. તેની સમક્ષ જુદી જુદી વાનીઓથી ભરેલા, ને હીરા-મોતીથી જડેલા સેનાના થાળ પાડ્યા હતા. પણ તે તે વાનીઓમાંથી એકાદને પણ સ્પર્શે તે પહેલાં તેણે રાજમહેલના બારણેથી આવતો સામુદાયિક અવાજ સાંભળ્યો. અનુચરોને તેણે તે અવાજનું કારણ પૂછ્યું.
નામદાર,” અનુચરે આગળ આવી કહ્યું, “એ તે ભિખારીઓનું એક ટોળું એકત્ર થઈ ભીખ માગવા આવ્યું છે. ને આપણું સૈનિકે એને મારી હઠાવે છે.”
શું?” એ સ્વાહડ આસન પરથી ઊઠી જતાં ગમ્યું, “મારાં પ્રજાજનોને ભૂખ્યાં રાખીને મારે જમવાનું છે?” ને એકાદ ક્ષણ થોભી તેણે ઉમેર્યું, “બીજા અનાજની સાથેસાથ આ થાળાઓ પણ એમને વહેંચી આપો.”
અનુચરો રાજવીની આજ્ઞાને અનુસર્યા ને થાળમાંની અદ્દભૂત વાનીઓ ભિખારીઓને વહેચી આપી તેઓ ખાલી થાળ લઈ પાછા ફર્યા.
થાળ પાછા કેમ લાવ્યા ?” રાજાએ પૂછયું.
ને અનુચર એ પ્રશ્નનો આશય સમજી શકે તે પહેલાં જ રાજા બે, “જાઓ, એ થાળાઓના કકડા કરી મારાં ગરીબ પ્રજાજનોને વહેંચી આપે. ને મારે ભજન પણ મારાં પ્રજાજનેના જેવા જ સાદા થાળમાં લાવજે.”
એક માતાએ નાનપણથી જ પિતાના પુત્રને સત્યને મંત્ર શીખવે. એ પુત્ર કંઈક મેટ થતાં તેને બહારગામ જવાનું થયું. માતાએ તેને, સંકટમાં ઉપયોગી થઈ પડશે એમ માની, ચાળીશ સોનામહોર આપી. પણ તે ચોરાઈ ન જાય તે માટે તેણે તે પુત્રની બંડીના અંદરના ભાગમાં સીવી લીધી; ને પુત્રને તેણે એક સંધ સાથે રવાના કર્યો. • રસ્તે તે સંઘ લૂંટાયે. સંઘની દરેકે દરેક વ્યક્તિની ઝડતી લઈ તેની પાસે જે કંઈ હોય તે ગૂંટવી લેવાયું. તેમાં પૂર્વોક્ત કુમારની પણ ઝડતી લેવામાં આવી. પણ ચરબી નજર સોનામહોરે ન ચડી. ને તેમણે તેને જવા દીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
જીવન ઝરણ-૧૫ પણ મારી બંડીના અંદરવા ભાગમાં સેનામહોરે રહી જાય છે તે?” કુમાર ઝડતી લેનારને કહ્યું. ' ચેર આશ્ચર્ય પામ્યો. તે એ કુમારને પિતાના સરદાર સમીપ લઈ ગયા. સરદારે સોનામહેરો અવલેતાં કહ્યું, “સામાન્ય માનવી તે આવા સંગમાં પિતાને માલ છુપાવવા મથે. તેને બદલે તું છુપાવેલને પણ ખુલ્લો કરે છે!”
- “મારી માતાએ મને સત્યને ન છુપાવવાનું શીખવ્યું છે.” કુમાર દઢતાપૂર્વક બેલો, અને હું એને વફાદાર છું.”
“ શાબાશ” સરદારે કુમારને તેની સેનામહેરો સાથે જવા દીધો,
–પણ પછી તે પોતે પણ વિચારમાં પડયો કે, “જે એક બાળક પિતાની માતાને વફાદાર રહી શકે તો હું શું ઇશ્વરને પણ વફાદાર ન રહી શકું ?”
–ને તેણે તરતજ સંઘને તેને માલ પાછો સોંપી સહીસલામતીપૂર્વક જવા દીધે, .
પિતાની માળામાંથી એક મતી ગૂમ થતાં એક રમણ ઝવેરીને ત્યાં તે માળા સમરાવવાને ગઈ.
ઝવેરીએ ખૂટતું મોતી ઉમેરીને માળા ફરી બાંધી આપવાના પાંચ હજાર રૂપિયા માગ્યા.
“હૈ !” રમણીએ ચમકીને પૂછ્યું, “પણ આખી માળા જ હું રૂપિયા પચાશમાં લઇ ગઈ છું તે.”
હા બહેન,” ઝવેરીએ કંઈક ખિન્ન વદને કહ્યું, “આપે બનાવટી મોતીની માળા માગેલી છે તેની કિંમત આપને રૂપિયા પચાસ જણવાયેલી. પણ નેકરે ભૂલથી આપને બનાવટીને બદલે સાચાં ખેતીની માળા આપી દીધી. તેની ખરી કિંમત રૂપિયા સવા લાખની છે.”
એ નેકરનું તમે શું કર્યું?” રમણએ કંઈક વિસ્મયપૂર્વક પૂછયું.
“અમને એની પ્રામાણિકતા પર વિશ્વાસ હતો.” ઝવેરીએ કહ્યું, “એટલે એને કેટમાં ઘસડવાનું અમને ઉચિત ન જણાયું. પણ એ ભુલકણે માણસ ફરી નુકશાન ન કરી બેસે તે ખાતર અમે તેને નોકરી પરથી દૂર કર્યો છે.”
ઠીક.” રમણીએ હસીને કહ્યું, “હું કેઈની ગફલતને લાભ લેવા નથી ઈચ્છતી. ને સાચાં મોતીની હું ભૂખી પણ નથી. તમે તમારી આ માળા પાછી લે. ને બદલામાં મારી એક ઈચ્છા સંતે.”
શી?” હર્ષથી ઊભરાતા અંતરે ઝવેરીએ પૂછ્યું. “મારા કારણે બરતરફ બનેલા નોકરને પાછો રાખી લે.”
ઝવેરીએ રમણીની ઈચ્છા સંતોષી, એટલું જ નહિ, એ રમણીની મહાનુભાવતાની સ્મૃતિ જાળવવાને તેને તેણે સાચાં મોતીનું એક લેકીટ ભેટ મેકલાવ્યું.
પરમાર રાજવી કીર્તિરાજની પુત્રી કામલતાએ એક પ્રસંગે બાલરમતમાં “કૂલે, નામે એક ગોવાળિયાને ધણી ક૯પી લીધો. સમય જતાં તે યુવતી બની પણ તે રમતમાં પણ એક પુરુષને પતિ માની લીધું છે તે તે ન વીસરી. જ્યારે તેના પિતાએ તેને માટે વર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૬ સુવાસ : શ્રાવણ ૧૯૯૬ શોધવાને રાજકુમારો પર નજર દોડાવવા માંડી ત્યારે તે બેલી કે, “ભલે રમતમાં, પણ જે પુરુષને માટે મારા મુખમાંથી “પતિ” શબ્દ નીકળી ગયો છે તે જ મારા હાથને. અધિકારી થઈ શકે.' ને તેમ ન બને તે ગોવાળિયાને મનથી પતિ લેખી તેણે આજીવન બ્રહ્મચારિણી રહેવાનું નિધાર્યું.
કીર્તિરાજ પુત્રીની મહત્તાને તરત પારખી ગયો. ને લોકનીતિને બાજુએ મૂકી તેણે અણુધડ ગોવાળિયાને પોતાની કુંવરી પરણાવી.
પતિ ગોવાળિયો, છતાં કામલતાના સતીત્વ પ્રભાવે એવા પુત્રને જન્મ આપ્યો કે જે સમય જતાં કચ્છને રાજા બન્યો. તેણે એકવીશ વખત ગૂર્જરપતિ મૂળરાજને ઉપરાઉપરી હાર ખવરાવી.
પણ છેલા યુદ્ધમાં મૂળરાજની અફાટ સેનાએ તેને એક નાનકડા કિલ્લામાં ઘેરી લીધું. લાખો તરતજ કિલ્લાની બહાર આવ્યો ને તેને મૂળરાજ સાથે કંઠયુદ્ધ થયું. ત્રણ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધને માતા કામલતા કિલ્લામાંથી પ્રેમભરી નજરે જોઈ રહી. છેલ્લે દિવસે મૂળરાજે લાખાને મારી નાખ્યો ને કામલતા શત્રુના એ શૌર્યને પણ એટલી જ શાંતિથી નિહાળી રહી. - પણ મૂળરાજે ગર્વમાં આવી જ્યારે ભૂમિ પર પડેલા લાખાની દાઢીને મશ્કરીમાં પગ અડાડયો ત્યારે તે દસ્ય અવકી રહેલી કામલતા બેલીઃ
યુદ્ધનીતિનો ભંગ કરી, ભૂમિ પર પડેલા મારા વીર પુત્રના શબનું અપમાન કરનાર ઓ રાજા, તને અને તારા વંશને કઢને રોગ નડજો.” છે ને તે પછી ગુજરાતને એકેએક સેલંકી રાજા અંત સમયે એ રોગને ભોગ બનેલ છે.
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને એક સમયે શિક્ષણ સમિતિમાં એક ગેરા સાથીદાર સાથે કામ કરવાને પ્રસંગ આવ્યો. તે અંગે તેઓ એક વખતે તે સાથીદારને મળવાને તેને ઘેર ગયા. તે સમયે ગોરા સાહેબ ટેબલ પર પગ લંબાવી ખુરશીમાં પડયા પડયા સીગારેટ ફૂંકતા હતા. તેમણે ડોકું નમાવી ઈશ્વરચન્દ્રને પાસેની ખુરશીમાં બેસવાની આંખથી ઈશારત કરી.
ઇશ્વરચન્દ્ર એ પ્રસંગે અપમાનને ગળી ગયા ને તેમણે ગોરા સાહેબને પિતાને ત્યાં પધારવાનું વળતું આમંત્રણ આપ્યું. ' બીજે દિવસે ગોરા સાહેબ ઇશ્વરચન્દ્રને ઘેર ગયા. ઈશ્વરચન્દ્ર તે વખતે માથે પાઘડી લગાવી ટેબલ પર પગ લંબાવીખુરશીમાં પડ્યા પડ્યા હો કે ગડગડાવતા હતા. તેમણે હેકાની નળીને મેંમાં જ રાખી સાહેબને પાસેની ખુરશીમાં બેસવાની આંખથી ઇશારત કરી.
સાહેબ રાતાપીળા બનીને ચાલ્યા ગયા ને ઉપરી અધિકારી સમક્ષ તેમણે ફરિયાદ કરી. તે અંગે અધિકારીએ ઇશ્વરચન્દ્ર પાસે માનપૂર્વક ખુલાસો માગતાં. ઈશ્વરચન્ટે પૂર્વોક્ત હકીકત જણાવી કહ્યું, “અમારે ત્યાં–આર્ય પ્રજામાં તે એવો રિવાજ છે કે ઘેર અતિથિ આવે ત્યારે ઊભા થઈ તેનું સન્માન કરવું. પણ ગોરા સાહેબે ટેબલ પર પગ લંબાવી મને જે સુંદર આવકાર આપ્યો તે જોતાં મને લાગ્યું કે ગોરી સભ્યતાને આ પણ કઈક વિશિષ્ટ પ્રકાર હશે. એટલે મેં પણ એનું અનુકરણ કર્યું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
જીવન ઝરણું ૧૬૧ રેસીડન્ટ રાઈસને જ્યારે ગુપ્ત સમાચાર મળ્યા કે મૂળુ માણેક નામે બહારવટિયે, પિતાના કેટલાક સાથીદારો સાથે, રાઘડા ગામમાં રાતવાસો રહ્યો છે ત્યારે તે પોતાના એક અંગ્રેજ સાથીદાર ને બલુચોની વિશાળ સેના સાથે તે ગામમાં જઈ પહોંચ્યું. તેણે તેક્ષિણ ગામને સળગાવી મૂકવાનો પ્રયાસ તે કર્યો પણ તેમાં નિષ્ફળ નીવડવાથી તેની સેનાએ ગામને ઘેરી લીધું ને સાહેબ પિતાના તબુમાં સિધાવ્યા.
રાત્રે બહારવટિયા દુશ્મન-સેનાને વીંધીને ચાલી નીકળ્યા, પહેરેગીરેએ જ્યારે અધિકારીઓને આ સમાચાર પહોંચાડ્યા ત્યારે ઉત્તર મળ્યો કે “સ્વપ્ન આવ્યું હશે. આવી ટાઢમાં બહાર કેઈ ન નીકળી શકે.”
સવારે એ સેનાએ ગામ લુંટયું, ગામની અબળાઓની આબરૂ લૂંટી. ને એક સુંદર અહેવાલ તૈયાર કર્યો કે, “તે કેટલી અપૂર્વ બહાદુરીપૂર્વક બહારવટિયાઓને નસાડી મૂક્યા છે.”
ઈરાનના શહેનશાહ મહાન સાયરસે જ્યારે કાશ્વર ઉપર ચડાઈ કરી ત્યારે તેની અજયે સેના સામે ત્યાં રાજા એમસ હારી ગયો, ને કેદ પકડાય. પણ એ પ્રસંગે એમસની રાણી સ્પારેશ્રા યુદ્ધને મોખરે આવી. તેણે ભાગતા સૈન્યને એકત્ર કર્યું ને અપૂર્વ વીરતાપૂર્વક સાઈરસની સેનાને પાછી પાડી એટલું જ નહિ પણ સાઈરસના સંખ્યાબંધ અમલદારેને તેણે કેદ કર્યા. સાઈરસે જ્યારે એ અમલદારોની મુક્તિ માર્ગ પૂછાવ્યા ત્યારે સ્પારેશાએ કહાવ્યું, “મારા પતિની મુક્તિ ને મારા દેશનું સ્વાતંત્ર્ય.”
X
ચિતોડના રાણાએ એક પ્રસંગે આવેશમાં આવી પ્રતિજ્ઞા લીધી કે “બુન્દીનો ગઢ તોડયા પહેલાં અન્નજળ હરામ છે.” - મંત્રીઓ ગભરાયા. રણકુશળ હાડા રજપૂતાના હાથમાંથી એ ગઢ ઝૂંટવતાં કે એને ડિતાં વર્ષો વીતી જાય ને ત્યાં સુધીમાં તે પ્રતિજ્ઞાબદ્ધ રાજવી જીવન ગુમાવી બેસે.."
ને તેમણે એક યુક્તિ અજમાવી. ચિત્તોડની હદમાં જ તેમણે રાતોરાત બુન્દીના જે જ એક નકલી ગઢ બનાવી દીધું. ને એ ગઢ તેડવાથી પ્રતિજ્ઞા જળવાઈ શકે છે એવું તેમણે ચિત્તોડપતિના મન પર ઠસાવ્યું. ને ચિત્તોડપતિ એ ગઢ તેડવા ચાલ્યા.
એ સમયે ચિત્તોડમાં કુમ્ભ નામે એક હાડો રજપૂત રહેતા હતા. તેને આ નકલી ગઢની રમતમાં પણ હાડાઓનું અપમાન જણાયું. ને તે ચિત્તોડપતિ ને તેની વિશાળ સેના સામે એ નકલી ગઢનું સંરક્ષણ કરવાને એકલે જઈ ઊભે. ચિત્તોડપતિ પિતે બનાવરાવેલા. નકલી ગઢને પણ એ વીરના રક્તથી રંગ્યાં પહેલાં તે ન જ તેડી શકયા. :
x
ઈગ્લાંડના મહામંત્રી રોબર્ટ વેલપેલે બીજા મંત્રીઓ સંબંધી રાજા ત્રીજા જ સમક્ષ કેટલીક ફરિયાદ કરી. ને રાજાએ તેને લગતા બધા અહેવાલ જેવાને માગ્યા.
મહામંત્રી રાજાની આ વલણથી ગભરાઈ ઊઠયા. પણ તેમના રાણા ભાઈએ તેમને શિખામણ આપી કે, “ગભરાવાની જરૂર નથી. રાજા માગે છે કરતાં અનેકગણું અહેવાલે તેને બતાવવાની ગોઠવણ કરે.”
બીજે દિવસે સવારમાં, કાગળના થેકડાથી ભરેલી એક ગાડી રાજ મહેલ પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
અક્કલને ઉપયોગ
વેણીલાલ બૂચ
કેઈ કાંઇ વગર વિચાર્યું કે મૂર્ખાઇભર્યું કામ કરે ત્યારે એમ કહેવાય છે કે, “એની પરીમાં મગજ જ કયાં છે, એ અક્કલને ઈસ્કોતરે છે પરંતુ ચાવી ગીરે મૂકી છે, એને ઉપલે માળ ખાલી છે, એ ભેજાગેપ છે.'
ખરી હકીકત એ છે કે દરેક માણસના માથાના સહુથી ઉપલા ભાગમાં પરી નીચે મગજ અગર તો જેને ભેજું કહેવામાં આવે છે તે હોય છે ખરું પરંતુ તેનો ઉપયોગ કેમ કરો તે આવડત નથી હોતી. - કોઈ બે—પાંચ મિત્રો એકઠા મળી કાંઈ ચર્ચા કરતા હોય તેમાં કોઈ મિત્ર એકાદ ભૂલભરેલું વિધાન રજૂ કરે તે બીજો કોઈ ટીખળી મિત્ર કહેશે, “ભાઈ જરા બદામનું સેવન કરો તે સારૂં. શીર્ષાસન કરતાં શીખો.”
જે માણસની બુદ્ધિ ખીલેલી નથી હોતી, જેને માનસિક વિકાસ ઓછો થયો હોય છે તેનાથી કોઈ ઉપયોગી કાર્યો થઈ શકતાં નથી. બુદ્ધિ વગરને માણસ સંઢ વગરના વહાણ જેવો હોય છે. તે ગમે ત્યાં ઢસડાઈ જાય છે, કયાંય ટકી શકતા નથી, અથડાય છે, કુટાય છે, અને ભાગીને ભૂકો થઈ જાય છે.
માણસની બુદ્ધિશક્તિને–અક્કલને ઉપયોગ કેમ કરે એ પણ શીખવું જોઈએ. જેમ સાઈકલ ઉપર બેસતાં કે ઘોડેસ્વારી કરતાં શીખવા માટે શેડી ટેવ પાડવી પડે છે અને ટેવાઈ જતાં સાઇકલ કે ઘોડા ઉપર બરાબર કાબૂ આવી જાય છે, તેમ જીવનનાં દરેક ક્ષેત્રમાં અક્કલને યે ઉપયોગ કરવા ટેવાઈ ગયેલે માણસ કયાંય ખત્તા ખાતા નથી, પરંતુ તે આગળને આગળ પ્રગતિ કરે જાય છે.
શરીરને વ્યવસ્થિત રીતે કામ કરવાની ટેવ પાડવી જોઈએ તેમ મગજને પણ વ્યવસ્થિતપણે વિચાર કરવાની ટેવ પાડવી જોઈએ. આ ટેવ એટલે જ કસરત. જેમ શરીરવિકાસ માટે શારિરીક વ્યાયામ હોય છે તેમ માનસિક વિકાસ માટે માનસિક વ્યાયામ હેાય છે.
* કેટલાંક માણસના મગજમાં અનેક જાતના વિચારો અને માહિતીઓ ઠાંસીઠાંસીને ભરી હોય છે પરંતુ વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરવાની ટેવ ન પાડેલી હોવાથી તેના
આવીને થોભી. ને લપલે તે ગાડીમાંથી ઊતરી રાજા સમક્ષ જતાં કહ્યું, “આપે મંગાવેલા અહેવાલની એક ગાડી હું સાથે જ લેતો આવ્યો છું. ને બીજી પાંચ પાછળ આવી રહી છે.”
રાજ વલપલની ગાડીમાં પાકેલા ચેક જતાં તે તપાસી જોવાની કલ્પનાથી જ ગભરાઈ ઊઠયો ને બોલ્યો, “હમણાં એ બધું મુલતવી રાખે.”
રાજભાષામાં “મુલતવી રાખો' એ શબ્દનો અર્થ શો થાય છે તે વોલપેલ સારી રીતે જાણતો હતો, એટલે તેણે ગાડીઓમાં ભરેલા રદ્દી કાગળિયા ગટરને રસ્તે વળાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
અક્કલના ઉપયોગ .. ૧૬૩
જ્ઞાનનેા કરો। ઉપયાગ થતા નથી. કેટલીક વાર કાઈ કરાને ‘ ભણ્યા પણ ગણ્યા નહિ ’ એમ કહેવામાં આવે છે. આવા છેાકરાએ આ કાટીમાં આવે. તેમના મગજમાં પુસ્તકીયું જ્ઞાન ઠાંસીઠાંસીને ભર્યું હેાય છે પરન્તુ જીવનમાં તેને ઉપયાગ કરતાં નથી આવડતું.
કેટલું ભણ્યા એ બહુ મહત્ત્વનું નથી પરન્તુ ખરૂં મહત્ત્વનું તે છે ભણીને વિચાર કરવાની શક્તિ કેટલી વધી તે. શાળામાં જે કાંઇ અભ્યાસ થાય છે, જે કાંઈ નવું નવું જ્ઞાન મળે છે તે બધું જીવન કેમ સારી રીતે—સફળતાથી અને સરળતાથી—વી શકાય તેને વિચાર કરવાની માત્ર સામગ્રીરૂપજ હાય છે.
માનસિક વિકાસ—બૌદ્ધિક વિકાસ સાધવામાં ખાસ કરીને અવલેાકનશક્તિની સહુથી પહેલી જરૂર છે. દરેક માણસને એ આંખા હોય છે અને સહુ જોઇ શકે છે. પણ જોવાજોવામાં ફેર હેાય છે. આપણે સામે પડેલી વસ્તુ ફક્ત જોઈ એ જ છીએ કે અવલેાકીએ પણુ છીએ, એના ઉપરથી એ વસ્તુની આછી કે ઘેરી છાપ આપણા મગજમાં પડે છે.
એકાદ વૃક્ષ તરફ જોતાં તેમાં લીલા રંગની આછી ઘેરી કેટલી ાતની ઝાંઈ દેખાય છે, સવારે કાઇ બાગ-બગીચામાં ફરવા નીકળતાં ત્યાં કેટલી જાતનાં પંખીઓને જુદા જુદા અવાજ સંભળાય છે, એને ખ્યાલ આવે છે ખરા? આનું નામ અવલાકન. કાઈ દૃશ્ય જોયું અગર કાઈ વિવિધ પ્રકારના અવાજો સાંભળ્યા તે તેની નાની મોટી વિગત ભરેલી સ્પષ્ટ છાપ મગજમાં જડાઈ જવી જોઈ એ.
આપણે કાઈ કલારસિક મિત્રને ઘેર ગયા હાઈ એ ત્યાં મેજ ઉપર સુંદર અને આકર્ષક રીતે પુસ્તક અને અન્ય સાધને ગેાઠવ્યાં હેાય તે આપણને ગમે ખરાં પરન્તુ આપણે ઘેર જઈને મેજ ઉપર આપણાં પુસ્તકા અને સાધને એવી રીતે ગાઢવી શકતા નથી. પરન્તુ જો બરાબર અવલેાકન ર્યું હોય તેા તમામ ગાઠવણુ મગજમાં ઠસી જાય છે, અને પછી તે પ્રમાણે વિચારપૂર્વક આપણે ઘેર પણ એવી જ વ્યવસ્થા કરી શકીએ છીએ. અવલેાકનશક્તિની સાથેાસાથે રસવૃત્તિ પશુ હાવી જોઈએ. જેને જે વિષયમાં રસ હૈાય તે તરફ તેની દૃષ્ટિ વધુ વળે છે. માણુસ કાઈ દૃશ્યનું અવલાકન કરે પરન્તુ જો દૃશ્ય જે વિષયને લગતું હેાય તેમાં જો રસ હાય તાજ એ જ વિષયને લગતું ખીજે કયાંય ફરીથી કાંઇ વાંચવામાં કે જોવામાં આવે કે તુરત પહેલાંની છાપ તાજી થાય છે. આથી માનસિક વિકાસ સાધવા માટે અવલેાકનક્તિ પછી રસવૃત્તિ જિજ્ઞાસાવૃત્તિ કેળવવી જોઈ એ અને જેમ વધુ વિષયેા પ્રત્યે રસ કેળવાશે તેમ તેમ જ્ઞાન પણ વિશાળ અને ઊઁડુ ખનશે, અને એ જ્ઞાનના ઉપચેાગ કરતાં જીવનમાં કાઇ પણ ક્ષેત્રમાં પાછા પડવાપણું નહિ રહે.
ક્રાઇ પણ વિષય ગમે તેવા શુષ્ક હાય તાપણું તેને વિષે વધુ ને વધુ જાણવા પ્રયત્ન કરવાથી આપે।આપ રસ ઉત્પન્ન થાય છે. નવલકથાનું એકાદ પુસ્તક જોતાં કદાચ વાંચવાનું મન ન થાય, એકાદ એ પ્રકરણ વાંચવાથી પણ તે પૂરી કરવાની ખૂંચ્છા ન થાય પરંતુ વધુ બે ત્રણ પ્રકરણ વાંચતાં-વાર્તાને વિકાસ થતાં તેમાં કાંઇક રસ પડવા લાગે છે. પછી વધુ આગળ વાંચતાં–વાર્તા વધુ ખીલતાં તેમાં એવા તેા રસ પડવા લાગે છે કે એનું વાચન પડતું મૂકવું ગમતું નથી. અને જ્યારે વાર્તાના અંત આવે છે ત્યારે લેખકે લેખાવી હાત તા સારૂં હતું એમ મનમાં થાય છે.
વાર્તા હજી વધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૬૪ - સુવાસ : શ્રાવણ ૧૯૯૬ • સામાન્ય રીતે જંગલિયાત રાનીપરજ કેમ વિષે જાણવાનું આપણને મન નથી થતું; એવી જંગલી કોમ વિષે જાણીને શું કરવું છે એવો પણ વિચાર આવે. પરંતુ રાનીપરજ કોમના રીતરિવાજ, તેમનાં ઝુંપડાંની બાંધણી, રહેણીકરણી, સંગીત, નૃત્ય, ઓજારો, ભાષા વગેરે વિષે થોડું જ|તાં આપોઆપ તેને વિષે વધુ જાણવાનું મન થાય છે. અને એકવાર તેમાં રસ પડતાં દેશમાં રાનીપરજ કેમ કયાં કયાં વસે છેછૂટી-છવાઈ વસે છે કે દેશના જુદા જુદા ભાગમાં અમુક રીતે સંકળાયેલી રહે છે તે જાણવાની જિજ્ઞાસા થાય છે અને પછી તે જુદી જુદી રાનીપરજ કેમના જીવનની સરખામણી કરવાની પણ ઈચ્છા થાય છે અને આ રીતે આ વિષયને લગતું વધુ ને વધુ જાણવા પ્રયત્ન થતાં જિજ્ઞાસાવૃત્તિ પણ વધતી જ જાય છે.
માનસિક વિકાસ માટે અવલોકનશક્તિ, જિજ્ઞાસાવૃત્તિ અને પછી ક્રિયાશક્તિ જરૂરી છે. કોઈ વિષય આપણને ગમી ગયા પરંતુ એને ઊંડો અભ્યાસ ન કરીએ તો એ વિય ભુલાઈ જવાને. સુતારને સુતારી કામ કરતે જોઈને સુતારકામ તરફ મન વળે છતાં જાતે સુતારી ઓજારો પકડીને તેને ઉપયોગ કર્યા વગર સુતારી કામ આવડી જતું નથી.
આ રીતે અવકન, જિજ્ઞાસા અને જાતમહેનત પછી બીજી માનસિક ક્રિયાઓ આપોઆપ થવા લાગે છે. આ માનસિક ક્રિયાઓ એટલે સ્મરણ, સરખામણી, અને પૃથક્કરણ, ગ્રહણ અને નિર્ણય.
આપણે એકાદ છાજલી બનાવી ભીંતમાં ખોવી હોય તે તેને લગતો વિચાર આવતાં એ કામને અંગે પાટિયું, ખીલી, કરવત, ગીરમીટ, હાડી, ર વગેરેની જરૂર પડશે એ ખ્યાલ આવે છે. આ બધી સાધન-સામગ્રી આપણી પાસે હોય તે પણ તેને ઉપયોગ કરતાં ન આવડતું હોય તો સુતારની કે સુતારી કામ જાણનારની મદદ લેવાની જરૂર જણાશે. પાટિયું ઘરમાં છે કે નહિ, નાનું છે કે મેટું, જરૂરી લંબાઈનું પાટિયું ન હોય તે બે નાનાં પાટિયાંને સાંધી શકાશે કે કેમ અને તે કઈ રીતે સાંધી શકાશે અને વિચાર આવશે. જો કેઇને સુતારી કામ કરતાં બરાબર કાળજીપૂર્વક જોયેલ હશે તે પાટિયું કયાંથી કાપવું, ક્યાં કાણું પાડવાં, બે પાટિયાં કેમ જોડવાં, કેવી રીતે સરખે માપે ટેકા મૂકવા વગેરેને સ્પષ્ટ ખ્યાલ આવશે. અને પછી તેને અમલ થશે.
' આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલાક છોકરાઓ મુશ્કેલ કેયડાઓ બીજાઓ કરતાં ઘણી સહેલાઇથી ઉકેલી શકે છે. બીજાએ આપેલી સૂચના બરાબર ખ્યાલમાં રાખે છે. કોઈ યંત્ર બગડી ગયું હોય તે તેમાં કયાં ખેટકે થયો છે તે નક્કી કહી શકે છે. અટકી પડેલાં યંત્રની ખામી શોધી કાઢવી અને મુશ્કેલ કેયડાઓ ઉકેલવા બંને એક જ જાતની ક્રિયાઓ છે. જે આ જીતનાં કામ જલદીથી અને સહેલાઈથી કરી શકે અને જેને તેવાં કામ કરવાનું ઘણું ગમે છે તેને બુદ્ધિને સારે ઉપયોગ કરતાં આવડે છે એમ કહી શકાય. ટૂંકમાં આનું જ નામ માનસિક વિકાસ, મૂંઝવણભર્યા પ્રશ્નોને ઉકેલ કરવાની જિજ્ઞાસા અને શક્તિ એટલે અક્કલને ઉપયોગ કરવાની આવડત. - કાંઈ પણ કામ કરવું હોય તો તેનું પહેલાં અવલોકન કરવું જોઈએ, અવલોકનને પરિણામે મહત્ત્વની લાગતી બાબતો યાદ રાખવી જોઈએ, પછી એ બધી બાબતો એકબીજી સાથે સરખાવી તેમાંની કઈ કેટલી મહત્ત્વની છે અને કયારે અમલ કરવું જોઈએ તેને -નિર્ણય કરવો જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
અક્કલને ઉપયોગ-૧પ કેટલાક માણસે એકાદ મોટર દૂરથી જોઈને એ ફર્ડ છે કે શેવરોલેટ, હિલમેન છે પુલમેન એ તરત કહી શકે છે, કારણ કે તેમણે મોટરની જાતે પારખવાની ટેવ પાડી હોય છે; જુદી જુદી બનાવટની મોટરનું અવલોકન કરી એક બીજી મોટર કઈ રીતે જુદી પડે છે અને વિચાર કર્યો હોય છે. કોઈ દૂરથી જ મેટર જોઇને તેના દેખાવ ઉપરથી એની જાત કહી દે છે. તે કોઈએ મોટરની અંદર રહેજ નજર કરતાં તેનું યંત્ર જોઈને અગર તે મેટર હાંકવાની બેઠક સામે ગોઠવાયેલાં જુદાં જુદાં મીટરની રચના જોઇને તેની જાત પારખવાની ટેવ પાડી હોય છે.
અક્કલના ઉપયોગથી જીવનમાં વેગવંત પ્રગતિ કરનારા અનેક માણસોના દાખલા આપણે સાંભળીએ છીએ. કોઈ માણસ દોરી-લેટો લઇને પરદેશ ગયો અને જાતમહેનતથી લખપતિ થયે અગર ૨૫ વર્ષ પહેલાં એક નાની હાટડી માંડી બેઠેલે આજે દેશદેશાવરમાં શાખાવાળી મેટી વેપારી પેઢી ચલાવતો થઈ ગયે. આવું ઘણીવાર સાંભળીએ છીએ.
પરંતુ આ બધી સફળતાની પાછળ ચીવટથી વ્યવસ્થિત રીતે કામ કરવાની ટેવ રહેલી હોય છે. કોઈ પણ કામ હાથમાં લેતાં તે સારામાં સારી રીતે કરવાની વૃત્તિ હેવી જોઈએ. બીજાઓ એ કામ કરતા હોય તો તેમાંથી કેનું કામ ઉત્તમ છે તેને ખ્યાલ હેવો જોઈએ અને પછી એ કામ ગમે તેવું સામાન્ય કે અસામાન્ય પ્રકારનું-હલકું યા ભારે હોય તેને વિચાર કર્યા વગર ચીવટથી અને વ્યવસ્થિત રીતે તે કામ પાર પાડતાં આવડવું જોઈએ.
આનું નામ અક્કલનો ઉપયોગ. અક્કલનો ઉપયોગ કરતાં ન આવડે તે એ અક્કલ જ શા કામની? અલનો ઉપયોગ કરતાં આવડતું હોય તો કોઈ કહે પણ ખરું કે, “ભાઈ જરા શીર્ષાસનની ટેવ પાડો. થોડી બદામ ખાઓ. મગજને થેડી દંડબેઠક કર !”
અક્કલને ઉપગ કરતાં કેવક આવડે છે એ જાણવા તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછી જોજે.
૧. તમને જેમાં રસ પડતો હોય તેવી સંખ્યાબંધ વસ્તુઓ નજરે ચડે છે ? તેવી વસ્તુઓ વારંવાર તમારા માર્ગમાં આવે છે ખરી ? - ૨. તમને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય છે?
છે. તમને રોજ રોજ નવી વસ્તુઓ નજરે પડે છે ? . * ૪. તમને કેયડાઓ ઉકેલવા ગમે છે ?
૫. કાજલ સમયનો સદુપયોગ કરે છે ?
૬. મનગમતી કોઈ વસ્તુ નજરે ચડતાં તેને મળતી આવતી અગર તો તે વસ્તુ 'ઉપરથી તરત ખ્યાલમાં આવતી કાઈ બીજી વસ્તુ સાથે તમે તેને સરખાવ છો ?
છે. તમને નવી નવી યોજનાઓ ઘડવી ગમે છે ?
૮. તમને રેડિયો બનાવતાં અગર તે સુતારી ઓજારોને ચોગ્ય ઉપયોગ કરતાં આવડે છે? અગર તે ટેબલ ઉપર આકર્ષક રીતે પુસ્તકે ગોઠવી શકે છે ?
૯. તમને નવી નવી રમત ગમે છે? એવી રમત કેમ રમાય એ શીખવાનું "મન થાય છે ? * ૧૦ કાંઈ અવનવું-બીજાને આકર્ષે તેવું કામ બનાવવામાં પાવરધા છો ? સિચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
દૂધની દાઝેલી
[ 2 ]
“જગતના સરજનહાર જે કાઇ હશે તેને દયાળુ થવાના અભખરા થયા ન હાત તા આજે મારી આ દશા ન હેાત. એ ક્રાણુ જાણે કેવીય અપશુકનિયાળ પળ હશે કે જ્યારે તેણે મારા જીવ પર દયા કરી તેને મનખા અવતાર અને તેમાંય કુલીનેામાં કુલીન એવી બ્રાહ્મણ જાતિનું ખેાળિયું આપ્યું. નિય બની તેણે મને ઢેડવાધરીના કૂબામાં જન્માવી હાત અથવા તેથીય વધુ નિર્દય થઈ મને કૂતરાં બિલાડાંના જન્મ આપ્યા હાત તે હું ખૂબખૂબ રાજી થાત. દાકતર સાહેબ ! રસ્તાનું નિર્જીવ રાળું બની રાહદારીની ઠેબે ચડવું એ ખમી શકાય પરન્તુ સજીવ મનખા અવતાર લઇ જરા સરખું પણુ અપમાનિત થવું તે સહુન થતું નથી.
મ.
કુલીનાના ગરીબ ઘરમાં હું જન્મી હતી. પુત્રી છતાં કહેવાઇ ‘પથરા’. એ ‘ પથરા ’તે દૂધપીતી કરતાં માનેા જીવ ન ચાલ્યા. ધ્યારૂપ રાક્ષસીએ તેના હૃદયમાં પેસી મારા પર વેર વાળ્યું, એટલું જ નહિ પરન્તુ પિતાજીના છગરમાં જઇ તેણે મારા ભવિષ્યની જિન્દગી માટે ઝેરનું ઝાડ રાખ્યું. એ ઝાડ હતું મારૂં ભણતર. ગરીબડી દીકરી પર દયા કરી પિતાજીએ મને ભણાવી ન હેાત તા હું કુંભારના ગધેડા પેઠે ડાં ખાવા છતાં વગર વિરાજે આવરદા પૂરા કરત. પણ્ તા તેા પછી એ ડાકણુ દયાનું વેર અધૂરું રહી જાયને! તેણે મને શુદ્ધ આપી, આળુ એવું મર્મસ્થાન આપ્યું, લાગણી આપી તે ખરું-ખાટું પારખવાના વિવેક આપ્યા. તેણે મને માખણ જેવી પેચી બનાવી. એના લેાંદામાં નાનકડું તણુ ખલું પણ સાયા પેઠે પેસી જાય છે. એ મુજબ હું જિંદગીભર નાનાં નાનાં દુઃખાથી કારાતી રહી છું. પિતાએ નિય બની નિશાળે મૂકી ન હોત, અને તેમણે મૂકી તેા ભલે મૂકી પરન્તુ વિદ્યાદેવી યા કરી પ્રસન્ન થઇ ન હાત તેા કંઇ દુઃખ હતું જ નહિ. જનમતાં વેંત જ ‘ પથરા ’ કહેવાએલી હું પથરા જેવી જ જડ રહી હેાત તેા ન હતું દેખવાનું ન હતું દાઝવાનું. સમાજમાં અનેક બાળાએ ધાબીધાટના પથરાની પેઠે પીટાય છે છતાં તે નથી રાતી કે નથી બડબડતી. હુંય દયાનેા ભાગ ન ખતી તેમના જેવી રહી હૈ।ત તા આજે મારે કિલ્લાંની પેઠે તરફડવા વારે। ન આવત.
એ દુષ્ટ યાના હલ્લા એકજ માર્ગે ન હતા. એના કારણે ગામનાં અન્ન, હવા તે જલનેય ખીજાં કાઈ ન જડયું પણ જડી હું અભાગણી. તેમણે મારામાં ઠાંસીઠાંસીને રૂપ અને સ્વાસ્થ્ય ભર્યું. કિશાર વયે તેા હું ગુલાબની કાંતિ અને હજારીમેગરાની પુષ્ટિએ દીપવા લાગી. આખેહવાની દયાએ હું ફૂટડી બની અને એથી હું વિકારીએની આંખનું આકર્ષણુ અને શિકારીઓના હાથનું રમકડું બની.
એ વયે એક જણે નિર્દય બનીને મારા પર ઉપકાર કરવા ધાર્યું હતા પણ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
દૂધની દાઝેલી ૧૬૭ પ્રયત્ન ફોગટ ગયો. એ અસફળ ઉપકારી હતી મરકી માતા. તેણે પિતાને ગળ્યા, માતાને ગળી અને છેલ્લે મને ગળવા માંડી. પણ અફસોસ! હું અડધીપડધી ગળાઈ ન ગળાઈ ત્યાં તે મારાં મામા-મામી, દયાની પવનપાવડીએ બેસી દેડી આવ્યાં. ભાણજી ઉપર તેમને એટલું બધું હેત ઊભરાયું કે બિચારો કાગળિયો તેમાં તણાઈ ગયો. મને મામા-મામી લઈ ગયાં સંસારમાં તેમની વાહવાહ ગવાઈ.
પરંતુ મારી દશા શી થઈ ? મામીને મારા પર એટલું બધું હેત કે ઘરને બધા કારભાર મને સેંપી દીધો. ઘરનાં બધાં જ કાર–કામે મને મળ્યાં. રસોઈ, વાસીદું, પાણી અને એવાં તે ઘણું કામોને ભારે મારે માથે આવ્યા. જોયું ને? મામા-મામોની દયા મને ક્યાં કેટલી કારગત આવી! નિશાળે જવા વિના જ હું સંસારને કારભાર શીખવા પામી.
મામીની એક દયાથી તે ધરાઈ રહી હતી ત્યાં મામાને વળી બીજી દયાનો ઉમળકે આવ્યો. હું પંદર વર્ષની થઈ છતાં ડેકમાં મંગળસૂત્ર નહિ એ એનાથી જોયું ન ગયું. એ તે ખભે ખડિ લઈને નીકળી પડયા. એને ભાણજીનું સ્ત્રીત્વ સાર્થક કરવું હતું, તેને પરણાવવી હતી. ગામ પરગામ ઢંઢી ઢંઢી એણે એક વર શોધી કાઢ. મામાએ વર તો જોયો પણ તેનું ઘર ન જોયું, કારણ એ હતું એક પડાળિયું ઢાળિયું, તેમાં જેવાનું શું હેય? તેણે વરનું કુળ જોયું પણ તેની ઉમ્મર ન જોઈ; કારણ એવી વરણાગી કરવા જતાં તે વાંકડે આપવો પડે. એ વાંઢા' હતા, વિધુર હતા કે વૃદ્ધ હતા તેની તેણે ચોકસી ન કરી; તે મારા સોભાગ્યદાતા થવા તૈયાર હતા એટલી જ વાત મારા મામા માટે બસ હતી. કારણ મોટી બૈરી જેવડી થઈ છતાં હું કુંવારી હતી, તે તેના દયાળુ દિલથી જોયું જતું ન હતું. શી એ દયા! તરતજ મારા બૂચા ગળામાં મંગળસૂત્ર પડયું. એ સૂત્ર એક અલંકાર હતો કે ૫ર ઘરે વેચાએલી ગાયના ગળેનું દેરડું હતું તેને જવાબ મારા સિવાય બીજા કોઇને ન જડયો.
મારે સંસાર ચાલુ થયો. ભગવાનની એવી દયા હતી કે મારા ઘરમાં સાસુ, સસરા કે નણદી કાઈને ત્રાસ ન હતો. વળી ન હતું મારે કંઈ સંઘરવાનું કે ન હતું કંઈ ચોરાઈ જશે એવી ધાસ્તીથી ડરવાનું. પતિરાજ ટીપણું લઈ બજારમાં જતા, એકાદ ઝાડ તળે બેસતા ને આના–તેના જેશ જઈ સાંજે આઠ–બાર આના કમાઈ લાવતા. એજ એમની મિત. રોજનું કમાવું ને રોજનું ખાવું. કોઈ દિવસ ન કમાય ભૂખા સૂઈ રહેવાનું.
મારા પતિ અલકમલકના જોશ જોતા પણ એમણે પિતાને જોશ જે ન હતો. ક્ષયની ખાંસી એની છાતીને ખાલી કરી રહી હતી તેને પત્તો કદાચ એના ટીપણુનાં ધનમકર-કુંભમાં નહિ લખ્યો હોય
એમને નહવડાવતો, ખવડાવતી, રાત્રે પાયચંપી ને પ કરતી. પતિરાજ પણ વ્યા કરી મને-પત્નીને એ સેવાને લહાવો લેવા દેતા. મારા પતિદેવ તે એટલી સેવાથી રીઝતા હતા. પરંતુ સર્વના પિતા એવા ઈશ્વરે મારા ઉપર વધુ દયા કરવી ધારી. પતિસેવાને એ લહાવે મને તેણે આપ્યો કે જે બહુ ઓછી સ્ત્રીઓને મળે છે. પતિથી છ માસ લગી પથારીવશ રહ્યા. રાત અને દિવસ એક કરી મેં તેમની ઊઠવેઠ કરી. એટલી સેવા સ્ત્રીઓની આદર્શદેવતા સાવિત્રીએ પણ કદાચ નહિ કરી હેય.
પતિરાજ આખરે ઊડી ગયા. મને એકલી, અનાથ ને નિરાધાર મૂકી જતાં તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૬૨ સુવાસ : શ્રાવણ ૧૯૯૬ મનમાં જરાય ખટકો ન લાગે. તે હતા જેશી રાજ એટલે તેમણે લખ્યા લેખ મિથ્યા થતા નથી એ સંતેષ માની મોતની પછેડી માથે-મોડે ઓઢી લીધી. પણ હું એ રીતે સંતોષ વાળી ન શકી. હું છેડો વાળી રડવા લાગી. મારું એ સદન લૂંટાઈ ગયેલા સંસારસુખ માટે ન હતું પણ હતું કમભાગ્ય માટે. દડે ગેડીને ઉછાળ્યા કરે એમ દુર્દેવ મને ઉછાળતું હતું. મારે શોક એ માટે હતો. ગળી ગળી હાડપિંજર થયેલું પતિરાજનું શરીરપિંજર પ્રાણપંખેરૂ ઉડી જતાં ભયંકર દેખાવા લાગ્યું. આખી રાત્રી આખા ઘરમાં મડદા પાસે હું એકલી જ હતી. ન કોઈ સગું કે વાલું, ન કોઈ કુટુંબી કે કબીલે. મૂળે જ એ એકઢાળિયું ખડેર જેવું તે હતું જ. તે હવે સ્મશાણ જેવું જણાયું. ઘડીએ ઘડીએ મને ભયના ભણકારા
મી એ ભણકાર ને ભેકારે હું રડવું ય ભૂલી ગઈ. હું ડરના મારે છળી મરવાની સ્થિતિ તરફ ઘસડાવા લાગી.
ત્યારે જો હું છળી મરી હોત તો કેવું સારું થાત, દાક્તર સાહેબ ! તો આજે તમને મારી આ રામકહાણી સાંભળવી ન પડત. દુનિયાના અનેક જીવો મારા મહેડાની ગાળ ને શ્રાપ પામ્યા ન હતા. અત્યારે તે સમાજની શેરીએ શેરીએ મારા શાપ ને નિસાસા ગાજી રહ્યા છે. હું તે દિવસે પતિ જોડે જ સતી થઈ હોત તો સમાજ એ શાપમાંથી બચી જાત.
પરંતુ તેવું થવું સર્જાયું ન હતું. હવાર પડતાં તે મારા એકાંત એકઢાળિયામાં જાણે કે જાત્રા ભરાઈ. મેળામાં હોય છે તેવી મારે આંગણે ઠઠ જામી. ફળિયાની સ્ત્રીઓ, બેડી અને અંબેડાવાળી, બધીએ મને ઘેરી વળી. પછી તે ન સગાઇની સગાઈ નીકળી. કોઈ મામી તે કઈ માશી, બધાં મને આશ્વાસન આપવા લાગ્યાં. છતાં હું છાની ન રહી ત્યારે તેઓએ સાથે સાથે કે વળગી રડવા લાગ્યું.
રોતાં રોતાં હું મારા મનને પૂછી રહી હતી.–આ અડોશી પડોશીઓ આજેજ આટલાં બધાં હતાળ કયાંથી થઈ ગયાં ? એમને દયાનો દરિયો આજેજ કેમ ઊભરાઈ પડયો?
શી એ લેકેની દયા ? બિચારું બકરું જે વધારે જળ્યું તે ખરૂં એવી દયા બતાવી કોઈ કસાઈ તેને કાન કાપે, હાથ કાપે, પૂછડું કાપે અને એમ તેનું મરણ લંબાવે તેવી દશા આ મામી-માસીઓએ મારી કરી. એક જણે ભૂસ્યું મારું કંકુમ તે બીજીએ ફોડ્યાં મારાં કંકણ અને ક્રમે ક્રમે હું બેડી બની, બૂચી બની, ડાળ પાંખડાં ને પાંદડાં વિનાનું જાણે કે ઠુંઠ ઝાડવું બની.
- સ્ત્રીઓની પેઠે જ પુરુષની દયાને પણ પાર ન હતો. અગ્નિક્રિયાથી માંડી ઉત્તરક્રિયા લગીની બધી વ્યવસ્થા તેમણે કરી. શ્રાદ્ધના છેલ્લા દિવસે એ બધાં નર ને નારીઓ ધરાઈ ધિરાઈને જમ્યાં. તે દિવસે બ્રહ્મભોજનમાં ભૂદે તૃપ્ત થયા. શ્રાદ્ધના પિંડે પિતૃઓ ને પતિને તર્પણ મળ્યું. પરંતુ મારું જીવનભરનું તર્પણ હરાઈ ગયું. કારણ કે એ દયાળુ કારભારીઓએ મારાં ઘર અને ઘરેણાને ઘરેણે મુકાવીને જ આ બધી વ્યવસ્થા કરી હતી. મુરબ્બીઓએ કૃપા કરી દુનિયામાં મારી વાહવાહ ગવડાવી. પરંતુ મારા હૈયામાં તો ત્યારે હાય હાય ઊઠતી હતી.
બધાં આવ્યાં, બેઠાં ને દયા વષવી ગયાં. તમે લુ વરસાદ જોયો છે, દાક્તર સાહેબ? મેં તે જે છે. કારણ તે દિવસની સર્વેની દયા ભૂખી હતી. ઘર ગીરમાં ગયું ને ઘરેણું ગયું ઘરેણે. છતાં કેઈએ મને ન પૂછયું કે કાલે ચૂલા પર હાંડલી રહડશે કે નહિ?
દાક્તર સાહેબ! ઘરને ચૂલા ન સળગતે ત્યારે મારે પેટને ચૂલો ભડભડ બળતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
દૂધની દાઝેલી ૧૧૯ એમાં ઈધણ હતાં હાડકાનાં ને દાળભાત રંધાતાં લોહી–માંસનાં. આમ પોતાનાં જ હાડમાંસ ચૂસી ચૂસી શરીર ક્યાં સુધી નભે? તે સૂકાવા લાગ્યું.
હું હતી જુવાન. મારા પેટની આગ પણ એટલી જ જુવાન હતી. તેથી મારાથી ભૂખની વેદના સહન ન થઈ. અંતે મેં ઘરખૂણે છોડવા મનસૂબો કર્યો. આ
એને આભાસ પામતાં જ આડોશી પાડોશી ફરી દેડી આવ્યાં. તેમણે મારી એટલી બધી દયા ખાધી કે હું તો તેના પૂરમાં તણાઈ ગઈ. તેઓ બોલ્યાં “ઓ બાપ! એવું તે થાય ?. બ્રાહ્મણની બેટી થઈને બડે માથે પહેલે જ મહિને બારણું બહાર જઈશ? બહેન, વારેવારે આ જીવને બ્રાહ્મણને અવતાર નહિ મળે ! માટે ખૂણે મળે છે તે ખૂણે બેસી ભજન કરી આવતા ભવનું ભાથું બાંધ.” .
આવતા ભવના ભાથાની વાત તે પછી પણ પ્રથમ ચાલુ ભવના ભાથાના વાંધા હતા, વાખા હતા તેનું શું? તેથી મેં કહ્યું:
“ભલે ખૂણે તે ખૂણો, પણ તે મને કોઈનું ભરવા-ગૂંથવાનું કામ લાવી આપે.” “બહેન! તું કાંઈ પારસીની પરી નથી કે પારકાનું ભરત-ગૂંથણ કરે.”
તો પછી દળવા-ખાંડવાનું કામ આપે.” “એ કામ તે ગેલાં–વાંચીનું.” “તે બ્રાહ્મણનું કામ શું?” મેં ચીડાઈને પૂછયું.
ઘરમાં બેસીને પતિની ને પ્રભુની માળા ભજવાનું.” એક પાડોશણે ધૃષ્ટતાભર્યા છતાં શાંત સ્વરે કહ્યું. “પણ મામી ! માળા ભજતાં ભજતાં પેટ ભરાતું નથી તે ?”
ઓ હ ઘરમાં કાંઈ ખાવાનું નથી, તે બોલતી કેમ નથી? આ વાસણુકસણ ને રાચરચીલાને શું જોઈ પીવાની છે? કહેતી હોય તે તારા મામાને મોકલીશ. તે મણ બે મણનું સીધું અપાવી જશે અને આ મોટી પલંગડી છે તે લઈ જશે.”
જોઈને દાક્તર સાહેબ! એ દયા. એ દયાના કારણે જ્યારે મારા વર્ષભરનો ખૂણે પૂરા થયો ત્યારે ઘર છેક ખાલી થઈ ગયું. ના ના તે કેવળ ખાલી જ ન થયું, પરંતુ તે ગીરવીદારનું પણ થઈ ગયું.
એ વખતે પેલાં કાકા, કાકી, મામા, માસી બધાં સંતાઈ ગયાં. માત્ર બારણામાં ઊભો દેખાયો મારવાડી અને જપ્તીને બેલિફ.
હું રસ્તાની ભિખારણ બની કે તરતજ મેં સીમને એકાદ ખાંડિયે કુ શો . સીમને એટલા માટે કે વસ્તીના કૂવાને કણ ગોઝારે કરવા દે?
ત્યારે મારા આયુર્દેવતાને પાછી દયા આવી. મારી જીવનદેરી લંબાય તેમાં તેને કહ્યું જાણે કો, સિવાય કે મને ગરીબડીને વધુ વધુ રિબાવવાના કૂર આનંદને, લાડવો મળવાનો હશે કે તેથી તે બોલ્યા, “અલી તારી દેરી તૂટી નથી.” બરાબર એ જ વખતે એક દેરી એ કૂવામાં ઊતરી.
[ ચાલુ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
કિરાયું
નર્મદાશંકર હ. વ્યાસ
અર્થશાસ્ત્રમાં કિરાયાં-Rent-ને અર્થ સાધારણ અર્થ કરતાં નિરાળો છે, કિરાયાંના સિદ્ધાંતનું સૌથી પ્રથમ Recardo નામના અર્થશાસ્ત્રીએ પ્રતિપાદન કર્યું. કમશી એ સિદ્ધાંતમાં ફેરફારો થતા આવ્યા છે, છતાં Recardoને મૂળ સિદ્ધાંત અર્થશાસ્ત્રમાં ચિરંજીવ સ્થાન ભોગવે છે.
કિરાયું એટલે ઉત્પાદકને વધારે, અથવા જમીનની ફળદ્રુપતાની સરસાઈને પરિણામે થતો ફાયદો. એક જ માપના જમીનના બે કે ત્રણ કટકાઓ ઉપર એકજ સરખી મૂડી અને મજૂરીનું રોકાણ કરવા છતાં ત્રણે કટકા ઉપરથી ફળદ્રુપતાની સરસાઈ પ્રમાણે ઉત્પાદન ઓછું વધતું પ્રાપ્ત થાય છે. “અ”, “બ” ને “ક” ત્રણ કટકા એકબીજાથી ઊતરતી કેટીના છે. ત્રણે ઉપર એકસરખી મૂડી અને મજૂરી રોકવામાં આવે છે. પણ “અ”માંથી, ધારો કે, ૧૦૦ અંશ ઉત્પાદન પ્રાપ્ત થાય છે, “બ'માંથી ૮૦ અંશ અને 'કમાંથી ૬૦ અંશ ઉત્પાદન મળે છે. ‘ક જો છેલા પ્રકારની જમીન-marginal land-હોય તો તેમાંથી કિરાયું મળતું નથી, કારણ કે જેટલા ઉત્પાદનખર્ચે એ કટકા ઉપરથી જેટલું ઉત્પાદન મળે છે, તેટલા ઉત્પાદનની વેચાણુકિંમત લગભગ તેના ઉત્પાદનખર્ચને પહોંચી વળવા પૂરતી જ આવે છે. સિદ્ધાંત એવો છે કે છેલી કેટીના કટકા ઉપર થતા ઉત્પાદનખર્ચથી બજારભાવ નક્કી થાય છે. પરિણામે નીચે બતાવેલા કાઠા* પ્રમાણે “અ” અને “બ”ને કિરાયું મળે છે.
ઉત્પાદનનાં અંગો |
ઉત્પાદન પ્રકાર | જમીન + મૂડી + |
મણમાં મજૂરી–અંશમાં
ઉત્પાદન | વેચાણ
ખર્ચ | કિંમત ૧ | રૂપિયા | મણની રૂ.
કુલ પ્રાપ્તિ
કિરાયું
રૂપિયામાં
૧
+ ૧
+ ૧
૧૦૦
૧૦૦
૧ + ૧ + ૧
બજારભાવ છેલી કેટીના કટકા ઉપર થતા ઉત્પાદન ખર્ચથી શા માટે નક્કી થાય છે તે સમજી લેવા જેવું છે. છેલી કેટીના કટકા ઉપરથી ઉત્પાદનના જે અંશ મળે છે,
- કેડામાં આપેલા આંકડાઓ અંશ-Unit તરીકે સમજવાના છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
કિશંકું વક તે પ્રત્યેક શો ઉત્પાદનખર્ચ ઉપલા પ્રકારના કટકાઓમાંથી ઉત્પન્ન થતા અંશન ખર્ચ કરતાં વધારે હોય છે. “Price is determined by the highest cost of production.” જે એ પ્રમાણે ન થાય તો કે' ઉપર કસ્વામાં આવતું ઉત્પાદન શકય ન બની શકે કારણ કે તેની વેચાણ-હિંમત તેના ઉત્પાદન ખર્ચને ઢાંકી શકે નહિ. “ક” ઉપર થતું ઉત્પાદન બંધ થાય એટલે પૂરતિ–supplyમાં ખામી આવે, જ્યારે માંગ તેટલી ને તેટલી જ હેય. પરિણામે વેચાણકિમત વધે અને “ક ઉપર ફરી પાછું ઉત્પાદન શરૂ થાય. જેમ જેમ સમાજની માંગ વધતી જાય તેમ તેમ નીચી કોટીના કટકાઓ ઉપર ઉત્પાદન થતું જાય, વેચાણ-કિમત પ્રમાણમાં વધતી જાય અને ઊંચી કેટીના કટકાઓમાંથી કિરાયું વધારે ને વધારે મળતું રહે. રિકાર્ડો કહે છે કે નવા શોધાયેલા દેશમાં શરૂઆતમાં સારામાં સારી જમીન ઉપરથી ઉત્પાદન લેવામાં આવતું હોવાથી ઉત્પાદનમાં ફેર પડતો નથી અને કિરાયું પણ જણાતું નથી. પણ જેમ વસતી વધતી જાય છે તેમ ખેતીનું ક્ષેત્ર પણ વિસ્તૃત થતું જાય છે અને ઓછી ફળદ્રુપ કટકાઓ ઑડવામાં આવે છે. પરિણામે ઉત્પાદનમાં ફેર પડે છે અને કિરાયું ઉપસ્થિત થાય છે. કોઈ પણ એક સમયે અમુક પ્રકારની જમીન તો અવશ્ય છેલ્લી જમીન તરીકે-marginal land-હેવાની જ. પ્રગતિશીલ સમાજમાં આ જમીન હંમેશાં બદલાતી જાય છે. આજે જે જમીન છેલ્લી કોટીની–marginal-હાથ તે પચાસ વર્ષ પછી કિરાયું આપનારી થાય છે.
રિકાના કિશયાના સિદ્ધાંત ઉપરથી એ સંબંધમાં એક મહત્ત્વનો મુદ્દો નક્કી થાય છે. કિરાયું ઉત્પન્નના ખર્ચનું અંગ નથી. ઉત્પાદન ખર્ચમાં અથવા તેના વધારા કે ઘટાડ સાથે કિરાયાને સીધેસીધે સંબંધ નથી. વાસ્તવમાં કિરાયું ઉત્પાદનખર્ચના પરિણામરૂપે હે છે. એટલે ઉત્પાદન ખર્ચ વધારે તેટલું કિરાયું વિશેષ, નહીં કે કિરાયું વિશેષ માટે ઉત્પાદનખર્ચ વધારે. છતાં આડકતરી રીતે કિરાયું ઉત્પાદનખર્ચના વધારા કે ઘટાડા સાથે સંબંધ ધરાવે છે. કેઈ પણ એક પ્રકારના ઉત્પાદનમાંથી કિરાયું બહું સારા પ્રમાણમાં મળવા લાગે તે તેની અસર અન્ય પ્રકારનાં ઉત્પાદન ઉપર જરૂર થાય અને પરિણામે અન્ય પ્રકારનાં ઉત્પાદનને ખર્ચ વધે.
ખેતીને વિસ્તૃત-extensive-કરવામાં આવે ત્યારે તે કિરાયું અવશ્ય દેખા દે છે. કારણ કે, કુદરતી રીતે જ ખેતી વિસ્તૃત થતાં નીચી કેટીના જમીનના કટકાઓ ઉત્પાદન અર્થે ઉપયોગમાં લેવાય છે, પણ જ્યારે ખેતીને એકત્રિત-intensive-કરવામાં આવે છેએટલે કે સુંદર ફળદ્રુપતાવાળા જમીનના કટકા ઉપર મૂડી અને મજૂરી વધારે ને વધારે પ્રમાણમાં રેકી વધારે ઉત્પાદન મેળવવું–ત્યારે પણ કિરાયું દેખા દે છે. આ ઘટના નીચેના કાંઠાના આકડાઓ સમજવાથી સ્પષ્ટ થઈ શકે છે.
- | ઉપાદનનાં અંગો]
ઉત્પાદનખર્ચ વેચાણ |
મળતું જમીનને પ્રકાર
અડીને
મૂડી+મજૂરી કિંમત ] ઉતપાદન
પ્રાપ્ત મજૂરી
રૂપિયામાં ૧ મણની મિણુમાં , ૧+૧+૧
- ૧ | ૧૦૦ | ૪ ૧+૨+ર ૧૮૦ | ૧૨૦ રૂ. ૧ | ૧૮૦ ૩૦ ત્રણ ગણું
૧+૭+૩
૨૪૦ - ૧૮૦.
૨૪૦. ચાર ગણું | ૧+૪+૪ | ૨૮૦ | ૨૪૦... | રૂ. ૧ | ૨૮૦ | ૧૦. પાંચ ગણું . . ૧+૫+૫ | ૩૦૦ / ૩૦૦ , , , ૧ ૩૦૦૦ :
-
ii
..
૧૦૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૭૨- સુવાસ : શ્રાવણ ૧૬ *
. જેમ જેમ મૂડી ને મજૂરીનું પ્રમાણ વધારવામાં આવે છે તેમ તેમ ઉત્પાદનનું પ્રમાણ ઘટતું જાય છે અને પાંચ ગણી મૂડી અને મજૂરી રોકવાથી, પાંચમી કક્ષાના-marginal landજમીનના કટકા ઉપરથી જેટલું ઉત્પાદન આવે, જેમાંથી કિરાયું પ્રાપ્ત ન થતું હોય, તેટલું ઉત્પાદન ઉત્તમ કેટીના કટકા ઉપરથી મળે છે. આવી ઘટના હેઈને ખેતી અમુક પ્રમાણમાં જ એકત્રિત-intensive–બની શકે છે, જ્યારે ખેતીનું વિસ્તૃત-extensive બનવું તદ્દન સ્વાભાવિક છે. ખેતીને એકત્રિત-intensive કરવામાં ઘટતી જતી પેદાશને નિયમ-Law of diminishing returs-લાગુ થાય છે. અને એ જ પ્રમાણે પ્રત્યેક extractive industries-જેવા કે ખનીજ પદાર્થોની ખાણને ઉદ્યોગ-mining-જંગલને ઉદ્યોગForesting, મેતી કાઢવાનો-Diving વગેરેમાં આ નિયમ લાગુ પડે છે અને ઉપર બતાવ્યા પ્રમાણે જ કિરાયાની ઘટના પ્રત્યક્ષ થાય છે.
ખેતીના ધંધામાં જેમ કિરાયું પ્રાપ્ત થાય છે તેવી જ રીતે શહેરની અંદર મકાને બાંધવાની જમીન ઉપરથી પણ કિરાયું પ્રાપ્ત થાય છે. આ ઘટનાને રિકાર્ડોએ બહુ મહત્વ આપ્યું નથી. પણ આજે આ પ્રશ્ન પણ સરખી જ મહત્તાને ગણાય છે. આ કિરાયાંને Urban-site-rent-કહેવામાં આવે છે. જેમકે એક જ સરખી જમીન ઉપર સમાન મૂડી અને મારી રોકી બે મકાન જાદા જાદા લત્તામાં બનાવવામાં આવ્યાં. બંને મકાનનું ભાડું લત્તાની એટલે કે જગ્યાની-site-ની મહત્તા પ્રમાણે ઓછાવતું આવે છે. પરિણામે એકજ સરખી મૂડીના રોકાણમાંથી સરખું વળતર નહિ મળતાં ઓછાવધતું વળતર મળે છે. બે વળતરના તફાવતને કિરાયું-Economic rent-કહેવામાં આવે છે. બજારના લત્તામાં આવેલા મકાનનું ભાડે ધારો કે રૂ. ૫૦ આવે છે, જ્યારે તેટલી જ મૂડીના રોકાણથી બનાવેલા સાધારણ લત્તાના મકાનનું ભાડું રૂા. ૩૫ માસિક આવે છે, ત્યારે બજારના મકાનની જમીન રૂ. ૧૫ કિરાયું આપે છે. આના ઉપરથી એ પણ સ્પષ્ટ થશે કે સાધારણ અર્થમાં ભાડું અને કિરાયું-Economic rent–એ બે વચ્ચે ઘણે ભેદ છે.
કિરાયાંની શાસ્ત્રીય-technical-બાજુ જોઈ ગયા પછી, મહત્ત્વને પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ કિરાયું જે માત્ર આકસ્મિક નફે accidental gain-છે તે વ્યક્તિગત હેવું જોઈએ કે તેની માલિકી રાજ્યની હોવી જોઈએ ?
ઉત્પાદનનાં મુખ્ય ચાર અંગે છેઃ ૧ જમીન, ૨ મૂડી, ૩ મજૂરી અને ૪ વ્યવસ્થા. મારીના વળતરરૂપે રજી આપવામાં આવે છે. મડીના વળતરરૂપે વ્યાજ આપવામાં આ છે, અને વ્યવસ્થાના બદલામાં પગાર આપવામાં આવે છે એટલે કે રોજી, વ્યાજ ને પગાર, -મજૂરી, મૂડી ને વ્યવસ્થાશક્તિના ખર્ચ પેટે અનુક્રમે આપવામાં આવે છે. પણ કિરાયું જમીનના ખર્ચ પેટે આપવામાં આવતું નથી. જમીનદારને જે કિરાયું મળે છે તે માત્ર આકસ્મિક અને ઉત્પન્ન 82411321.94121... Producer's surplus-nz}} 24941 al Differential gainસ્વરૂપમાં મળે છે, માટે કિરાયાની માલિકી રાજ્યની હેવી જોઈએ એવું સમાજવાદી અર્થશાસ્ત્રીઓએ પ્રતિપાદન કર્યું છે. આર્થિક કિરાયું વ્યક્તિ ભેગવી શકે નહિ, રાજ્ય તેને ઉપયોગ સમસ્ત રાજ્ય અને સમાજની ઉન્નતિ માટે કરી શકે છે. કિરાયાંને કબજે રાજ્ય લઈ લે તે પણ જમીનની પૂરતી-supply માં કઈ જાતની અસર થાય નહિ. - હવે આપણે આ વસ્તુ કેટલી હદ સુધી વ્યવહારિક છે તે જોઈએ. જમીનની કિંમત બક્તિની મહેનતથી ઓછીવત્તી થતી નથી પણ સામાજિક આંદોલને અને સામાજિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
કિરાયું ૧૭
પ્રગતિને પરિણામે જ થાય છે. વસ્તીમાં વધારો, આગગાડીની ખીલવણી, વ્યવસ્થિત રાજ્ય તંત્ર વિજ્ઞાનની શોધખોળો એ બધાને પરિણામે જમીનની કિંમત વધે છે. કિરાયું વધારવા માટે કોઈ પણ એક વ્યક્તિને પ્રયાસ સફળ થતા નથી. આર્થિક કિરાયું અને તેને વધારે કેવળ સામાજિક પ્રગતિને અંગેજ હેઈને તે નફે રાજ્યને, પ્રજાહિતાર્થે લઈ લેવાને દરેક જાતનો અધિકાર છે. આ જાતની દલીલ સમાજવાદીએ રજૂ કરે છે. વાસ્તવિક રીતે માત્ર જમીનની જ કિમત નહિ પણ દરેક ચીજની કિંમત સામાજિક દૃષ્ટિથી જ નક્કી થાય છે. જે જમીન ઉપરથી મળતું કિરાયું રાજ્યને લઈ લેવાને હક્ક હોય તે જ્યારે સંજોગોના પરિવર્તનને પરિણામે તે જ જમીન ઉપરથી કિરાયું મળવાને બદલે નુકશાન થાય છે, ત્યારે રાજયે તે નુકશાનના બદલામાં પણ વ્યક્તિને કંઈ આપવું જોઈએ. સૌથી મોટી મુશ્કેલી તે એ છે કે ઉત્પાદનમાંથી જે નફો મળે છે તેમાંથી કેટલા ટકા કિરાયું છે તે નક્કી કરવું ઘણું મુશ્કેલ છે. કદાચ એવું પણ બને કે કિરાયું લઈ લેતાં મૂડીના બદલામાં મળતું વળતર પણ લઈ લેવાય. જે બધી જ જમીન રાજ્યની માલિકીની જ હેય તે કિરાયું રાજ્ય સહેલાઈથી મેળવી શકે છે. પણ જમીનની માલિકી જ્યાં સુધી વ્યક્તિગત છે ત્યાં સુધી રાજ્ય માટે કિરાયાને કબજે લેવો સહેલ નથી તેમજ ન્યાયકારક પણ નથી. છતાં રાજ્ય કર દ્વારા કિરાયાંને અમુક ભાગ લઈ શકે છે પણ કરને જે વાસ્તવિક રીતે જમીનદાર ઉપર પડે છે કે ખેડૂત તથા મજૂરો ઉપર પડે છે તે કર નાંખતાં પહેલાં રાજ્ય ખાસ જવું જોઈએ.
કિરાયાની ઘટના જમીન મહેસૂલ અને જમીન ઉપરની રાજ્યની વિઘોટીથી તદન જુદી છે. જમીનમહેસૂલનો વધારો કે ઘટાડે કિરાયાના પ્રમાણ ઉપર અસર પહોંચાડે છે. તેમજ મહેસૂલ નક્કી કરતી વખતે ખાસ કરીને કિરાયાનું પ્રમાણ નહિ પણ જમીનની ફળદ્રુપતા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. કિરાયું માત્ર આકસ્મિક હેઈને મહેસૂલ નક્કી કરવામાં, ઉત્પાદનખર્ચ નક્કી કરવામાં કે વેચાણકિમત નક્કી કરવામાં તેને પ્રાથમિક વિચાર થઈ શકતું નથી. બલ્ક ઉત્પાદન ખર્ચ, વેચાણકિંમત કે મહેસલના દરને પરિણામે કિરાયાનું પ્રમાણ માલુમ પડે છે.
વિનિપાત
મહેન્દ્રકુમાર દેસાઈ [અધૂરા ]. ધીમે ધીમે ચડીને, વિકટ અપથથી, ઉન્નતિ શલશંગ,. મુશ્કેલીથી પહોંચે, ચિર સમય પછી, આત્મપાષાણુ ઊંચે ના, ના, તેને પjતાં, અવનતિ ખીણમાં, વાર લાગે જરાએ, . નીચે નાંખે તળેટી પર શિખરથી, ત્યાં સહેજમાં પાત થાએ, '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ભાનુશંકર નીલકંઠ આચાર્ય
. “ 'હારું નોમ ?”
“ રામ.”
“મી! એક કામ કરશ?જેલના સળિયા પાછળથી એક ઉસુકતા અવાજ સંભળાયો.
“તું રાજેશ્વરીને ઓળખે છે?” “કાણુ, મહાસામંતની દીકરીને?” “હા. તેને જઈને કહેને કે કર્ણદેવ યાદ કરે છે.”
“ના રે ભા, મહારાજને ખબર પડે તે મને ઘાણીમાં નાખી પીસે.” રામી ઝાડુ કાઢી એકદમ ચાલી ગઈ. પાછળ નિઃશ્વાસને અવાજ સંભળાયો. રામીએ પાછું વાળી જોયું. તેના નારીહૃદયે કર્ણદેવના ભાવે વાંચ્યા; તે કાંઈક હસી; અને પાછી પોતાના રસ્તે ઉતાવળી ચાલી ગઈ.
બીજે દિવસે સવારે હમેશના નિયમ મુજબ ઝાડુ કાઢવા એક સ્ત્રી આવી. તેની હિલચાલ ઉપરથી કર્ણદેવ જોઈ શકો કે તે રામી ન હતી. બહુજ નિહાળીને જોતાં રમીને પોષાકમાં સજજ થએલી રાજેશ્વરીને તેણે ઓળખી.
“કાણ? રાજેશ્વરી!”
“અહીં તેણે મેંકેલી ?” “પેલી રામી ઢેડીએ. કેમ શું કામ છે?” રાજેશ્વરી તું મને ચાહે છે?” “તેમાં પૂછો શું?” “તો એક કામ નહીં કરે?” બહુજ અધીરાઈથી ક
“મને કોઈ પણ રીતે અહીંથી મુક્ત કરાવ?” “ કર્ણદેવ! મને દેશદ્રોહી તે નથી સમજતા ને?”
નહીં, હારી પ્રિયા સમજું છું.”
“કર્ણદેવ, તમે અહીં મારા સ્નેહી તરીકે નહીં પણ મહારા દેશના દુશ્મન તરીકે જેલમાં પડયા છે. તેમને મુક્ત કરવાનો મને શો અધિકાર"
કાંઈ જ જવાબ ન મળે. “ કર્ણદેવ, હું જાઉં છું.” થોડી વાર રાજેશ્વરીએ કહ્યું. ભલે.” અવાજમાં કાંઈક કરતા હતી. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
કેદી - ૧ બીજે દિવસે પરોઢિયે તુરંગના રક્ષકાએ સિંહ પાસે આવી જાહેર કર્યું કે કર્ણદેવ સુરંગ તેડી નાસી ગયે હતો.
એક દંતકથા છે. ઉજયિનીના પરમારે અને ગુજરાતના સોલંકીઓ વચ્ચે વર્ષોજૂનું વૈર હતું. સિદ્ધરાજ નામથી ઈતિહાસમાં પ્રસિદ્ધ થએલ સેલંકી સિંહે ઉજ્જયિની ઉપર ઘેરો ઘાલ્યો હતે. કહેવાય છે કે પરમાર અને સોલંકીઓ વચ્ચેનું આ યુદ્ધ અઢાર વર્ષો સુધી ચાલ્યું હતું.
કીર્તિસિંહ જયસિંહને એક સામંત હતા. તેને રાજેશ્વરી નામની એક પુત્રી હતી. એક સમયે રાજેશ્વરી તેના માતાળ ઉજયિની ગઈ હતી. કીર્તિસિંહની પુત્રસમોવડી એ પુત્રીને ઘોડેસ્વારી, તલવારબાજી, તીરંદાજી વગેરે યુદ્ધવિષયક કેળવણી આપવામાં આવતી હતી. એક સમયે રાજેશ્વરીએ એક વૃક્ષ ઉપર બેઠેલા એક પક્ષી ઉપર નિશાન તાકયું. પક્ષી ઊડી ગયું. તીર ખાલી ગયું. નિરાશ થઈ તેણે કામાં ફેંકી દીધું. પાછળથી અટ્ટહાસ્યને અવાજ સંભળા. રાજેશ્વરીએ જોયું કે એક પરમાર યુવક ખુલા મુખે હસી રહ્યો હતો.
નાલાયક! તેમાં હસે છે શાને ?” રોષથી રાજેશ્વરીએ કહ્યું. “સુંદરી! તમે નિશાન ચૂક્યાં તે ઉપર નહીં, પરંતુ તમારી નિરાશા ઉપર.” “એટલે?” રાજેશ્વરીને ગુસ્સ કાંઈક ઓછો થસે હતો.
“એટલે કે તમે કઈ સોલંકીની પુત્રી લાગે છે ! પરમારો કદી નિરાશ થતાજ નથી.” આ મહેણું રાજેશ્વરીને વસમું તે લાગ્યું, પણ તેને ઉડાવી દેવા તેણે કૃત્રિમ હાસ્ય કર્યું.
પરમારે તે જાણે બધામાં નિષ્ણાત જ હેય ને!” તેણે કટાક્ષ કર્યો.
“હાસ્તો. જુઓ..” એમ કહી તેણે એક પત્થર જમીન ઉપરથી લઈ ઝાડ ઉપર માર્યો. પલકમાં બે પક્ષીઓનાં મૃત શરીર ઝાડ પરથી જમીન પર પડયાં. યુવક ફરીથી હસ્ય. રાજેશ્વરી તે મુધ બની જેઈજ રહી. થોડીવારે તે સાનમાં આવી. એકબીજાનાં નામે પૂછાયાં. બન્ને એકબીજાથી પરિચિત થયાં. કર્ણદેવ રાજેશ્વરીને શસ્ત્રવિદ્યાને ગુરુ બન્યો; શૈડા દિવસો પસાર થતાં અને પ્રેમી બન્યાં.
આખરે રાજેશ્વરી પાટણ આવી; અને પ્રેમીઓ જુદાં પડયાં. વર્ષ બે વર્ષમાં પરમારો અને સોલંકીઓ વચ્ચે વિગ્રહ શરૂ થયો. કર્ણદેવ પરમાર સૈનિકેની એક ટુકડીને સરદાર બન્યો, અને લડતાં સોલંકી રાજાના હાથમાં કેદ પકડાયો.
મહાશિવરાત્રીને દિવસે ઉજયિનીમાં ભગવાન મહાકાલને ઉત્સવ થતો. તે પ્રસંગે મેટ મેળો ભરાતે. બહારગામથી હજારો યાત્રાળુઓ ભગવાન મહાકાલનાં દર્શને આવતા. વિગ્રહને અંગે ઉત્સવ બંધ ન રહે અને દર વર્ષે આવતા યાત્રાળુઓને નિયમ ભંગ ન થાય તે માટે સોલંકીઓ અને પરમારે વચ્ચેને વિગ્રહ ચાર દિવસ સુધી બંધ રહેતો. શહેરના દરવાજાઓ ખુલ્લા મૂકાતા; પરંતુ શરત એ કરવામાં આવતી કે યુદ્ધવિરામ દરમિયાન ખુલ્લા દરવાજાને લાભ લઈ કેઈપણ સેલંકીએ શહેરમાં દાખલ થવું નહીં.
સાંજનો સમય હતો. કર્ણદેવ પિતાના તંબુ પાસે આરામથી એકાંતમાં લાંબો થઈ સૂતે હતા. તેવામાં પૂરજોશથી ઘોડો દેડાવી આવતા એક સૈનિકને તેણે દૂરથી નિહાળ્યો. તે સૈનિક તેની તરફ જ આવી રહ્યો હતો. તે ભ થયો. ડીવારે સૈનિક બિલકુલ નજીક આવી પહેઓ ઘોડા ઉપરથી નીચે ઊતરી નીચા નમી તેણે મુજરો કર્યો. કર્ણદેવ ચમકપુરુષવેષમાં તેણે રાજેશ્વરીને ઓળખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
શિ૭૬ - સુવાસ : શ્રાવણ ૧૯૯૬
કેશુ? રાજેશ્વરી! અહીં!” “હા.”
“ રાજેશ્વરી ! કોઈ પણ સોલંકી શહેરમાં દાખલ ન થઈ શકે તે શરતને તે ભગ કર્યો છે. શરતભંગ માટે હું તને કેદ કરું છું.”
રાજેશ્વરીએ માત્ર હાસ્યથી જ પ્રત્યુત્તર આપે. “કેમ હસે છે ?”
કર્ણદેવ! હું જ તમને કેદ કરવા આવી છું.” - “ મને ?”
“હા. તમે તુરંગ તેડી નાસી છૂટયા છે. મહારાજા જયસિહે તમને પકડવા હુકમ બહાર પાડયો છે અને તે હુકમની જવાબદારી મેં સ્વીકારી છે. હું તમને કેદ કરીશ.”
“ શી રીતે ?”
રાજેશ્વરીએ તલવાર બચી ઠંદ્વયુદ્ધનું આમંત્રણ કર્યું. કર્ણદેવે સહર્ષ તે સ્વીકાર્યું. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ શરૂ થયું. આખરે કર્ણદેવના હાથ ઉપર સખ્ત ઘા પડો, હાથમાંથી તલવાર છૂટી પડી. કર્ણદેવ હાર્યો. રાજેશ્વરીએ તેને કેદ કરી ઘેડા ઉપર બેસાડો. બન્ને શહેર બહાર નીકળ્યાં. કર્ણદેવના કપિલ પર બેચાર અશ્રુબિંદુઓ ચમક્યાં. - કર્ણદેવ! રડે છે ?” રાજેશ્વરીએ ધીમેથી પૂછયું.
જવાબ ન મળ્યો.
કર્ણદેવ! પરમાર બચ્ચાને વળી નિરાશા કેવી ?” કાંઈક મજાક અને કાંઇક કટાક્ષમાં રાજેશ્વરીએ કહ્યું.
કુમારી! મને તમારી દયા આવે છે તેથી રહું છું. નિરાશાથી નહીં.” કર્ણદેવની આંખમાં ચમકાર જણ. * “ હારી દયા ?”
હા. યાદ છે તે દિવસની પ્રતિજ્ઞા –“રાજેશ્વરીને દેહ અર્પણ થશે કર્ણદેવને અગર તે યમદેવને !” કર્ણદેવે યાદ આપતાં કહ્યું
કુમારી! તે પ્રતિજ્ઞાન હવે કદાચ ભંગ થશે..”
ચી..”
“રાજેશ્વરી! કર્ણદેવને માટે મુક્તિભિક્ષા યાચવા તું આવી છો?” “હા, મહારાજ.” “પણ તે કેદમાંથી નાસી છૂટેલો રાજદ્રોહી છે. રાજદ્રોહનું ઇનામ વધ જ હેય.” “ મહારાજ.......”
રાજેશ્વરી! હું તેને બચાવું, પરંતુ એક શરતે..” “શી?” રાજેશ્વરીના સાદમાં અધીરાઈ આવી. “એજ કે તું રણમલ સાથે પરણવા કબૂલ થા છે.” રાજેશ્વરીએ નિ:શ્વાસ મૂક. “કેમ શું વિચાર છે ” જયસિંહે પ્રશ્ન કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
કુંદી - ૧૯૭
"1
"
“ત્યારે ત્હારાં લગ્ન થયા બાદ તુરતજ કર્ણદેવ મુક્ત થશે. ” જયસિંહે ન્યાય ચૂકવ્યેા.
.
૬ મજૂર છે મહારાજ.
X
X
×
રાજેશ્વરી અને રણમલ પરણ્યાં. મહારાજા જયસિંહની મુરાદ પૂરી ચઇ. જાન ધર તરફ પ્રયાણ કરવા તત્પર થઈ. રૂપાનાં પતરાંથી જડેલી વેલ વરધાંડિયાંને ઘેર લઈ જવા તૈયાર ઊભી હતી. ગાત્રીજને પગે લાગીને રણમલ અને રાજેશ્વરી ધરબહાર નીકળી વેલમાં એસવા માટે સજ્જ થયાં. પુરુષા એકખીજા સાથે આનંદગેાઢી કરી રહ્યા હતા. સ્ત્રીએ ગીતા ગાવામાં મશગૂલ હતી. વાજિંત્રો વાગી રહ્યાં હતાં.
એક કંગાળ કેદી જેવા જાતા માણુસ હાંફતા હાંકતા ટાળામાંથી રસ્તા કરતા આગળ આવી રહ્યો. સહુનું ધ્યાન તેણે ખેચ્યું.
',
“ કાણુ ? કર્ણદેવ ! ” રાજેશ્વરીએ ઘૂટ ઊંચા કરી પૂછ્યું.
“ક્રાણુ ? રાજેશ્વરી ! હજી જીવે છે?”
હા, આપના છેલ્લા દર્શન માટે. '
એકદમ કપડામાં છૂપાવી રાખેલી કટાર રાજેશ્વરીએ બહાર કાઢી પેાતાના હૃદયમાં ભેાંકી. સહુ ચકિત થઈ જોઈ જ રહ્યાં.
ΟΥ
(6
',
કર્ણદેવ...મ્હારી પ્રતિજ્ઞા... પૂર્ણ થાય છે. ” છેલ્લા શ્વાસ લેતાં રાજેશ્વરીએ. શબ્દો
પૂરા કર્યાં.ત્ર
વીણાવતીને–
[ નૃત્ય ગીત ] કરતાલે વન તાલ પૂરી, નભ-ગંગ-સ્રગ્ધારિણી ! આવેા; નર્તને નુપૂર માન અઢેલી, કલ્પન-રંગ-વિધાયિની ! આવા કરતાલે.
અંતરા ) ભાવનાના મેઘધનુ ચીતરી; સ્મિત મંડના ! ચિરંતના ! આવે;
ચેતનાના
દિવ્ય તત્તુ વેરી,
૨૫ ૨૫
વેશ ધરી
( અંતરા ) સુકામલા કસુંખલા આતમાના સ્પંદનાએ અણુકી એક તાર નવ અચંચલા, વીણાવતી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રભુલાલ શુક્લ
આવે—કરતાલે.
પગલે,
જાગે;
ગાને,
આવા—કરતાલે.
× É'તથાનાં પાત્રો અને પ્રસંગેામાં નવલિકાને અનુકૂલ યાગ્ય ફેરફાર યાજવામાં આવ્યા છે.—લેખક
૫
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
યુરોપીય સંસ્કૃતિ
નરસિંહ
આર્યાવર્ત–જગતની પવિત્રમાં પવિત્ર ભૂમિ–આજે પરતંત્ર છે. તેની પ્રજાને તેના નવા શાસકોએ પિતાની પદ્ધતિએ કેળવી છે, ને હજી કેળવે છે. એ કેળવણીએ પ્રજામાં નવા સંસ્કાર પ્રગટાવ્યા છે, નવી ભાવના જગાવી છે. નવા વિચાર રેલાવ્યા છે, જીવનને નવો રાહ દર્શાવ્યો છે. આ નવીન સંસ્કાર કે ભાવના–રાહ કે વિચારના પ્રવાહની પાછળ ઉદ્દેશ શુભ છે કે અશુભ તે ઈશ્વર જાણે. પણ પરિણામ એ આવ્યું છે કે પ્રા આર્ય– સંસ્કૃતિથી વિમુખ બનીને યુપીય સંસ્કૃતિમાં મુગ્ધ બની રહી છે; સર્વને ગુમાવીને તે જીવનની લાલસ બની છે; શક્તિને બાજુએ મૂકીને તે જગતને તારવાની હવાઈ કલ્પનાઓ કરતી થઈ છે.
તેને આર્ય સતીત્વપ્રથા જંગલી લાગે છે; છૂટાછેડાની પ્રથા ન્યાયભરી જણાય છે. વિશેષ રાણીઓ પરણતા આર્ય રાજાઓ એને મૂર્ખ લાગે છે; રાણી તરીકે એકને રાખી અનેકનાં શિયળ લૂંટતા યુરોપીય રાજાઓ તેને મહાન જણાય છે. સંયમ અને બંધનના આર્ય આદર્શમાં એ ગુલામી માને છે. વિચાર અને વર્તન-જીવનના પ્રત્યેક અંગમાં, ભીષણ જંગલમાં રબારીને ગુમાવી બેઠેલું ઘેટાંનું ટોળું વેચ્છાચારમાં પરોવાય તેમ, તેને સ્વૈરવિહાર ગમે છે. ધર્મ, સમાજ, નીતિ, રાષ્ટ્ર, માનવજાત, જીવમાત્ર કે આત્મા પ્રત્યેની ફરજ અને એ ફરજને અનુરૂપ બંધન એને આકરાં લાગે છે. એ એવું વ્યક્તિ સ્વાતંત્ર્ય ઈચ્છે છે કે જે તેને કઈ પણ કાળે સાચા સ્વાતંત્ર્યનાં દર્શન નથી કરવા દેવાનું.
પતિ પિતાની વૈભવલાલસાને ન સંતોષી શકે તે પત્ની તેનાથી શ્રી થવા ઈચ્છે છે, પણ પતિ ધર્મ કે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ ચૂકે તે તેને મસ્તક મૂકવાનું તે નથી શીખવી શકતી; પતિ ઉગ્ર બને તે તેમાં તે અપમાન માની સ્ત્રી-સ્વાતંત્ર્યની ધૂન લગાવે છે, પણ માતા ભારતી સૈકાઓથી પારકી લા ખાઈ રહી છે તેની એને નથી પડી. પતિદેવને પત્ની કંઈક કહે કે સહેજ ભૂલ કરે તે હાડહાડ લાગી જાય છે, પણ એવા લાખે પતિદેવોને પોતે ગુલામ છે તેમાં કશું નથી લાગતું. માતપિતા કે વૃદ્ધજને કેઈક પ્રસંગે કંઈ ઠપકે આપે તે યુવાન વર્ગને અપમાન લાગે છે, પણ અપમાનની લાંબામાં લાંબી ધૂંસરી ગુલામીને તે તેઓ હસીને સહન કરતાં પ્રણયલીલાઓ ખેલે છે. ને એ જ રીતે ભિન્ન ભિન્ન ધર્મો. સર્વેને એકમેકથી સ્વતંત્ર થઈ વિજેતાઓનું સંરક્ષણ સ્વીકારવાનું, પિતાની સંસ્કૃતિથી અલગ થઈ યુરોપીય સંસ્કૃતિને ભેટવાનું ગમે છે. પણ આ બધી નવા શિક્ષણે
લાવેલી જાળ છે એ વિચારવાની કોઈને નથી પડી. ભારામાંથી છૂટી પડેલી લાકડીઓની વાર્તા તેમને આવડે છે પણ તે વાર્તાને પોતાના પર થઈ રહેલે અમલ તેમને નથી સમજાતે.
પ્રજાને વ્યક્તિ સ્વાતંત્ર્યનું ઘેન ચડાવવામાં આવ્યું છે એટલે રાષ્ટ્રસ્વાતંત્ર્યની કિંમત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
યુરોપીય સંસ્કૃતિ - ૧૭૯ ઘટી ગઇ છે; અને આ સંસ્કૃતિનાં ઘેરાં ચિત્રો બતાવી યુરાપીય સંસ્કૃતિનાં તારવેલાં માહક પૃષ્ઠ ભણાવવામાં આવ્યાં છે, એટલે તે આર્ય સંસ્કૃતિના આદર્શ ગુસ્રાવી યુરેસપીય સંસ્કૃતિની જાળમાં ફસાય છે. પણ જો તેને એકાદ વખત યુરે।પીય સંસ્કૃતિનાં કાળાં પૃષ્ઠ નીરખવાની તક આપવામાં આવે તે તેની આંખનાં પડળ તરત ઊપડી જાય.
યુરે।પીય સંસ્કૃતિના પોપટજીએ કહે છે કે, ‘ત્યાં સ્ત્રી સમાનતા ભાગવે છે. ' પણ ઇતિહ્રાસ કહે છે કે, ‘ સિકંદરથી માંડીને વર્તમાન સમય સુધીના ૨૩૦૦ વર્ષના ગાળામાં યુરેશીય રાજાએએ એછામાં ઓછી એક લાખ ગુણવતી રાણીઓને છૂટાછેડા આપ્યા છે; પણ તેમાંથી એક પણ રાણી પુનર્લગ્ન નથી કરી શકી. કેટલીકનાં ખૂન થયાં છે, કેટલીકને દેશપાર કરાયલી છે તે ધણીને જાપ્તામાં રખાયલી છે. તલ્લાક દેવાયલી રાણીઓમાંની કોઇકે જ્યારે પુનર્લગ્નના પ્રયાસ કર્યો છે ત્યારે મેટે ભાગે તેા તે રાણી અને તેની સાથે પરણવા તૈયાર થનાર પુરુષ–બંનેનાં ખૂન થયાં છે અને નહિતર બંનેને જુદા જુદે દેશવટે અપાયે છે. રાજરાણીએ ઉપરાંત અમીર-ઉમરાવાની પણ છૂટી કરાયલી લાખ્ખા સુંદરીએતી એ જ સ્થિતિ થઇ છે. તે રાજવંશેને ખાદ કરીએ તે સામાન્ય પ્રજામાં પણ માપિતાની અદલાબદલીથી કે અપરીણિત સ્થિતિમાં જન્માવેલાં બાળકાના ત્યાગથી નાનાં નાનાં બાળકાની ને તેમની માતાઓની જે દુર્દશા થાય છે તેનાં ચિત્રોની ભીષણતા તે તે વિષયના તટસ્થ અભ્યાસ પછી જ સમજાઇ શકે. પણ આ સ્થિતિ સામે, આ રાજાએ વિશેષ રમણીઓના પતિ તરીકેની જવાબદારી ઉઠાવતા કે આ વ્યવસ્થામાં સ્ત્રી—પુરુષને છૂટાં પડવાને અધિકાર નથી અપાયે। તેને ભીષણ કહી, યુરોપીય સંસ્કૃતિનાં વખાણુ તે કેવળ તે સંસ્કૃતિના ગુલામા જ કરી શકે.
સત્ત્વ, સંયમ ને બલિદાનની ભાવનાથી દૂર રહેલી યુરેાપીય સંસ્કૃતિએ ઈતિહાસને પણ પાતાનાં કાળાં કૃત્યોથી કલંકિત કર્યા છે. વર્તમાન યુગની ગેરી પ્રજા આ સંસ્કૃતિમાંથી કેટલાંક તત્ત્વા લઈ પાતાની એ સંસ્કૃતિને સુધારવા મથી રહી છે પણ કાળી પ્રજાએમાં તે તે પેાતાની અગાઉની ભ્રષ્ટ સંસ્કૃતિનાં જ ખીજ રાપી રહી છે.
પોતાને ત્યાં તે છૂટાછેડાને તે અનીતિને મર્યાદિત કરવા મથે છે; અહીં તે તેને પ્રચાર થવા દે છે. આજે તે પ્રજા ખ્રિસ્તી ધર્મ પાળે છે તે સંસ્કારિત અને વ્યવહારૂ છે, પણ અહીં તે તેને એવા મૂળ સ્વરૂપમાં ફેલાવે છે કે જેમાં નિર્વીય થઈ માર ખાવાનો ઉપદેશ આપવામાં આવ્યા હાય. ત્યાં તેણે સંતતિનિયમન સામે પ્રતિબંધ મૂકયા છે; અહીં તેતેમ પ્રચાર થાય છે. ત્યાં પ્રજાકીય લશ્કરી બળને પ્રાણ લેખવામાં આવે છે; અહીં તેને અિત જરૂરી ગણાવાય છે. પેાતાની અગાઉની સત્ત્વહીન સંસ્કૃતિએ કેટલી અનીતિ, કુસંપ અને પરિણામમાં કેવાં ભીષણુ દુઃખ તે રાગને જન્માવ્યાં છે તે તે પ્રા સમજી ગઈ છે; પણુ અહીં તા રાગ, અશક્તિ, કુસંપ વગેરે ફેલાય તે તેમને રાચક થઈ પડે તેમ છે. પરિણામે પેાતાની એ સંસ્કૃતિને અહીં રાપવા માટે તે તે સંસ્કૃતિનાં ભયંકર પરિણામ તે કાળાં ઐતિહાસિક પૃષ્ઠને અહીંની કેળવણીમાંથી છૂપાવી દે છે. પણ યુરેાપના સૂક્ષ્મ નિરીક્ષકા કે તટસ્થ ઈતિહાસકારોએ તે નથી છૂપાવ્યાં. એ સંસ્કૃતિના હિંદમાં વિકાસ સાથે ઉદ્દભવતાં પરિણામ સંબંધી લેખ ' સુવાસ ' માં અગાઉ ( ચૂંથાતી માતાએ-અંક ૨૩, ૨૪) પ્રગઢ થઇ ચૂકયા છે. અહીં, તેમણે પોતાના ઇતિહાસમાંથી કેટલાં કાળાં પૃષ્ઠને છૂપાવી રાખ્યાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૮૦ સુવાસ : શ્રાવણ ૧૯૯૬ તે, સંખ્યાબંધ મૂળ ઈતિહાસમાંથી તારવીને, રજૂ કરાયાં છે. આ રજૂઆત પાછળ કઈ પ્રજા પ્રત્યે દ્વેષને ઉદ્દેશ નથી પણ પ્રચાર પામતી વિનાશક સંસ્કૃતિ સામે લાલ બત્તી તરીકે જ તેને ઉપયોગ છે.
યુપીય સંસ્કૃતિની ખરી શરૂઆત સિકંદરથી થાય છે એટલે અહીં પણ તેનાથી જ શરૂ કરીશું.
સિકંદર, બેબીલોનના રાજમહેલમાં, શરાબ અને સુંદરીના મોહપાશમાં ફસાઈને, યુવાન વયે જીવન ગુમાવી બેઠે તે તે જાણીતી વાત છે. પણ તે ઉપરાંત તેના અને તેના કુટુંબના ઈતિહાસમાં બીજાં પણ અનેક કાળાં પૃષ્ઠ છે.
ઈતિહાસમાં તેને ફીલીપના પુત્ર તરીકે ઓળખાવવામાં આવે છે. પણ ખરી રીતે તો, તેની માતા ઘણી ઉગ્ર, સ્વછંદી અને હઠીલા સ્વભાવની હોઈ ફીલીપે તેની સાથે સંબંધ કમી કરી નાંખ્યો હતો. ને અનેક ઈતિહાસકારોએ કબૂલ્યું છે તેમ સિકંદરને ખરો. પિતા, મીસરમાંથી દેશપાર થયેલે, મેસોડેનિયામાં રહેતે ને ફિલીપની રાણી સાથે પ્રેમ સંબંધ ધરાવતા રાજા નેકટાનબસ હતા.
આ હકીકતને મીસરના ઈતિહાસમાંથી પણ ટકે મળે છે. સિકંદરે જ્યારે મીસર પર ચડાઈ કરી ત્યારે ત્યાંના સેનાપતિઓએ સામનો ન કરતાં કહેલું કે, “ભલે એ ફિલીપનો કુમાર કહેવરાવતે હેય. પણ ખરી રીતે તે તે અમારો જ રાજકુમાર છે. તેના વિજયમાં તે અમારે ગર્વ લેવો ઘટે.”
તેને જગતને સમર્થ શાસક ને મહાન સેનાપતિ ગણાવવામાં આવે છે. શાસક તરીકે તે તેણે કશું કામ બજાવ્યું જ નથી. પણ સેનાપતિ તરીકે પણ તેની યોગ્યતા શંકાસ્પદ છે. હિંદમાં તેણે, સન્માનપૂર્વક સંધિ કરવામાં આવેલા ને તેના વિશ્વાસ નીચે સૂતેલા ૩૨૦૦૦ રજપૂતની રાત્રે જે કતલ કરાવી અને અનેક સ્થળે બિનલશ્કરી સ્ત્રી-પુરુષોને તેણે જે ભેગા લીધે તે જોતાં તેને સાચો સેનાપતિ નહિ પણ કેઇ લૂટારુ ટોળીને નાયક જ ગણી શકાય.
પિતાના કહેવાતા પિતા ફીલીપના ખૂનમાં તેને હાથ હતા ને ખરા પિતા નેકટાબસને તે તેણે પિતાને હાથે જ મારી નાખેલે.
સિકંદરની પછી યુરેપમાં “મહાન’નું બિરુદ પામનાર કેટે. તેની પત્ની મર્શિયાના રૂપમાં ફસાયેલા તેના મિત્ર કે પાસે તેની પત્નીની માગણી કરી. ને કેટોએ તેને તે સંપી દીધી. અલબત્ત, લક્ષ્મી સંપન્ન મિત્રના મરણ પછી કેટે પોતાની પૂર્વની પત્નીને તેના વિપુલ ધન સાથે પિતાને ઘેર પાછી તેડી લાવ્યા.
તે અરસામાં યુરોપના મહાન શાસકે ને અગ્રણી પુરુષ તે પિમ્પી અને જુલિયસસીઝર. પિમ્પીને એમીલિયા નામે સુંદરી પર પ્રેમ જાગતાં તે તેને ગર્ભવતી સ્થિતિમાં જ ઉઠાવી ગયે. ને એમીલિયાના પતિને તેણે તેની તે પત્ની પિતાને પરણાવવાની ફરજ પાડી.
* નીચેનાં પ્રકરણમાં અપાયેલી દરેક વિમાની નીચે, લેખનું કદ વિશેષ પ્રમાણમાં વધી જવાના ભયે મૂળ ઐતિહાસિક પ્રમાણુ ઢાંકર્યું નથી. પણ 'Plutarch's, Lives', 'Encyclopedia Britainica' “Roman Empresses” વગેરે પ્રમાણભૂત ગ્રન્થોમાંથી તે હકીકતો લેવામાં આવેલી હે ઈ મૂળ પ્રમાણ ઇચ્છનારે તે ગ્રન્થ તપાસી જવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
યુરોપીય સંસ્કૃતિ ૧૮૧ સીઝર પિમ્પીનો સસરો થતો. તેણે સર્વસત્તાધીશ બનવાને જમાઈનું ખૂન કરાવ્યું. તે અનેક સુંદરીઓના મેહમાં ફસાયેલો હતો અને તેમાં મીસરની મહારાણુ કલીપેટ્રા નામચીન બની છે. સીઝરની બીજી પત્ની પપીયાના પ્રેમિક કલેડિયસ વગેરે રાજપુરુષે સ્ત્રીનાં કપડાં પહેરીને પિમ્પીયાની મુલાકાતે જતા તે પ્રસંગ રોમન સાહિત્યમાં ખૂબ જ રોમાંચક લેખાય છે. આ કલેડિયસ સામે જ્યારે કેસ ચાલ્યો ત્યારે સાબિત થયું કે તે સીઝરની પત્ની ઉપરાંત પિતાની સગી બહેન સાથે પણ વ્યભિચાર ચલાવતા હતે.
સીઝરનું ખૂન થતાં તેને મિત્ર એન્ટની અને તેનો વારસ ઓગસ્ટસ બંનેએ, એક પ્રસંગે એકમેકની સાથે મળીને તે બીજા પ્રસંગે એકમેકના દુશ્મન બનીને, રોમમાં લેહીની નદીઓ વહાવી. આ લોહીમાં પણ મહત્વનો ભાગ અનીતિએ જ ભજવ્યો છે.
એન્ટનીની પત્ની ફવીયા મુક્તવિહારિણી હતી. રોમના મહાન રાજનીતિજ્ઞ, યુરોપના પ્રથમ નંબરના વક્તા ને આર્ય સતિપ્રથાના પ્રશંસક સીસેરેએ ફીયાના એવા મુક્તવિહાર પ્રત્યે નાપસંદગી દર્શાવેલી. પરિણામે ફલ્હીયાએ સીસેના ખૂન માટે એન્ટનીને ઉશ્કેર્યો. એન્ટનીએ સીસેરેનું ખૂન કરાવ્યું ને ફQીયાએ સીસેરોના કપાયેલા મસ્તકને ઘેર મંગાવી તેમાંથી સીસેરાની જીભ કાપી લીધી.
જ્યારે એન્ટની મીસરની મહારાણું કલીયોપેટ્રાના પ્રેમમાં ફસાશે ત્યારે ફરવીયા ઉશ્કેરાયું. ને તેણે ઓગસ્ટસ જો એન્ટનીને હરાવી તેને વધ કરે તે તેની રખાત બનવાનું કહ્યું. પણ ઓગસ્ટસે તેને ધુતકારી કાઢી. તે પછી ફરીયાએ એન્ટનીને ઓગસ્ટસ સામે ઉશ્કેર્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે પ્રસંગે કલીપેટ્રાએ ઓગસ્ટસનો સિતારો ચડતો જોઈ એન્ટનીને પક્ષ છોડી દઈ ઓગસ્ટસને મદદ કરવા માંડી. પણ ઓગસ્ટસે તેના પ્રેમને સ્વીકાર ન કરતાં કલીપેટ્રાએ આપઘાત કર્યો.
એન્ટનીના નાશ પછી ઓગસ્ટસ મને શહેનશાહ બન્યા. તે યુરોપનો એક મહાનમાં મહાન રાજવી ગણાય છે. તેના નામ પરથી ખ્રિસ્તી વર્ષના આઠમા મહિનાને ઓગસ્ટ નામ અપાયું છે. તે ઓગસ્ટસને લીવિયા નામે એક પરીણિત સ્ત્રી પર પ્રેમ જન્મતાં તેણે સુવાવડમાં રહેલી પિતાની પત્નીને દેઢ દિવસની બાળકી સાથે કાઢી મૂકી ને લીવિયાના પતિને તેની પત્ની પિતાને સોંપવાની, એટલું જ નહિ પણ, લગ્નમાં હાજર રહી, તે પત્નીના પિતા બની પોતાની સાથે તેને હથેવાળે કરાવવાની પણ ફરજ પાડી.
ઑગસ્ટસની પુત્રી જુલિયા ભયંકર વ્યભિચારિણી હતી. તેણે પોતાના પ્રેમપાશમાં હજારો પુરુષે ઉપરાંત પોતાના પિતાને પણ ફસાવી દીધું હતું એટલે ઓગસ્ટસ તેને કંઈ કહી ન શકતા. ઓગસ્ટસ જેવો રાજવી પુત્રી સાથે વ્યભિચાર કરે એ માની ન શકાય તેવું છે પણ જુલિયાની પુત્રી અઝીપીનાને પુત્ર ને ભવિષ્યને રોમન શહેનશાહ કાલીગુલા પણ જાહેરમાં કલતો કે પોતાની માતા અપીનાનો જન્મ ઓગસ્ટસ અને જુલિયાના સંગને આભારી હતો; ત્યારે શંકાને માટે ઘણું ઓછું સ્થાન રહે છે.
જુલિયાની વ્યભિચારલીલા ઢાંકવાને ઓગસ્ટસે તેને પ્રથમ એક રાજકુમાર વેરે પર ણાવી, પછી પોતાના નૌકાધીશ વેરે પરણાવી અને છેવટે, પોતાની પત્ની લીવિયાના આગલા ધણીના પુત્ર ટીબેરિયસને તેની ગુણવંતી પત્ની સાથે છૂટાછેડા લેવરાવરાવી, તેને એ ગોડ વળગાડયું. પણ બિચારો ટીબેરિયસ તે પોતાની નવી પત્નીના સંખ્યાબંધ મિકેની ધમકીથી. એ ગભરાય છે તે રોમ છોડીને ગામડામાં ભાગી ગયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૯: સુવાસ "શ્રાવણ ૧૬
રોમમાં માર્સિયસ દેવની એક સુંદર પ્રતિમા હતી. અને વકીલે પોતે પાછલા દિવસે જેટલા કેસ જીતી શક્ય હોય તેટલા ફૂલહાર તે પ્રતિમાને સવારે પહેરાવતા. પણ જુલિયાએ હવે એક નવી રીત કાઢી, તેને રાત્રે વ્યભિચાર માટે જેટલા સુંદર પુરુષે મળી શક્યા હોય તેટલા મુગટ તે બીજી સવારે માસિયસના મસ્તકે મુકાવવા લાગી.
એક દિવસ આ જુલિયાને એક સભામાં પૂછાયું કે, “સુંદરી, તમારાં સંતાન તમને તમારા પતિથી થયાં હોય તે તો લગભગ અસંભવિત વાત છે. છતાં બધાં સંતાનના ચહેરા તમારા પતિ સાથે મળતા કેમ આવે છે ?”—-ઉત્તરમાં જુલિયાએ કહ્યું, “બહારના મુસાફરોને તે હું ત્યારે જ સ્થાન આપું છું જ્યારે મારું વહાણ ઘરનાંથી ભરાઈ ચૂકયું હોય.”* : ': જુલિયાએ પિતાના દરેક પ્રેમિકને વર્ષાસન બાંધી આપેલું ને એ નાણુને બોજ રામની તિજોરીને માથે પડતો. જગવિખ્યાત મહાકવિ વઈલ પણ આ જુલિયાના પ્રેમિકામને એક હતો.
ઓગસ્ટસની પુત્રી જેમ વ્યભિચારિણી હતી તેમ તેની પત્ની કાબત્રાંબાજ હતી. પિતાના આગલા ધણુના પુત્રને ગાદી મળે તે માટે તેણે એગસ્ટસના દરેક સંભવિત વારસો ને નૌકાધીશ અગ્રીપાનાં પુત્રપુત્રીનાં ખૂન કરાવી નાખેલાં. ને અંતમાં તેણે પોતાના પતિને પણ ઝેર આપ્યું. ખ્રિસ્તી ભક્તાણીનો વેશ ભજવીને અને હરનિશ જેરૂસલેમના મંદિરને ભેટ એકલાવીને તેણે પ્રજાના મોટા ભાગને વશ કરી લીધેલ. એટલે ઓગસ્ટસના અકાળ મૃત્યુ પછી તે પિતાના આગલા ધણીને પુત્ર ટીબેરિયસને સહેલાઈથી રામની ગાદી અપાવી શકી. પણ એ પુત્ર એ ડાઘો નીકળ્યો કે આગળ ઉપર જ્યારે તેની માતા પર વ્યભિચાર અને ખૂનના આરોપ મુકાયા ત્યારે તેણે તે સામે માતાને બચાવ કરવાને બદલે આરોપીઓના નિવેદનને વધુ મહત્વ આપ્યું.
ટીબેરિયસની પછી કાલીગુલા રામની ગાદીએ આવ્યો. તે એ અચીપીના પુત્ર હતો કે જે પિતા-પુત્રીના સંયોગથી ઉત્પન્ન થઈ હતી. કાલી ગુલાએ પિતાની કુમારવયે ટીરિયસના મંત્રી માની પત્નીને ફસાવેલી ને માર્કેએ ભાવી લાભની આશાએ તેમાં તેને સગવડતા કરી આપેલી. પણ ગાદીએ આવ્યા પછી કાલીગુલાએ તે બંનેનાં ખૂન કરાવી નાખ્યાં.
કાલીગલાના વ્યભિચારી માનસને હદ નહેતી. તેણે પોતાની બહેનોને તેમના ધણીઓથી છૂટાછેડા લેવાની અને પછી પોતાની અને પિતાના સંખ્યાબંધ મિત્રોની સાથે વ્યભિચાર કરવાની ફરજ પાડી. બહેનોની સાથેના આ વ્યભિચારના પરિણામમાં એક બહેને એક પુત્રીને જન્મ આપ્યો. તે પછી કાલીગુલાએ એ બહેને પર વ્યભિચારને આરેપ મૂકી તેમને દેશવટો દીધો. ને સમય જતાં બહેનના પેટે થયેલી પુત્રીની સાથે પણ તેણે વ્યભિચાર કર્યો ને પરિણામમાં ભીષણ અત્યાચારથી તે પુત્રી મૃત્યુ પામી. | કાલીગુલાએ મિત્રનું એક એવું મંડળ જમાવેલું કે જે તેના જેવું જ પાશવી હતું. બહેનોની દુર્દશા કર્યા પછી તે બધાએ નગરની સુંદરીઓ પર નજર દોડાવી. તેઓ સ્વરૂપવતી સ્ત્રીઓને હમેશાં ઉઠાવવા લાગ્યા ને તેમની સાથે વ્યભિચાર ખેલતી વખતે તેમના પતિઓને સમીપ ઊભા રહી એ ભીષણ દશ્યનું અવલોકન કરવાની ફરજ પાડવા લાગ્યા. જે પતિએ પિતાની પત્નીઓ સાથેના એવા વ્યભિચારના નિરીક્ષક બનવાને તૈયાર નહતા તેમનાં જાનમાલ લૂટાવા લાગ્યો.
[ ચાલુ ] 'Numquam, Nisi plena pavi, tollo vectorem.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
કવિ ન્હાનાલાલ
[એક ટૂંકી નેધ ]
રમણલાલ વ. દેસાઈ
વીસમી સદીને–વીસમી સદીના ગુજરાતને ઘાનાર સાહિત્યકારોમાં કવિ નાનાલાલનું સ્થાન અજોડ છે એમ કહીએ તે આપણે એક ઐતિહાસિક સત્ય ઉચ્ચારીએ છીએ. સાહિત્યમાં નજરે ચડે એવાં અનેક ઊંચાં નીચાં શિખરો તે છે જ. પરંતુ તેમાં રિયામાં ઊંચું શિખર તે નહાનાલાલ. ઓગણીસમી અને વીસમી સદીનાં સામાજિક, ધાર્મિક અને રાજકીય આંદલને ઝીલી તૈયાર થયેલા માનસારા વિચાર, ઉચ્ચાર અને કલ્પનાના પડઘા પાડી ગૂર્જરજીવન અને સાહિત્ય માટે નવનવા ચીલા પાડી આપનાર શ્રેષ્ઠ સાહિત્યનેતા કેણ એમ કઈ પૂછે તે સ્વાભાવિક રીતે જ આપણે હાનાલાલનું નામ દઈએ. હવે કદાચ reservations-શ્રેષ્ઠત્વ સ્વીકાર સાથે સંકેચ-હશે. કાલનું વહન સર્વને ઈતિહાસ બનાવી દે છે, અને એતિહાસિક દષ્ટિ ખૂબીઓ સાથે ખામીઓ પણ ઊભી કરે એ સંભવિત છે. પરંતુ એટલું તે ચોક્કસ કે, વીસમી સદીના અત્યારસુધીના સાહિત્યમાં ઊંચામાં ઊંચું શિખર તે નહાનાલાલ
વર્તમાન સાહિત્યકારેના નમૂના-type-નું નિરીક્ષણ તેમનામાં કરીએ. નવીન યુગને જે સાહિત્યકારોદ્વારા ગુજરાતમાં ઉદય થયો એમાંનાં બે પ્રતાપી નામ તે દલપત અને નર્મદ. આધુનિક ગુજરાતને ઘડનાર એ બે સાહિત્યકારોમાંના એક સભ્ય સાહિત્યકાર દલપતરામના પુત્ર તરીકે નહાનાલાલને જન્મ. સ્વામીનારાયણ સંપ્રદાયની ભક્તિ અને નવીન વિચારો-સુધારા-નો સમન્વય આમ પ્રથમથી જ ગળથૂથીમાં.
યુનિવર્સિટીને અભ્યાસ એ બીજું તત્ત્વ ન્હાનાલાલના ઘડતરમાં. અંગ્રેજી અને ફારસી ભાષાઓને અભ્યાસ–છતાં સંસ્કૃત શબ્દાવલીને ખૂબખૂબ પરિચય.
હાઈસ્કૂલ-કેલેજની રમતગમતને શોખ એ ત્રીજું તત્ત્વ.
પશ્ચિમના સાહિત્યવાંચનમાંથી ઉદ્દભવેલી અને ગ્રેસઠારા પિવાયલી દેશાભિમાનની ભાવના એ તેમના જીવનનું ચોથું તત્વ.
આવા સંજોગોમાં સ્વશક્તિનું જાગતી જોત જેવું ભાન-consciousness-અહું એ પાંચમું તત્ત્વ. કર્તવ્યનિષ્ઠ પિતા અને ઉગ્ર માતાના રચેલા કુટુંબ-વાતાવરણમાં
વીસમી સદીના બીજા દશકાથી નીતિભાવનાનાં બદલાઈ રહેલાં સ્વરૂપ પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થાય તે પહેલાં નીતિની દઢ બંધાઈ ગએલી ભાવના એ છઠ્ઠ તત્વ. રસિકતા પૂરી પરતું તે લગ્નની મર્યાદામાં જ. શંગારરસ ખરો પરંતુ તે બિભત્સ વાસ્તવતાને વળગતે તે નહીં જ એ માનસસ્પષ્ટતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૮૪ - સુવાસ : શ્રાવણ ૧૯૯૬
ચાળી ચણિયે પાટલીને ઘેર, સેંથલે સાળુની સેનલ સેર; છેડલે આચ્છાદી ઉરભાવ, લલિત લજજાને વદન જમાવ;
અંગ આખેયે નિજ અલબેલ, સાળમાં ઢાંકતી રૂપની વેલ. જેવું સરસ રસિકતાથી છલકાતું ગૂર્જરનારીનું વર્ણન બીજે વાંચ્યું નથી. પરન્તુ એ વર્ણનની મર્યાદા આમ અંકાય છે:
ભાલ કુમકુમ, કર કંકણ સાર, કંથના સજ્યા તે જ શણગાર. વળીગાલે ઢળે નમણી પાંપણ અર્ધ મીંચી, ઢાંકે વળી નવીન પાલવ ઉર દેશ; સંકેરી કેર સરતી કરવેલડીએ, તેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકાર.
જેવી અદભુત વ્યંગાર્થમાં રસનિષ્પત્તિ કરતી પંકિતઓ વર્તમાન કવિતામાં તે ન્હાનાલાલ સિવાય બીજા કવિએ ઉતારી જાણ્યામાં નથી. પરંતુ એ સર્વરસિકતાને એક સનાતન ચેતવણી એ જ કવિએ આપી છેઃ
ઓ રસતરસ્યાં બાળ, રસની રીત ન ભૂલશો !
પ્રભુએ બાંધી પાળ, રસસાગરની પુણ્યથી. જની તેમજ નવી સંસ્કૃતિ બંને પ્રત્યે ઉદારતા એ સાતમું તત્વ. કૌટુંબિક જીવનમાં કવિતા નિહાળવાની વૃત્તિ સાથે સાથે જૂનવાણી લાજ, પડદા, સ્ત્રી-પુરુષના સહજ મીલન પ્રત્યે ઊભી થતી સંશય અને શંકાની ભાવના એ સર્વને વિરોધ. તેમણે કપેલાં પુરુષ અને
સ્ત્રી-પાત્રો ગામડાંનાં કે શહેરનાં હોય, સામાન્ય કેટીનાં હોય કે રજવાડી હોય તો પણ તે બહુ છૂટથી એક બીજાની સાથે હળી મળી શકે છે.
આમ આવાં આવાં ખીલવણી પામેલાં તોથી ઘડાયેલા માનસની અંગત વિશિષ્ટતા પણ ભૂલવાની નથી. ઉપર ગણાવેલાં કેટલાંક ત એ યુગના ઘડતરમાં મૂળભૂત હતાં. પરંતુ સહુ કોઈ ન્હાનાલાલ બની શક્યા નથી, ન્હાનાલાલ હજુ સુધી એક છે અને અજોડ છે. એ વ્યક્તિગત તત્ત્વ. એ અંગત વિશિષ્ટતાએ, એ સ્વયંભૂ અમે પ્રચલિત તને પિતાના જીવનમાં ઘટાવી ઉચ્ચ સાહિત્ય સર્જી ગુજરાતને ગૌરવાન્વિત કર્યું.
વિદ્યાથીંયુગ પછીના સંસ્કાર પણ જીવનઘડતરમાં ભારે ભાગ ભજવે છે. જો કે બાળપણ અને વિદ્યાર્થી અવસ્થા એ સમગ્ર જીવનના પાયારૂપ બની જાય છે. પછીનું ચણતર એ પાયા ઉપર જ. - કવિ ન્હાનાલાલ રાજવીઓના શિક્ષક બન્યાઃ સાદરા અને રાજકોટમાં સફળ સુખી જીવન ધનસંચયમાં નહીં પણ સંસ્કારસંચયમાં, સંસ્કારવિનિમયમાં, સંસ્કારની લહાણી કરવામાં મેજ માનતું બની ગયું. ઉદારતા, મૈત્રી, ઉત્સાહ એ જીવનનાં ઊછળતાં અંગે બન્યાં. સાહિત્યમાં પણ ભવ્ય સફળતા મળી–જે બહુ જ વિરલ વ્યક્તિઓને મળે છે. શક્તિશાળી પુરુષો સામ્ય હોય હેય તેમનામાં સ્વાભિમાન-સ્વભાન–નથી હતું એમ કહેવાય નહીં. શક્તિ અને શકિતને સામુદાયિક સ્વીકાર ગમે તેવા છૂપા અહંને પણ જાગૃત અને તીવ્ર રાખે છે. સમતાપૂર્વક સાહિત્યમાં પ્રવેશતા એ મહાકવિનું અહં સ્વાભાવિક રીતે જ ષિાતું ચાલ્યું. સામર્થની શ્રદ્ધામાં બહુ જ ભવ્ય અને ઉદાત્ત સાહિત્યરચનાઓ પણ થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
કવિ ન્હાનાલાલ ૧૮૫ શિક્ષકમાંથી કેળવણીકાર તરીકે અને વહીવટી અમલદાર-administrator તરીકે પણ કવિ ન્હાનાલાલ સફળતાપૂર્વક વિકાસ પામ્યા. સદ્દભાગ્યની એ વાત હતી કે જીવનની બાહ્ય સફળતાએ તેમના સાહિત્યનું લેશ માત્ર ધન કર્યું નહીં. ઊલટું એ સ્થાને અને અધિકારો તેમના સાહિત્યને પિષક નીવડ્યાં. આજન્મ સાહિત્યકાર ન્હાનાલાલે એ સુખમય પરિસ્થિતિને પિતાના સાહિત્યવિકાસ અર્થે ઉપયોગમાં લીધી. કાઠિયાવાડ-એજન્સીનું કેળવણીખાતું તેમને હસ્તક આવ્યું.
હિંદનું રાજકીય વાતાવરણ વીસમી સદીની શરૂઆતથી ઉગ્ર બનતું જતું હતું. બંગભગનો પ્રસંગ, તિલક ઉપર ચાલે કેસ, કાન્તિનાં હિંસક સ્વરૂપ, જર્મન યુદ્ધ, ગાંધીને હિંદપ્રવેશ તથા જલિયાવાલા બાગવાળી કતલ એ બધાય પ્રસંગે હિંદને રાજદ્વારી જાગૃતિ વધારે અને વધારે આપે જતા હતા. જલિયાવાળા બાગની કતલે હિંદની પરાધિનતા સાથે બ્રિટિશ સલ્તનતના નિબુર અને વાળમાં ગૂંચવતા સ્વાર્થભર્યા આત્માને ચોખા સ્વરૂપમાં પ્રદર્શિત કર્યો, હિંદવાસીઓની ક્રોધાવાળા સમગ્ર હિંદ ઉપર ફેલાઈ ગઈ અને એ ક્રોધ પણ પરાધિનતાને પાત્ર સ્વરૂપમાં પ્રદર્શિત થયે. *
- કવિ ન્હાનાલાલનું માનસતંત્ર આવા પ્રચંડ પ્રવાહોનો પડઘો ન પડે તે નવાઈ કહેવાય. તેમણે સારા પગારને મેહ જ કર્યો, અમલદારી સત્તાને બાજુએ ખસેડી અને સારા પગાર અને ઊંચી સત્તાને બળે મળતાં સુખ-સગવડને ફગાવી દઈ પિતાની નેકરીનું રાજીનામું આપી દીધું.
પરતુ દેશસેવા માટે મુક્ત બનેલા આ મહાકવિને વર્તમાન રાષ્ટ્ર-સંસ્થાઓ અપનાવી શકી નહીં. કેના સ્વભાવને, કેના વર્તનને દોષ આ સ્થિતિ માટે જવાબદાર ગણા એ નક્કી કરવું મુશ્કેલ છે અને આપણું કાર્ય માટે બિનજરૂરી છે. માત્ર એકજ સત્ય આપણે જોઈ શક્યાઃ કવિ ન્હાનાલાલ અને વર્તમાન રાષ્ટ્રવલણ વચ્ચે અભેદ્ય ઐક્ય વિકસી શકયું નહીં. હાનાલાલનું દેશાભિમાન અને તેમનો સ્વાર્થત્યાગ ગુજરાતને ગૌરવ આપે એવાં ત છે. છતાં રાષ્ટ્રિય પ્રવાહ--કહો કે એ પ્રવાહને દેરતાં નહાનાં મહેટાં માનસ અને ન્હાનાલાલના માનસને મેળ ન મળે. એકજ પક્ષમાં અનેક પ્રબળ અહં ભેગાં થયાં હતાં જ, એ અહંના ઘર્ષણનું આ પરિણામ હશે? દેશસેવા માટે દુઃખ આવકારનાર એક વિરલ વ્યકિત આમ એકલી અટુલી બની ગઈ !
એ એકલતા-એ ત્યાગની નિષ્ફળતાનું ભાન મહાકવિના હદયને કેવું ખારૂં, મહાકવિની વાણીને કેવી ઉગ્ર અને મહાકવિના વર્તનને કેવું વિચિત્ર બનાવી દે છે એ જોવા માટે આજના કવિ ન્હાનાલાલ તરફ નજર નાખી બસ થશે. આ સ્થળે ટીકા કરવાને આશય નથી. આપણી સાર્વજનિક મિત–અને બહુ જ કિંમતી મિલ્કત– સરખા મહાકવિ ન્હાનાલાલની કવિતા સમજવા માટે એક વ્યક્તિ તરીકે તેમની વિશાળ જીવનભૂમિકા નીરખવાની જરૂર હોવાથી આ પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. - સાહિત્યને માટે આથી એક દુઃખદાયી પરિણામ આવ્યું. કવિ ન્હાનાલાલનાં–
“પાર્થને કહે ચઢાવે બાણ” જેવાં ભવ્ય કૂચગીતોની સાથે આપણી સભાઓ અને આપણી કવાયત શરૂ થવાને બદલે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
છૂટાં ફૂલ
ઓગસ્ટની એકવીસમી તારીખે મેકસીકેમાં જેનું ખૂન થયું તે લીયો ટસ્કી જગતને એક વધુમાં વધુ નામાંક્તિ ને સાથે જ વધુમાં વધુ દુઃખી વીર પુરુષ હતો.
૧૮૭૭ માં, રશિયાના એક સામાન્ય નગર બેલીસ્ટોકમાં તેને જન્મ થયેલ. તેને પતિક યહૂદી ખેડૂત હતો. કેઈક વિદ્યાપીઠમાં ટ્રાટકીએ પિતાનું શિક્ષણ લીધું. તે તે સમયે રશિયામાં ચાલતી ઝારવિરોધી રાજકીય પ્રવૃત્તિને તેણે પોતાનું જીવન સમર્પ દીધું.
જગવિખ્યાત રશિયન નરરત્ન લેનીને તેને પિતાના શિષ્ય ને સાથી બનાવ્યું. રશિયન કેતિમાં પ્રાણ પૂરવામાં ટ્રોટસ્કીન ફાળે અદ્વિતીય હતે. ૧૯૧૬ માં તે, મહાયુદ્ધના પ્રસંગે, કેનેડામાં અટવાઈ ગયેલું. પણ ૧૯૧૭ માં તેને ત્યાંથી મુક્ત કરવામાં આવ્યો. તેણે તરતજ રશિયામાં જÉ પહોંચી સળગતી ક્રાન્તિમાં પિતાને ફાળો નેધા. તે કાતિએ કારને નાશ કરી રશિયામાં કેમ્યુનીસ્ટ શાસનની સ્થાપના કરી.
રશિયામાં તે સમયે લેનીન કોમ્યુનીસ્ટ પક્ષને શિરતાજ હતું, ટેલીન તે પક્ષને મહામંત્રી હતા, ને ટ્રોટસ્કી લશ્કરી અધિકારી હતા. પણ લેનીન મરણ પામતાં ટ્રોટી ને એલીન બને હરીફ બન્યા.
રોટસ્કી આદર્શવાદી હતા; તે આખા જગતમાં રશિયાના જેવી જ ક્રાતિ ફેલાવી પૃથ્વી પર કેમ્યુનીઝમ પાથરવા માગતો હતો. જ્યારે એલીન યુગદષ્ટા ને વ્યવહારૂ વર હતા. તેણે ક્રાતિને રશિયામાં જ મર્યાદિત રાખી રશિયન પ્રજાના આર્થિક ઉદ્ધારને મહત્ત્વનું સ્થાન આપ્યું. - આ હરીફાઈમાં ટસ્કી હારી ગયો. તેને કોકેસસમાં દેશપાર થવું પડ્યું. ત્યાંથી તે તૂર્કી ગયા ને ૧૯૩૫ માં નેર્વેમાં ગયો. પણ દરેક સ્થળે તે ટેલીનને ઉગ્ર વિરોધ કરી નવા પક્ષો જમાવતા એટલે એલીને દરેક દેશને ટક્કીને આશ્રય આપવા સામે આડકતરી
હારાં વાગે નગારાં હવે મતનાં રે,
હજી ચેતી લે એ સરકાર !' “આંટીયાના ટાંટીયા ભાગશે કયાં?
ધરાસણ ભાઈ ધરાસણું !' જેવા અશિષ્ટ મરસિયાઓથી શરૂ થવા લાગી.
એટલું જ નહીં, હિંદની અપૂર્વ અહિંસક રાજકીય જાગૃતિને ભવ્ય મહાકાવ્ય મળતું અટકી ગયું. “ગુજરાતના તપસ્વીની ભવ્ય અજોડ પ્રતિમા ચીતરનાર મહાકવિ એ તપસ્વીની તપગાથાનાં પર્વે લખતા અટકી ગયા. કવિ ન્હાનાલાલ અને ગુજરાતની રાષ્ટ્રિય પ્રવૃત્તિ વચ્ચે સુમેળ ન રહ્યો એમાં મને તો આ મહટામાં મહટી બેટ ગઈ લાગે છે.
આ પાર્શ્વભૂમિ-Back-ground ના દર્શન પછી કવિ ન્હાનાલાલની કવિતાનાં તોની ટૂંકી નોંધ આપણે વિચારી લઈએ.
[ચાલુ છે
અમર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
ચેતવણી આપી. યુશપ-એશિયાના ક્રાઇ દેશ તેમે પેતાને ત્યાં નભાવી ન શક્યેા. મેકસીકાએ એ હિંમત દાખવી.
છૂટાં ફૂલ - ૧૯૪૭
--
પણ છેવટે
ટ્રાટસ્કીએ મેકસીક્રેામાં પણ પેાતાની સામ્યવાદી પ્રવૃત્તિ ચાલુ રાખી. સ્ટેલીને તેને ત્યાંથી દૂર કરાવવા પ્રયાસ કર્યાં પણ તેમાં નિષ્ફળ જતાં તે તેના જીવનના ભૂખ્યા બન્યા. ટ્રેટરીના ખૂનમાં છૂટાછવાયા પ્રયાસ થવા લાગ્યા.
પશુ, સ્ટેલીને જ્યારે હીટલર પ્રત્યે મિત્રાચારીનેાં હાથ લંબાવ્યા ત્યારે ટ્રોટસ્કી તેને માટે ભયરૂપ અન્યા. મ્યુનીઝમને નાઝીઝમમાં પલટાતું જોઇ રશિયામાં જો આંતરવિગ્રહ ફાટી નીકળે તા લેનીનનેા મુખ્ય શિષ્ય ને મહાન કામ્યુનીસ્ટ ટ્રાટકી સહેજે રશિયાના શિરતાજ બની જાય. એટલે જર્મનમૈત્રી પછી ટ્રાટસ્કી પર વારંવાર હુમલા થવા લાગ અને તેમાં આ છેલ્લા જીવલેણ નીવડયા.
X
X
x
ભયંકર તાપ હતી. તેને તૈયાર ઉતારવામાં આવી ત્યારે તેણે હણી નાખેલાં.
ગયા મહાયુદ્ધમાં જર્મની પાસે ૯૦ માઈલ સુધી ગોળા ફેંકતી ખગખર્થા' નામે એક કરતાં ૪૦ લાખ પૌડને ખર્ચ થયેલા. તે તાપ જ્યારે યુદ્ધમાં લીયેાનમાંથી ફ્ેલા ગેાળાઓએ પેરીસમાં સેંકડા માણસાને
તે પછી વિકાસ સાધતાં જર્મનીએ ૧૫૫ માઇલ દૂર ગાળા ફેંકી શકે તેવી તાપ અનાવી. તેનું મૂળ નામ ‘ આગ એમી ’ રખાયું. પણ જનરલ ગેરીંગનાં નવાં પત્નીનું નામ એમી હેાઇ તેમના રૂસણુાથી એ નામ બદલી નંખાયું છે. આજે એ દાનવી તાપ ઉત્તર ફ્રાન્સમાં ગાડવાયેલી છે.
x
X
X
‘હિંદનું ઇતિહાસ સાહિત્ય ’-~-એ વિષય પર ખેલતાં મી. કનૈયાલાલ મુનશી કહે છે. * લોકજીવનની સળંગ કથા એ ઇતિહાસ, પરદેશીએના દૃષ્ટિવિકારથી આપણું પ્રતિદ્રાસ સાહિત્ય વિમુક્ત થશે ત્યારે તે માના દૂધ સમું જીવનદાતા થશે. ત્યારે આપણા પૂર્વજો વિષેના સહાનુભૂતિપૂરણ જ્ઞાનથી આપણું “ આત્મજ્ઞાન વિશુદ્ધ ને સમૃદ્ધ થશે. ત્યારે આપણા પ્રતિહાસનાં પુરતકામાંથી તરી આવશે, સાગરકન્યા સમી ભારતમાતા-યુગેયુગે ઉજવલ પ્રેરણાનાં પયથી ભાવિને પેષતી, ધતી ને સુવર્ણક્રાન્તિ કરતી. '
#
×
X
અનુહપુરમાં ભરાયેલી બીજી એલ-એશિયા ક્રાન્સમાં, સારનાથમાં આંતરરાષ્ટ્રિય ઔદ્ધ-વિશ્વવિદ્યાલયની સ્થાપના અંગે પ્રયાસ કરવામાં આવેલા. તે પ્રસંગે જુદા જુદા વક્તા અને શુભેચ્છકો તરફથી હિંદમાં, એ મૌર્યકાલીન સુવણૅયુગની પુનઃસ્થાપનાની ઈંતેજારી દર્શા વાયલી કે જે યુગમાં, એક પણ પુરુષ અસત્ય નહેાતા ખેાલતા, એક પણ સ્ત્રી પવિત્ર નહેાતી.
X
X
X
· Current History 'માં લખતાં વીન્સેન્ટ શીન નામે મહાન અમેરિકન પત્રકાર
કહે છે.
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વર્તમાન યુરોપીય સ્થિતિના શાંત ઉકેલ અસંભવિત છે. ઈંગ્લાંડ જો પૂર્વ યુરાપ જર્મની અને રશિયાને સોંપી દે તા તે તેના નાશનું કારણ થઈ પડે. અને હીટલર જો તે કરતાં આી શરતે સંધિ કરે તા તેને માટે તે આપશ્ચાતજનક જ થઇ પડે ’
X
X
X
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૮૮. સુવાસ : શ્રાવણ ૧૯૯૬ કે અમેરિકન પ્રજાએ, પોતાના પ્રમુખપદ માટેના દરેક ઉમેદવારને, ત્રણ પુસ્તકો વાંચવાની અને તેમને પચાવવાની ભલામણ કરી છે. તે ત્રણ પુસ્તક તેઃ “બાઈબલ’, ‘ગ્રેસ ઑફ થ’ નામે નવલકથા ને હીટલરની આત્મકથા.”
૪
*
વર્તમાન યુદ્ધમાં અમેરિકાનાં સંયુક્ત રાજ્યનું સ્થાન અપૂર્વ છે. જર્મની એને તટસ્થ રાખવા ઈચ્છે છે, ઇગ્લાંડ તેને પિતાના પક્ષે યુદ્ધમાં ઉતારવા મથે છે. આ અંગે, અમેરિકન પ્રજાનાં હૈયાં છતવાને બંને પક્ષોએ ત્યાં અદ્દભુત પ્રચાર આદર્યો છે. તેમાં અમેરિકાની શાંતિચાહક પ્રજાને જર્મન પ્રચારની ભીતિ નથી. કેમ કે અમેરિકા જર્મનીનું મિત્ર બને છે તે તદ્દન અસંભવિત છે. પણ ઇંગ્લીશ પ્રચારથી તે ગભરાય છે–રખેને અંગ્રેજ અમેરિકાને યુદ્ધમાં ઊતરવાને લલચાવવામાં સફળ થાય.
આ અંગે પરદેશી પ્રચારનું બળ ખોળી કાઢવાને ને તટસ્થતાની વિરૂદ્ધ જતા પ્રચારને કાબૂમાં લાવવાને અમેરિકન સરકારે સાત સેનેટની એક સમિતિ નીમી તેમને ૨૫ હજાર ડોલરને ખર્ચ કરવાની મંજૂરી આપી છે.
મેકસીકેની પ્રજા દેશના કોઈ પણ ભાગમાંથી પિતાના પ્રમુખ પર વિના ખરચે તાર કરી શકે છે.
X
બ્રિટનમાંના હિંદના મિત્ર તરીકે નામાંકિત બનેલા અને થોડાક મહિના અગાઉ મૃત્યુ પામેલા મી. જ લેન્સબરી મૃત્યુના થોડા જ દિવસ પહેલાં લખેલા લેખમાં જણાવે છે કે, “સાચા ખ્રિસ્તી તરીકે જીવન જીવવાનો મેં પ્રયાસ કર્યો છે. પણ ચારિત્ર્યની ખલના અને સ્વભાવદોષના કારણે હું તેમાં વારંવાર નિષ્ફળ ગયો છું.”
દિવસે દિવસે યુરોપીય પ્રજ યુદ્ધમાં કેટલી વધુ ભયંકર બનતી જાય છે તે તે દિનપ્રતિદિન આવતા યુદ્ધસમાચારોથી સહેજે સમજી શકાય તેમ છે. પણ એ યુદ્ધના ગંજાવર ખર્ચ કલ્પનાને પણ થંભાવી દે તેવા છે. '
ગત મહાયુદ્ધના ભીષણમાં ભીષણ વર્ષમાં બ્રિટને ૧૭૦ કરેડ પૌડને ખર્ચ કરેલો ને તે યુદ્ધનો કુલ ખર્ચ તેને ૧૩૫૭ કરોડ ૮૦ લાખ પડ જેટલે થયેલો. આ યુદ્ધના પ્રથમ વર્ષમાં જ તેને ખર્ચ બે અબજ પૈડ જેટલું થવા જાય છે. કાંસે ગત યુદ્ધના ભીષણમાં ભીષણ વર્ષમાં એક અબજ પૈડનો ખર્ચ કરેલે ને યુદ્ધને કુલ ખર્ચ તેને ૭૯૬ કરોડ ૨૦ લાખ પાઉન્ડ થયેલ. આ યુદ્ધમાં પ્રથમ વર્ષ પૂરું થયા પહેલાં જ નમી જવા છતાં તેને ૧૨૦ કરોડ પિંડ જેટલો ખર્ચ થઈ ગયો છે.
ચાલુ ગણતરી પ્રમાણે યુરોપ-અમેરિકાનાં લશ્કરી ખાતાઓમાં, સૈનિક દીઠ, લશ્કરી સરનામ સાથે, સરેરાશ વાર્ષિક ૧૯૦૦ પાઉન્ડનો ખર્ચ આવે છે. પચાસ લાખનું સૈન્ય નભાવવાને વાર્ષિક ૯૫૦ કરોડ પાઉન્ડને ખર્ચ કરવો પડે. અને જર્મની અને રશિયાની સૈન્યસંખ્યા તો તે કરતાં પણ વિશેષ છે.
ગત મહાયુદ્ધમાં એક સૈનિકને સંહાર કરવાની પાછળ સરેરાશ પાંચ હજાર પાઉન્ડનો ખર્ચ થતો, પણ આ યુદ્ધમાં તે કરતાં પણ વધારે ખર્ચ થવાને સંભવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
વિચાર-દર્શન
દોઢ વર્ષ અગાઉ, મુંબઈની મહાસભાવાદી સરકારે જ્યારે, નવા પ્રોપર્ટી ટેક્ષ સાથેનું બજેટ ધારાસભામાં રજુ કર્યું ત્યારે “સુવાસ' [ ફાલ્ગન ૧૯૯૫] ની તંત્રીનોંધમાં એ બજેટ સામે ચેતવણી આપતાં જણાવાયેલું કે
‘મહાસભાએ પ્રાન્તોનું શાસન સ્થાયી સ્વરૂપે તે સ્વીકાર્યું નથી. આજે મહાસભાવાદી સરકાર છે. આવતીકાલે બીજી પણ આવે. મહાસભાવાદી સરકાર દારૂબંધીના કારણે આવતી ખોટને પૂરવા જે નવા કરવેરાના માર્ગ ખુલા કરે છે એ કરવેરાથી ગમે તેટલું નુકશાન છતાં પ્રજા તે સરકારને પોતાની માની આજે તે ચલાવી લે છે. પણ મહાસભાવાદી સરકાર કદાચ રાજીનામાં આપે અને એ પછી આવનારી બીજી સરકારો દારૂનિષેધની યોજનાના અમલને શિથિલ કરીને પણ એ કરવેરાને ચાલુ નહિ રાખે એની કંઇ ખાત્રી? અને એવી સરકારો જે દારૂ પરના પ્રતિબંધને જ ઉઠાવી લે તે, આજે જે શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપમાં પણ દેશી દારૂને ઉદ્યોગ અનેક પ્રકારે સચવાઈ રહ્યો છે; એ ઉદ્યોગથી, તેને સાચવનાર વર્ગ જુદો પડી ગયેલ છે, તે સમયે દારૂની ઊભી ગયેલી નવી જરૂરિયાતને પૂરી કરવાને ઈજારો કેવળ ૫રદેશીઓને હસ્તક તે નહિ ચાલ્યો જાય ને?
- “મહાસભાવાદી સરકારે જ્યાં સુધી સ્થિર સ્વરૂપમાં નથી ત્યાંસુધી અમુક લાભદાયી યોજનાઓના અમલ માટે નવા કરવેરા નાંખવા એ કરતાં તે અમલ લેનેકારા કરે વધ વ્યાજબી છે. જે મહાસભાવાદી સરકાર ને દારૂનિષેધની યોજના બંને સ્થિર બનશે તે એ લેનો ગમે તે રીતે ભરપાઈ કરી શકાશે; ને સ્થિર બનેલી યોજનાની ખોટ નવા કરવેરાથી પૂરી શકાશે. પણ આજે નખાયલ નવા કરવેરાથી પ્રજા પરિચિત થઈ જતાં ભાવિ સરકારો દારૂનિષેધને શિથિલ બનાવીને એ નવા કરવેરાને સહેલાઈથી ચાલુ રાખી શકશે અને એ રીતે વધેલી આવકને ઉપયોગ તે ગમે તે માર્ગ કરી શકશે.”
પણ એ ચેતવણી નિષ્ફળ ગઈ. બજેટ મંજૂર થયું. ને આજે પ્રજા એનાં કડવાં પરિણામ ભોગવી રહી છે.–દારૂબંધી રદ થઈ છે, દેશી દારૂને ઉદ્યોગ કચરાઈ ગયો છે, પરદેશી દારૂનાં બજાર ખુલ્લાં થયાં છે, અને પ્રોપર્ટી ટેક્ષને જે તે પ્રજાની પીઠ પર કાયમ જ રહ્યો છે.
હવે ગઈગુજરીને યાદ કરવાથી કંઈ લાભ નથી. પણ આ તકે અમે પ્રજાને બે વસ્તુઓ પ્રત્યે ખાસ ધ્યાન આપવા વિનંતિ કરીએ છીએ , “સુવાસ” ની રાજકીય વિચારણાઓ કેટલીક વખતે ગહન અને કેઈક પ્રસંગે ચાલુ પ્રચારથી જુદા જ માર્ગે વળતી મનાય છે. પણ તે કેવળ નવીનતા દર્શાવવાને જ નથી હોતી. તેની પાછળ સૂકમ મંથન રહેલું હોય છે, અને રાષ્ટ્ર, ધર્મને પ્રજાની સેવા એ જ તેને ઉદ્દેશ હોય છે. છે અને બીજી વસ્તુ એ કે રાષ્ટ્ર કે પ્રજાજીવનને કોઈ પણ કાળે અવનવા સિદ્ધાંતની પ્રયોગશાળા ને માની લેવાં જોઈએ. રાષ્ટ્રનીતિ કે પ્રજા સમસ્તને સ્પર્શતા નવા સિદ્ધાંત અમલમાં મૂકતી વખતે એનાં બધાં જ સંભવિત શુભ-અશુભ પરિણામ વિચારી લેવાં ધટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
તારા-તણખાં” કલા-વિજ્ઞાન
- કાશી-વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય નરેન્દ્રદેવની નિમણૂક થઈ છે. મદ્રાસ વિદ્યાપીઠના પદવીદાન સમારંભ પ્રસંગે સર સન્મુખ ચેટી અંગ્રેજોએ હિંદને અશક્ત રાખ્યું તે સામે દિલગીરી વ્યક્ત કરે છે. એ પણ પ્રજાપ્રિય બનવાની એક કલા છે.] મુંબઈ વિદ્યાપીઠના પદવીદાન સમારંભ પ્રસંગે સર અકબર હૈદરીએ હિંદની પ્રગતિ માટે સંપ પર ભાર મૂક્યો હતઃ [સંપની સ્પષ્ટ વ્યાખ્યા થવી જોઈએ. બાકી વ્યાખ્યા વગરને સંપ તે મી. ઝીણાને પણ પસંદ છે. ] મુંબઈ વિદ્યાપીઠે લશ્કરી તાલીમનું ખાતું ખોલવાના ઠરાવને મંજૂરી આપી છે. [નાકમાંથી ઊંટ પસાર થયા પછી તે કુંભકર્ણ પણ ઊંઘમાંથી ઊઠયો હતો.] મુંબઈ વિદ્યાપીઠ તરફથી મેટ્રીકની પરીક્ષા અંગે ફરી માકર્સ તપાસરાવવાની ફી રૂ. ૨૫ લેવાતી તે હવે રૂ. ૧૦ લેવાનું કર્યું છે. [લાગે છે કે વિદ્યાપીઠમાં વ્યવહારૂ અર્થશાસ્ત્રીઓ પણ હશે. ] શ્રી. ઉમાશંકર જોષીને ચાલુ વર્ષને રણજિતરામ સુવર્ણચન્દ્રક અર્પણ કરાયો છે. ડો. ટાગોરને ઓકસફર્ડ વિદ્યાપીઠે ડૉકટર ઓફ લેટર્સની પદવીથી વિભૂષિત કર્યા છે. ચાલુ સાલનું વિજ્ઞાનનું નેબલ-પ્રાઈઝ એસ્માનિયા વિદ્યાપીઠના વૈજ્ઞાનિક ડૉ. રઝિઉદ્દીનને મળવા સંભવ છે. ૧૯૩૬ માં પિતાના રાજ્યમાં હરિજન મંદિર પ્રવેશ જાહેર કરનાર ત્રાવણકોર નરેશની પ્રતિમા ઘેળપુરના મહારાજાએ ત્રિવેન્દ્રમમાં ખુલ્લી મૂકી છે. [પરસ્પર પ્રશંસંતિ.] અમદાવાદમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્ત્વાકાંક્ષા’ અને ‘હિંદનું ઈતિહાસ સાહિત્ય” એ વિષય પર આપેલાં પ્રવચન. વડોદરામાં, સંસ્કાર-મંડળના આશ્રયે, શ્રી. ગોકુલદાસ રાયચુરા, શ્રી પંકજ, ડો. ધીરેન્દ્ર મહેતા ને પ્રો. ઈન્દુમતી બહેન મહેતાનાં અનુક્રમે કૂચગીત', “સંપાતની ગતિ’, ‘ભારતીય લોકશાસન” અને “કલાનું સ્વરૂપ અને સંદેશ” એ વિષયો પર થયેલાં ભાષણો. વડોદરામાં સહવિચારિણી સભાના આશ્રયે, નામાંકિત ઇતિહાસકાર, રા. બ. શ્રી. સરદેસાઈએ, “પેશ્વાઈ દફતર’-એ વિષય પર કરેલું પ્રવચન. વડોદરામાં ઊજવાયેલું ‘વડોદરા રાજ્ય પ્રાથમિક શિક્ષક મંડળનું પ્રથમ અધિવેશન, આવતા ડીસેમ્બર-જાન્યુઆરીમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન ભરવા અંગે તૈયારી કરવાને લગતે તેની કારોબારીએ પસાર કરેલ ઠરાવ. પૂનામાં ભરાયેલી સ્થાનિક સંસ્થાઓની પરિષદ. સાંચી ખાતેના મૌર્ય-વિહારમાં ખોદકામ થતાં માટીના સિક્કાઓ, અલંકાર ઝવેરાત વગેરે મળી આવેલ છે. હરપ્પાના ખોદકામમાં છ હજાર વર્ષ પૂર્વેની ભારતીય જાહેજલાલીના અવશેષો મળી આવ્યા છે. ના. વાયસરોય અજંતાની મુલાકાત લે છે. કલકત્તાના જાણીતા ભૂતત્વવિદ્દ ૉ. એસ. દેવને તુર્કસ્તાનની સરકારે ભૂતત્વવિદ્દ તરીકેની જગ્યા માટે આમંત્રણ આપ્યું છે. મહાત્માજીના એક વર્ધાનિવાસી શિષ્ય, જેની મદદથી એક કલાકમાં ૪૦૦ વાર સૂતર કાંતી શકાય એવી, ધનુષતકલી'ની શોધ કરી છે. તૂટે નહિ એવી ગ્રામોફોન રેકર્ડોની શોધ સફળ નીવડી છે. બેલન વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ નાઝી-વિરોધી ૨૦૦૦૦ પુસ્તકની હેળી કરી છે. [ઠંડીમાં બીજું બળતણ નહિ મળ્યું હેય] કલકત્તાની નજીકના ન્યુથિયેટર્સ ટુડિયોમાં આગ લાગવાથી દશ લાખ લગભગનું નુકશાન થયું છે [આગનું એ ભીષણ ને સાથે જ સ્વાભાવિક દશ્ય ઉતારી લેવાયું હેત તે છેડેક પણ બલો મળી રહેત] શ્રી. મુનશીના “પૃથ્વીવલ્લભ'નું દિગદર્શન સંભાળી લેવાને શ્રી. દેવકી બોઝ મુંબઈ પધારે છે. નરસિંહ મહેતાની ભૂમિકા ભજવવાને વિષ્ણુપત પાગનીસને પ્રકાશ પીકચર્સ છે. ૨૦૦૦૦ આપ્યા છે. પ્રિજાઓ હમેશાં સાચાં માનને નહિ પણ નકલ કરી જાણનારને જ પજે છે તેની આ સચોટ સાબિતી છે. બાકી ખરા નરસિંહ મહેતાને તે આખી જિંદગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
તાશ તણખા : ૧૯૧ દરમિયાન પણ વીશ હજાર રૂપિયા ન મળ્યા હોત.] ‘પ્રભાત'માંથી છૂટી થયેલ શાન્તા આર્ટને, ‘સીરા’એ, પેાતાનાં બે ચિત્રોમાં કામ કરવાને, રૂ. ૭૫૦૦૦ તે ઉપરાંતમાં દશ ટકાની રાયલ્ટીની શરતે રાકુલ છે, તે સીરકાના ‘ભૈરવી' ચિત્રમાં દેખા દેશેઃ [કામ અનુકૂળ સોંપાયું છે. નામાંકિત વિજ્ઞાનશાસ્ત્રી સર એલીવર લેાજનું અવસાન. ૨૧ મી આગસ્ટે, મહાન સંગીતશાસ્ત્રી પંડિત વિષ્ણુ દિગંબરની ઠેર ઠેર ઊજવાય નવમી મૃત્યુ-તિથિ. કાઠિયાવાડમાં ઠેર ઠેર વૃક્ષારે પણ. દક્ષિણની રેલ્વેએ સ્ત્રીઓના ડબ્બામાં પારણાં ગાઠવવાની યોજના ઘડી છે. વૈષ્ણવ સંપ્રદાયનાં એક વહુજી મહારાજે પડદાની પ્રથા તછ છે. બાલ્ટીક અને બ્લેક સમુદ્રને જોડતી. નીપર કેનાલ ખુલ્લી મૂકવામાં આવી છે.
દેશ—દારૂબંધી રદ જવાથી પ્રેાપર્ટી ટેક્ષ પણ રદ કરવાને સરકારને આગ્રહ કરવાને ઇલાકામાં ઠેર ઠેર ભરાયલી સભાએ. પંજાબની ધારાસભાની એક દિવસની ખાનગી બેઠકના ખર્ચ રૂ. ૨૫૦૦૦ આવ્યેઃ [ખાનગી વસ્તુએમાં ખર્ચ હમેશાં એવા જ આવે છે. ાચીનની ધારાસભાના સભ્યોને માસિક રૂ. ૫૦ ને પગાર અપાશે. તે ધારાસભાએ પસાર કરેલા આળલગ્ન પ્રતિબંધક કાયદે. ના. વાયસરાય તરતમાં પોતાની કાઉન્સીલને વિસ્તૃત બનાવવાની, અને યુદ્ધની પૂર્ણાહૂતિ પછી હિંદના સાંસ્થાનિક દરજ્જાને વિચાર કરવાની જાહેરાત કરતું નિવેદન પ્રગટ કરે છે. હિંદની સ્વાતંત્ર્ય-માગણીના ઉત્તરમાં ના. હિંદી વઝીર કહે છે, ‘સાંસ્થાનિક સ્વરાજ્યથી વધારે ઊંચે રાજકીય દરજ્જો દુનિયામાં નથી': [ના. હિંદી વઝીર પેાતાની માતૃભૂમિને પણ એવા અવ્વલ રાજકીય દરજ્જાના સ્વાનુભવ કરાવી શકે છે.] ગાંધીજી અને મહાસભાની કારોબારી ના. વાઇસરૉય અને ના. હિન્દી વઝીરનાં નિવેદનને અસ્વીકાર્ય ને અસંતાષજનક જાહેર કરે છે. હિંદુસ્તાનની તમામ બિનસરકારી સ્વયંસેવક સંસ્થાએ ગેરકાયદેસર જાહેર થાય છે. એ સ્વયંસેવક કૂચ કરે, લશ્કરી પહેરવેશ પહેરે, વ્યવસ્થિત કવાયત કરે કે બચાવનાં સાધના રાખે તે સામે સખત પ્રતિબંધ જાહેર થયા છેઃ [શ્વાસ લેવો, પાણી પીવું કે ખારાક ખાવેા-ત્રણે ક્રિયા સંપૂર્ણ સ્વતંત્ર છેઃ અલબત્ત કાયદાની હદમાં રહીને.] હિંદ–સંરક્ષણ-ધારા હેઠળ યુક્ત પ્રાંત મહાસભા સમિતિના પ્રમુખ ગીરફતાર. તે જ ધારા હેઠળ ગીરફતાર થયેલ શ્રી. ઇન્દુલાલ યાજ્ઞિકને બે વર્ષની સખત સજા તે 3. લહિયાને હાથકડી: [દરેક સરકારી પગલાં કાયદેસર અને હિન્દના સંરક્ષણ માટે જ ભરવામાં આવે છે. ] બ્રહ્મદેશના માજી વડાપ્રધાનને રાજદ્રોહ માટે એક વર્ષની સજાઃ [સરકાર કાયદેસર ખાખતમાં કાષ્ઠનીય શરમ ન રાખી શકે.] ચકચારભર્યા ભાવાલ સંન્યાસી કેસમાં ન્યાયાધીશે ને મતભેદ. ચકચારભર્યા નાગપુર ખાપા ખૂન કેસ, કે જેમાં ગેરધનદાસ નામે ગુજરાતી ખાણુમાલિક સામે, પુત્રવધૂ પ્રત્યેની બદદાનતથી પુત્રના ખૂનના આરેાપ મૂકાયલા, તેમાં એસેસરાએ ગારધનદાસને સર્વાનુમતે બિનગુન્હેગાર ઠરાવ્યા પણ ના. ન્યાયાધીશને તે ગુન્હેગાર જણાતાં તેને દેશનિકાલની સા ફરમાવવામાં આવી છે. ખીડિયાના દરબારને જન્મટીપ આપવામાં આવી છે. કલકત્તાનું હેાવેલ સ્મારક એક ખ્રિસ્તી સ્મશાનમાં ખસેડાશેઃ [સ્થળ સુયેાગ્ય પસંદ કરાયું છે.] મહાસભાનું આગામી અધિવેશન પંજાબમાં-કુરુક્ષેત્રના રણમેદાનમાં ભરાશે. મહાસભા તે સરકાર વચ્ચે સમાધાનને કાઇ સંભવ નથી. અમદાવાદ મ્યુનિસિપાલીટી ચૌદ લાખની લેાન લ ખસસર્વિસ પેાતાને હસ્તક કરવાનો યેાજના ધડે છે. યુદ્ધ અંગેનાં ત્રણ ટકાનાં ડીફેન્સ ખેાંડમાં ૧૮ કરોડ લગભગ તે વગર વ્યાજની લેનમાં ૧૭૦ લાખ રૂપિયા ભરાઈ ચૂકવા છે. દુષ્કાળથી પીડાતા હીસાર (લાહેાર) પ્રદેશે પણ વારક ડ અંગે પાંચ લાખની લેન લીધી છે: [ચ્યાનું નામ હિંદી રાજભક્તિ.] પરદેશનાં વિમાની પોષ્ટકાર્ડના દર છ-તે બદલે ચાર આના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૧૨ - સુવાસ: શ્રાવણ ૧૯૯૬ રાખવામાં આવ્યું છે. બાંટવામાં મુસ્લીમોએ ચલાવેલી ગુંડાગીરી. બબ બનાવી ધાડ પાડવાને ધંધો કરતા એક કાવત્રામંડળને વરાડમાંથી પકડી પાડવામાં આવ્યું છે. કવેટામાં ધરતીકંપ. ઢાકાકલકત્તા રેલવે મેઈલ હેનારતમાં ૩૪ મૃત્યુ. બર્મામાં પણ એટલી જ ભયંકર રેલવે-હેનારત. કોડીનારની એક હિંદુ શિક્ષિકા મુસ્લીમ શિક્ષક સાથેના પ્રેમમાં અંધ બની આપઘાત કરે છે. જેને અને પાલીતાણાના ઠોકર વચ્ચે ચાલતા વર્ષો જૂના ઝઘડાને નિકાલ આવ્યો છે.
પરદેશ–જાપાનનો વિકસતો સામ્રાજ્યવાદ. ફેન્ચ હિંદી ચીન પર આક્રમણ કરવાની તેની તૈયારી પણ પછી ફ્રાન્સ સાથે સમાધાન. ચીનમાંથી ઈટલી અને બ્રિટન પિતપોતાનાં સૈન્ય ઉઠાવી લે છે. અમેરિકા શાંગહાઈમાં નવું સૈન્ય ગોઠવે છે. ચીનમાં ભયંકર જળપ્રલય. દક્ષિણ ચીનમાં બ્રિટિશ વહાણમાંથી ૧૫ હજાર પાઉન્ડને માલ લૂંટાય છે. યુરૂગ્વમાં નાઝી–કાવત્રાં. ત્યાંના નાઝી નેતાની ધરપકડ અને પછીથી તેને મળેલ દેશવટે. તૂક પર પ્રભુત્વ સ્થાપવાને જર્મનીના દાવપેચ. આબેનિયામાં બળવો ને એક આગેવાનનું ખૂન. તે અંગે ઈટલી અને ગ્રીસ વચ્ચે ચકમક, શાંતિ તે પછી બીજું ખૂન, ફરી ચકમક ને ઈટલીની આગેકૂચ. ફેન્ચ સોમાલીલેન્ડ દબાવી ઈટલી બ્રિટિશ સોમાલીલેન્ડ પર વિજય મેળવે છે. કાપુઝના કિલ્લા પર તે કાબૂ મેળવે છે. યુગોસ્લેવિયા બ્રિટિશ કેન્સલને રૂખસદ આપે છે. રૂમાનિયાને બગેરિયા વચ્ચે ચકમક પણ અંતમાં રૂમાનિયા બબ્બેરિયાને ડબ્રજા સોંપી દેવાનું પસંદ કરે છે. રૂમાનિયા ને હંગરી વચ્ચે ચકમક. હંગરીના વિશાળ દાવા ને રૂમાનિયાની નમતું મૂકવાની અનિચ્છા. પણ અતે ઇટલી-જર્મનીની દરમિયાનગીરીથી ટ્રાન્સીટુવાનિયા હંગરીને સાંપવું પડે છે. સોવિયેટ પાર્લામેન્ટની સાતમી બેઠકમાં વડા પ્રધાન મેં. મેલેટોવ. બ્રિટન, તૂર્કી, યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) ને ઈરાન સામે ખફગી જાહેર કરે છે; જર્મની, ઈટલી ને જાપાન સાથે તે સંબંધ સારા અને સુધરતા હોવાનું દર્શાવે છે. બ્રિટિશ એલચી સર એકેડે કીસ તેની મુલાકાતે. સોવિયેટ ને યુ. એસ વચ્ચે વ્યાપારી કરાર. યુ. એસ કેનેડા સાથે પરસ્પર-સંરક્ષણને કરાર ઘડે છે. યુ. એસ ફરજિયાત લશ્કરી ભરતીને આવશ્યક લેખે છે. શસ્ત્ર-સરંજામનાં કારખાનાંઓ રાજ્યને હસ્તક લેવાની ને પાંચ વર્ષના કાર્યક્રમથી ૩૪ લાખનું સૈન્ય તૈયાર કરવાની તેની યોજના. આટલાંટિકમાંના બ્રિટિશ ટાપુઓ તેને સોંપવામાં આવે છે. જૂની ડીસ્ટ્રાયર બ્રિટનને આપવાની પ્રમુખ રૂઝવેલ્ટની ઈચ્છા, કોંગ્રેસને તે સામે વિરોધ પણ અંતમાં ધીમે ધીમે તેવી ડીસ્ટ્રેયર બ્રિટનને સોંપાય છે. બ્રિટન સાથે નૌકાકરાર. યુએટ્સમાં તૈયાર થઈ રહેલું જગતનું મોટામાં મોટું બેમ્બર સંપૂર્ણ થવા આવ્યું છે. અંગ્રેજ સ્ત્રી-બાળકે હિંદ, યુસ્ટેટ્સ ને કેનેડા જઈ પહોંચે છે. કેનેડામાં ૮૦૦૦૦ બ્રિટિશ બાળકે. પ્રજાસંધની કચેરી પણ કેનેડામાં ખસેડવામાં આવે છે. કેનેડા યુદ્ધ-સરંજામ પાછળ સત્તર કરોડ ડોલર ખચશે. બ્રિટન પર યુદ્ધના આંતરરાષ્ટ્રીય કરારને ભંગ કર્યાનો આરોપ મૂકી જર્મની ઈંગ્લાંડને ઘેરો ઘાલે છે. ઈટલી તેને અનુસરે છે. મી. ચચાઁલ ઈંગ્લાંડની અપૂર્વ રક્ષણાત્મક શક્તિ વર્ણવી જર્મનીને અને હીટલરને પડકારે છે. ઈંગ્લાંડ પર જર્મનીએ ચલાવેલો ભયંકર વિમાની હુમલો ને બદલામાં બ્રિટિશ વિમાનો જર્મની અને ઈટલી પર બોમ્બ વર્ષાવે છે. ક્રાંસને ઉત્તર કિનારેથી જર્મનીએ બ્રિટન પર ચલાવેલે તોપમારો. ફાંસની નવી સરકાર જર્મનીને મદદ કરવાને આફ્રિકામાંનાં પિતાનાં ૯૦૦ વિમાનોને સ્વદેશ બોલાવે છે. દેશપાર થયેલા રશિયન નેતા ટ્રોટસ્કી પર ખૂની હુમલો ને તેનું મરણ. ફીલ્ડ-માર્શલ ચેટવુડના પુત્રે કરેલો આપઘાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
શશિકાન્ત એન્ડ કું.
ચા બનાવનારા
રાવપુરા- ટાવર પાસે
વડોદરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
*
====
હવે મુંબઈ જવાની જરૂર નથી
કોઈ પણ નંબરના કમ્પાઉન્ડ કાચ અરજન્ટ ૪ કલાકમાં
અમારા પિતાના કારખાનામાં બનાવી આપીશું
* *
* *
*
*
સેનાના ચાંદ મેળવનાર શશિકાન્ત ચશ્માવાળા શવપુરા–ટાવર સામે, વડોદરા
અમારા કામ માટે જે અનેક સર્ટીફીકેટ મળ્યાં છે. તેમાંનાં ચેડાં આ સાથે આપ્યાં છે. તે વાંચી જેવા વિનંતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
કેટલાક અભિપ્રાયા
( ગુજરાતી ભાષાંતર સાથે )
I have had occasion to deal with Messrs Shashikant & Co., opticians, Raopura, Baroda. I am glad to say that their service is prompt and satisfactory. Sir V. T. Krishnaiaciariar, (Dewan of Baroda) વાળા સાથે મારે કામ પડયું હતું. હું આપી શકે છે.
સર વી. ટી. ાિમાચારીઅર દિવાન, વડાદરા રા*
રાવપુરા, વડાદરામાં આવેલ ચશ્માવાલા શશિકાન્ત એન્ડ કુા. કહેવાને ખુશી થાઉં છું કે તે ઝડપથી અને સતાષકારક કામ
મારા ચશ્મા માટે ધણીય વાર મેં તમારી સલાહ લીધી છે અને દરેક વખતે મને સંપૂર્ણ સતાષ થયા છે, તેમજ હર વખતે ત્વરાથી અને વિશ્વાસપૂર્વક કામ કરી
આપ્યું છે.
નામદાર શ્રીમતી શકુંતલા રાજે મનાવી આપ્યાં છે તેથી તેઓશ્રીને વાદરા
નાયબ દિવાન—વડાદરા
(હાલ ડેપ્યુટી ગવર્નર રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીઆ)
ગાચકવાડને જે કમાન અને કાચ વડાદરાની શશિકાન્ત કું. એ પૂરેપૂરા સતે।ષ થયા છે.
એ. એસ. પ્રણે
મણિલ્લાલ ખી, નાણાવટી એમ. એ.: એલએલ. ખી.
સેક્રેટરી, ટુ પ્રિન્સેસ, શકુંતલા રાજે, ગાયકવાડ
ત્રણ કરતાં વધારે વાર મેં શશિકાન્ત કું. પાસે ચશ્માનું કામ કરાવ્યું છે. તેએ તાત્કાલિક કામ કરી આપે છે. એટલું જ નહીં, પણ સાથે સાથે કાળજીપૂર્વક અને ખંતથી કામ કરનાર છે. તેને દરેક પ્રકારે સફળતા મળે તેમ ઈચ્છું છું.
વિસનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(શ્રીમત) દામાજીરાવ ગાયકવાડ
થાય છે કે, શશિકાન્ત કા. શિઘ્રતાથી તથા અચ્છી રીતે
સરદાર જી. કે. રાજે શિરક
મારૂં પેાતાનું તથા જે જે ભાઇબંધા અને મિત્રને ભલામણ આપી તમારે ત્યાં મેલ્યા હતા તે સર્વનું કામ, ધણા જ સતેષ ઉપજે તેવું તમારી દુકાને કરી આપ્યું છે. વળી તમે જે વસ્તુ આપી હતી તેનું દામ, બીજી દુકાન વાળા જે યે છે તેની સરખામણીમાં પણ તમે એછું જ લીધું છે. દરેક મુદ્દામાં શાસ્ત્રીય રીતે જ કામ કરવું તે તમારી ખાસ ખૂબી છે. અને કહેતાં મને આનંદ થાય છે કે, આ પ્રમાણે દરેક ગ્રાહકનું કામ ધ્યાનપૂર્વક કરી આપવાથી તમારા માટે તેને ઘણું જ સારું લાગ્યું છે. જી. એમ. તાંબે બી. એ., એલએલ, ખી, વકીલહાઇકોર્ટ-વઢેદા
સરદાર ગણપતરાવ ખાશેરાવ રાજે શિરકેને પત્ર લખતાં આનંદ ચરમા મનાવનારાએ મને જોઇતી જ ભાત, અને જાતના ચશ્મા બહુ જ બનાવી આપ્યા છે. અને તેથી મને સેાએ સૈા ટકા સંતોષ થયા છે.
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
મુંબઇથી અને અહીંથી ઘણીવાર ચરમાના વેપારીઓએ મને ચશ્માં આપેલાં તે કરતાં.......... અહિંના જાણીતા આંખના ડાક્ટર બી. ક્ષત્રિયની સલાહ પ્રમાણે તમારા ત્યાંથી લીધેલા ચશ્માથી મને ઘણે જ સંતોષ થયો છે અને વાપરવામાં પણ માફક લાગી, આંખને ઘણું બેસતા આવી, કોઈ પણ જાતની તકલીફ જણાતી નથી.
- વડોદરામાં તમારી કંપની જેવી તથા નિષ્ણાત કંપનીની લોકોને ઘણી જરૂર હતી; કિંમત પણ - મુંબઈ જતાં કફાયત હોય છે.
શા. માણેકલાલ ડાકટર (રાજરત્ન)
અધિપતિ-સમાજ વિજય, વડોદરા
'. આનંદપૂર્વક કબૂલ કરું છું કે, શશિકાન્ત કુ. જ મારા ચશમાં બનાવી આપે છે. તેમણે મને તથા મા કુટુંબમાં કેટલાંકને ચમા બનાવી આપ્યા છે. તેમના કામથી અમને હંમેશાં સંતોષ જ થયો છે,
બી. કે. લાટે, એમ. એ. (કીજ) મીનીસ્ટર ઓફ એજ્યુકેશન-વડોદરા સ્ટેઇટ
I have pleasure in certifying that the College Physics Laboratory purchased two lenses for optical instruments from Messrs Shashikant & Co. Baroda and found them to be quite satisfactory. N. K. Apte:
S. O. Burrow Prof. of Physics
B. Sc. (London)
Principal
Baroda College શાસ્ત્રીય પ્રયોગશાળાના કરીને માટે બે કાચ અમે શશિકાન્ત કુ. પાસે બનાવરાવ્યા હતા. તેમના કામથી અમને સંપૂર્ણ સંતોષ થયો છે એવું પ્રમાણપત્ર લખી આપતાં આનંદ થાય છે.
એસ. જી. બરો - એન. કે. માટે
બી. એસ સી. (લંડન) - પ્રોફેસર એફ ડીઝીકસ
પ્રન્સિપાલ-કેલેજ, બરાડા
ન. - વડોદરાની શશિકાન એન્ડ કું. ચમાવાળા ઊંચા પ્રકારનું કામ કરનાર છે. તેમની કામ કરવાની
તથી તથા જે બે ચમા તેમણે બનાવી આપ્યા છે તેથી, મને સંપૂર્ણ સંતોષ થયો છે. વળી તે કામ તેમણે ઘણી ઝડપથી કરી આપ્યું હતું.
કે. એસ.વકીલ
- પ્રિન્સિપાલ,
t',
- ધી મહારાણી તારાબાઈ ટીચર્સ કોલેજ-કાલહાપુર - શશિકાંત એન્ડ કે.વાળા ચમા સંબંધી દરેકે દરેક વિગતમાં આખી જીંદગીને અનુભવ તથા શાન ધરાવે છે તેમને માટે મારા મિત્રને મેં ભલામણ કરી છે તથા જાહેર જનતાને પણ તે જ પ્રમાણે વિના સંકોચે કામ લેવા ભલામણ કરું છું.
: એ. બી. પંડયા
બી. એ એલએલ. બી. ડાયરેકટર ઓફ કોમર્સ, ઈન્ડીઝ એન્ડ લેબસ (હાલ ટ્રેડ કમીશનર ફેર બરોડા સ્ટેટ, લંડન)
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
આપ અમને પૂરા પાડેલા ચરમ સંબધે અમને પૂરા સતેજ થયો છે.....
ચિમનલાલ મગનલાલ ડોકટર
એમ. એ., એલએલ. બી. માલિક, “ગુજરાત”
શશિકાન્ત કે. એ બાઇકલ ( દરનું અને નજીકનું, બને કામ એક જ કાચથી કરી શકાય તેવા) ચમા મને બનાવી આપ્યા છે. તેમણે ઉત્તમ પ્રકારનું કામ કરી આપ્યું છે, જેમને ચશ્માનું કામ કરાવવું હોય તેમને આ કંપનીની ભલામણ કરું છું.
જે. એમ. પાવરી એમ. એ., એલએલ. બી. એડવોકેટ
મારા પિતા માટે તેમજ મિત્રો માટે શશિકાન્ત કુ. પાસેથી ઘણી વખત ચશ્માં ખરીદ્યા છે. તેમણે જે વસ્તુ આપી છે તથા જે કામ કરી બતાવ્યું છે તે સર્વથી બહુ આનંદ અને સંતોષ થયો છે.
છેટાલાલ બી. પટેલ માલિક, સયાજી આયન વસ-દસ
શશિકાન એન્ડ કુ.એ જે જે મારું કામ કર્યું છે તે સર્વમાં મને સંપૂર્ણ સંતોષ થયે છે એમ જણાવતા આનંદ થાય છે. તેઓ ચાલાક, હોંશિયાર અને વાયદાસર કામ કરનારા છે એટલું જ નહીં, પણ તેમના કામમાં કાંઈજ કહેવાપણું રહેતું નથી. વડેદરામાં આવી દુકાનની અતિ જરૂર હતી. સદ્દભાગ્ય આ કાન થવાથી તે ખોટ પૂરી પડી છે. તેમને હું ફતેહ છછું .
કે. એથ. કામદાર, એમ.એ. ઈતિહાસના પ્રોફેસર-વારા કોલેજ
તેમણે મારું કામ સંતોષપૂર્વક કરી આપ્યું છે એટલું જ નહીં પણ આશ્ચર્ય લાગે તેવા ટૂંકા સમયમાં. વળી તે કામ સુંદર તથા મને જોઈએ તેવું જ હતું. તેમજ તેનું દામ પણ મધ્યમ અને વાજબી હતું. જેમણે સારું અને સતેષપૂર્ણ કામ કરાવવું હોય તેમણે સર્વેએ આજ દુકાને જવાની હું મજબૂત ભલામણ કરું છું.
ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ
બી. એ., એલએલ, બી. મારુ નાયબ દિવાન-પાદરા સ્ટેઈટ
શસાદાર ચરમાની દુકાનની વડોદરાને ખરેખર જરૂર હતી. શશિકાન એ પિતા શુકન આ ઉપાડવાથી તે ખેટ પુરી પડી છે; કેમકે તેના માલિકોએ પરદેશમાં રહીને, તે વિષયનું ખાસ નિયમિત શિક્ષણ લીધું છે તથા ઔધોગિક અને વૈજ્ઞાનિક પદ્ધતિએ તે બનાવવાનું જ્ઞાન મેળવ્યું છે.
તેમની સલાહ લેવાને મને પ્રસંગ પડયો હતો. અને કહેતાં ખુશી થાય છે, કે તે વિષયમાં તેમણે આપેલી ધંધાદારી માહિતીથી મને ખૂબ સંતોષ ઉપજ હતે. સેપેલું કામ તૈયાર કરી આપ'વામાં, તેઓ વિશ્વાસપાત્ર ચાલાક તથા નિયમિત માલુમ પડયા છે.
રાવબહાદુર બી. એ, લાગે પિોલીસ કમીશ્નર-વડોદરા શહેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
વડોદરાવાળા ચમા બનાવનાર શશિકાન્ત એન્ડ કુ.એ અમદાવાદ મ્યુનિસિપાલીટી માટે આંખ તપાસવાની ચશ્માની એક પેટી બનાવી આપી છે, તે પેટીની બનાવટ તથા કામ બહુ જ ઊંચી કોટિનાં છે એમ આનંદથી જણાવું છું. ચશમા બનાવનાર આ હિંદી પેઢીને ઉત્તેજન આપવું ઘટે છે. એમ, બી, દ્વિવેદી.
એ, એમ, સીરવાઈ ડી. એ., એમ. બી. બી. એસ;
ડી. પી. એય.
હેલ્થ ઓફીસર
અમદાવાદ મ્યુનિસિપાલીટી આ ચશ્માવાળાના સારા કામ માટે સંતેષ...તેઓ કામ પ્રમાણિકપણે અને ટાઈમસર કરે છે તેથી જેને જરૂર હોય તેને ચશ્મા આ દુકાનેથી લેવા ભલામણ કરું છું.
સુલેમાન ગુલામહુસેન બચા
સરદાર–ઠાકોર-ગામ કેટ-મહેસાણા વડેદરાની ચમા બનાવનારી શશિકાન્ત કુ. એ બે વખત મને ચમા બનાવી આપ્યા છે. તેમની ' કાર્યપદ્ધતિથી મને બહુ સંતોષ થયો છે. ગ્રાહકોની જરૂરિયાત પૂરી પાડવામાં તથા વર્તનમાં તેઓ બહુ જ વિવેકી છેતેમને દરેક પ્રકારે ઉત્તેજન આપવું જોઈએ.
એન, જી. શિદે જનરલ કમાન્ડીંગ–અરડા આમ
During my stay at Baroda, I have dealt with Messrs Shashikant & Co.
They are high class and scientific opticians-their prices are moderate and their personal service to their clients is distinguished by their clerity and .. attention to detail.
Weir (Lt. Col.) British Resident at Baroda,
A. G. G. for Gujerat States વડોદરામાં હું હતો ત્યારે શશિકાન્ત કુ. પાસેથી કામ લેવું પડયું હતું. તેઓ ઊંચી કોટિના વૈજ્ઞાનિક પદ્ધતિથી ચશમા બનાવનાર છે. તેમને ભાવ માફકસર છે. ગ્રાહકનું કામ ત્વરાથી અને થાનપર્વક કરી આપવા માટે તેઓ બહુ વખણાયેલા જણાય છે.
લેફટનન્ટ કર્નલ વેર
બ્રિટિશ રસીડન્ટ, વડોદરા
અને ગુજરાતનાં સંસ્થાના એ. જી. જી. * ગયે વર્ષે મારી પત્ની માટે તમે ચશમા બનાવી આપ્યા હતા. તેનાથી મને તદ્દન સંતોષ થયો છે એમ વિના સંકોચે જણાવું છું.
જે. બી. દેસાઈ
પોલીસ સુપ્રીટેન્ડન્ટ-બરોડા રેસીડન્સી શાબ્રિચ નિયમ પ્રમાણે ચમા બનાવનાર તરીકે તેમની હોશિયારીની ખાત્રી આપતાં મને બહુ આનદ થાય છે. ચશમાના કામમાં સંતોષ થાય તેમ શ્રેષ્ઠ પ્રકારનું કામ તેઓ કરી આપે છે કેમકે તે
ધાને તેમને પરેપરું અને સારું જ્ઞાન છે. તેઓ ભરોસે રાખવા લાયક છે. તથા કામ કરી આપવાને " હમેશાં ઉત્સુક જણાય છે.
વલલભભાઈ એમ. પટેલ મેનેજર, ધી એલેમ્બીક કેમીકલ વર્કસ-વડોદરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૭ )
વડોદરાવાળા શશિકાન્ત એન્ડ કા. પાસે થોડા વખત પર રીપ્લેસ કીપટક (દર અને નજીક બને કામમાં આવે તેવા અને વળી કમાન વિનાના ) ચમા મેં બનાવરાવ્યા હતા. તે કામ બહુ જ સુંદર અને ઉત્તમ પ્રકારનું બનાવ્યું હતું એમ કબૂલ કરવું પડે છે.
કે. એ. નાદીરશા
એલ. એમ. એન્ડ એસ. કેમીકલ એનેલાઇઝર-વડેદરા સરકાર
ચરમા બનાવનારી વડોદરાવાળી પ્રખ્યાત શશિકાન્ત કુ. સાથે મેં અનેક વખત કામ પાડયું છે. મને જણાવતા આનંદ થાય છે, કે તેમણે ચશ્માનું કામ સરસ રીતે કરી આપી મને સંપર્ણ સંતોષ આપે છે.
રાજરત્ન આર. એસ, માને પાટીલ
એકાઉન્ટન્ટ જનરલ -વડોદરા સ્ટેઈટ
કળાભવનની ઉદ્યોગશાળામાં વપરાતા શાસ્ત્રિય અને વૈજ્ઞાનિક યંત્રો માટે સાત કાચ બનાવવાની વરધી શશિકાન્ત કા. ને આપી હતી. મને કહેતાં આનંદ થાય છે કે તેમના સર્વ કામથી મને સંપૂર્ણ સંતોષ ઉ૫યો છે.
એમ. જે. વૈષ્ણવ કળાભૂવન વસ-વડેદરા
એમ. ઇ. એએમ. આઈ. ઇ. ટી. (લંડન)
વડોદરા, રાવપુરાના શશિકાન્ત કુ. ચમાવાળાએ સતેષપૂર્વક સલાહ આપીને એક ચમે મને બનાવી આપે. મારી આંખને તે બહુ જ માફક આવી ગયે છે તથા તેનાથી આરામ રહે છે તે ખાત્રીપુર્વક જણાવું છું.
એમ. એમ. હકીમ, કર્નલ
વડોદરા
મારી પત્ની માટે જે કાચ અને કમાન તમે બનાવી આપ્યાં હતાં, તે દાક્તરે લખી આપ્યા પ્રમાણે જ બરાબર હતાં. ચશમાના દરેક ભાગ વાપરવામાં બહુ ટકાઉ દેખાય છે.
જી. વી. આચાર્ય, એમ. એ. કયુરેટર, પીન્સ ઓફ વેલ્સ મ્યુઝીઅમ, મુંબઈ
Messrs Shashikant & Co. of Baroda have for a long time supplied all my optical needs and I have no hesitation in saying that they have given me entire satisfaction. Their workmanship is undoubtedly excellent. Their presence here has supplied a long felt want of the Baroda Public. Baroda
A. W. Decruz Asst. Indian Resident
. ચશમાને લગતી અમારી સર્વ જરૂરિઆત ઘણું લાંબા સમયથી વડોદરાની શશિકાન્ત કાં. પાસેથી લેવાય છે, અને વિનાસંકેચે કહું છું કે મને સંપૂર્ણ સતેષ થયા છે. તેમનું કામ ખરેખર ઉત્તમ આ પ્રકારનું છે. તેઓ અહીં આવવાથી વડોદરાની જનતાને જે લાંબા વખતની ખોટ હતી તે પૂરી પડી છે. - વડારા
એ. ડબલયુ. ડેફુઝ આસિ. ઈન્ડિયન રેસિડેન્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________ (8); I bave spectacles made by, Messrs Shashikant & Cae and have been very pleased the result. I cap confidently recommend them to apyong requiring optical work. Maharaj Kumar Bhupatsing) of Gondal. શશિકાન્ત કો પાસે મારા ચશમા મેં બનાવરાવ્યા હતા. પરિણામે હુ બહુજ ખુશ થયો છે. જેમને ચશમાનું મમમાવવું પડે તેમને વિશ્વાસપૂર્વક હું ભલામણ કરું . મહારાજ કુમાર ભુપતસિંહજી, ગોંડળ ... ...Your workmansbip is of a very high standard... ...prompt attention even for minor orders...... Lieut. N. G. Iyengar Army Veterinary Officer, Rewa, C. I. છે તમારી કામ કરવાની પદ્ધતિ ઘણાજ ઉંચા પ્રકારની છે......નાના ઓરડર માટે પણ તાબડતેપ દયાન અપાપ છે. લેnડેનએન. જી. આયંબર આમવેટરીનરી ઓફીસર, રેવા (સેંટ્રલ ઇન્ડિયા) માસ બગડેલી આંખ છતાં તમારા ચશ્માઓએ મને બહુજ સતેષ આપ્યો છે. સાહેબઝાદા ઝબરદસ્તખાન, પાલણપુર શશિકાન્ત એન્ડ કુ. માટે ડે. એચ. એમ. દેસાઈએ મને ભલામણ કરી હતી. તેમનું કામ સંતોષકારક અને ત્વસ્તિ મને જણાયું છે.' અમદાવાદ ચીનુભાઈ માધવલાલ (બેરોનેટ) કામ ખરેખર ભલામણ કરવા યોગ્ય થયું છે. વળી મને ખાત્રી થઈ છે કે, કિંમત પણ ઘણી જ ભાજબી છે સમાય છે કે બીજાઓએ મને નાહક બાવડાનું માર્યો હતે. જુનાગઢ બહાદુરખાતા હાઈસ્કુલ એન. એચ. વ્યાસ, બી. એ. હતાં બહુ ખુશાલી ઉપજે છે કે તેમનું કામ ત્વરિત શશિકાન્સ એન્ડ કાં. ચશમાવાળા . અને સંતોષકારક છે. વડેદરા . (શ્રીમંત) ભદ્રશીલરાવ ગાયકવાડ, કર્મ સીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com