Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji
Catalog link: https://jainqq.org/explore/008988/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ सुपात्रदान નાની સમકિતમૂલબાર વત ૧૪વિશાર एको पंच (3) તપ ના હિત શિક્ષા નાક પહેલાં હું માણસ બનું નક સમ્યકત્વ ન શ્રાવક જન તો તેને રે કહીએ નક વ્રત પહેલું - - સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વ્રત બીજું - સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત વ્રત ત્રીજું - સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ન વ્રત ચોથું - સ્થૂલ મૈથુન વિરમણ વ્રત ના વ્રત પાંચમું - સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત - વ્રત છઠું દિગવિરતિ વ્રત · ગુણવ્રત પહેલું નાલન વ્રત સાતમું E - ભોગોપભોગ વિરમણ વ્રત-ગુણવંત બીજું ૩૩ અનર્થદંડ વિરમણ વ્રત-ગુણવ્રત ત્રીજું (ગર, ના વ્રત નવમું - સામાયિક વ્રત - શિક્ષા વ્રત પહેલું "વર્NIવી ૪૨ ના વ્રત દશમું 1 - દેસાવગાસિક વ્રત - શિક્ષા વ્રત બીજું ૪૩ નીક વ્રત અગિયારમું - પૌષધ વ્રત - શિક્ષા વ્રત ત્રીજું નક વ્રત બારમું - અતિથિસંવિભાગવત-શિક્ષા વ્રત ચોથું નાક પરિશિષ્ટ - ૧ - ૨૨ અભક્ષ્ય ત્યાગ પરિશિષ્ટ - ૨ - ૧૫ કર્માદાનરૂપ વ્યવસાયનો ત્યાગ ના પરિશિષ્ટ - ૩ - શ્રાવકના ૧૨૪ અતિચારો નક પરિશિષ્ટ - ૪ - ભવ આલોચના - વ્રત આઠમું (૨) શીતવ્રતા (४) भावना છે ...પંન્યાસશ્રી મલયકીર્તિ વિજયજી ગણિવર Page #2 -------------------------------------------------------------------------- ________________ શકાય? ધ્યાનમાં રાખો ખેતરને પણ વાડ હોય છે. સરોવરને પણ પાળ હોય છે. ગાડીને પણ બ્રેક હોય છે. તો પછી... આપણું જીવન વાડ વિનાનું, પાળ વિનાનું, બ્રેક વિનાનું કેમ રાખી યાદ રાખો લાયસન્સ રદ ન કરવાથી ન વાપરવા છતાં રેડિયાનું લાયસન્સ ભરવું જ પડે છે ને ? ભાડુતી મકાન ન વાપરવા છતાં ભાડું ભરવું જ પડે છે ને ? તે જ રીતે દેવ-ગુરુ અને આત્મસાક્ષીએ પાપો સાથેના સંબંધ રદ ન કરીએ ત્યાં સુધી પાપો આત્માને લાગ્યા જ કરે છે. એ ભલતા નહિ.. સમ્યગ્દર્શન વિના વિરતિ નકામી છે... અને ક્રોધ વગેરે કષાયોથી વિરતિની તાકાત નાશ પામે છે... પણ સમ્યગ્ દર્શનને ખેંચી લાવવાની તાકાત વિરતિ ધર્મમાં છે. અરે ! કષાય-નાશની પ્રક્રિયા પણ વિરતિ ધર્મ વિના સિદ્ધ કરવી મુશ્કેલ છે. તેથી જ બધાંય કરતાં વિરતિ ધર્મ મહાન બની જાય છે. વિરતિ ધર્મે હાલિક ખેડૂતને સમ્યગ્દર્શન અપાવ્યું અને પેલા દૃઢમહારી ડાકુને કષાયનાશ કરાવી વિતરાગ બનાવ્યો. આતો તકથી પણ સિદ્ધ છે. પાપની પ્રતિજ્ઞા લઈએ તો જ પાપમુક્તિ અને પુણ્ય ફળ મળે... જો તેવું ન માનીએ તો કસાઈને પણ સ્વર્ગ મળવો જોઈએ કેમકે તે ૫૦૦ પાડા મારતો હોય તો જગતના અબજો પશુઓને તો નથી જ મારતો ને ? અરે ! દરેક સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર વ્યક્તિને ય સ્વર્ગ મળવો જોઈએ. કેમકે ભયંકર પાપીનાં પાપો પણ જગતના તમામ પાપોની અપેક્ષાએ તો દરીયાનાં ટીપાં જેટલાં જ છે ને ? મોક્ષ કેમ નહિ? પરમાત્માની અપાર ભક્તિ કરનારા સભ્યષ્ટિ દેવતાઓનો મોક્ષ કેમ નહિ ? ભયંકર વેદનાઓ હજારો વર્ષો સુધી ભોગવવા છતાં નરકજીવોને પાપમુક્તિ કેમ નહિ ? એક જ જવાબ... વિરતિના અભાવે પાપનું આગમન ઘણું ચાલે છે માટે... મનુષ્ય જ કેમ મહાન ? નવાં પાપોના આગમનને સંપૂર્ણ અટકાવી દે, અને જૂનાં બાંધેલા પાપોના ભુક્કા બોલાવી દે તેવી સર્વવિરતિ મનુષ્ય જ મેળવી શકે છે. માટે... તો ચાલો. આપણે પ્રતિજ્ઞા દ્વારા વિરતિધર્મમાં પ્રવેશ કરી મનુષ્ય જન્મને સફળ બનાવીએ... દરેક વ્રતમાં છૂટ (૧) અજાણતાં ભૂલ થાય ત્યારે છૂટ (૨) અચાનક ભૂલ થાય ત્યારે છૂટ (૩) મોટાઓના આદેશ સામે લાચાર બનવું પડે ત્યારે છૂટ (૪) સત્તાધારી, સૂંડા વગેરેના દબાણ હેઠળ લાચાર બનવું પડે કે તેમનો ભય ઊભો થાય ત્યારે છૂટ (૫) માંદગી, અશક્તિ, વૃદ્ધાવસ્થાની લાચારી વગેરે પ્રસંગે છૂટ (૬) અસમાધિ વખતે છૂટ (ઉપરના કારણસર જે વ્રત પાળવું અશક્ય બને ત્યારે તે વ્રત પૂરતી જ છૂટ સમજવી.) સમકિત-મૂત્ર-બાર વ્રત ૧૨૪ અતિચાર Page #3 -------------------------------------------------------------------------- ________________ இரண 1 1 1 1 1 1 1 1 1161107 વ્રત લેવા ઈચ્છતાં આરાધકોને હિત શિક્ષા પ્રભુ મહાવીર દેવે રાજપાટના સુખોનો પરિત્યાગ કરીને કારતક વદ દશમના દિવસે દીક્ષા અંગીકાર કરી. પછી લગભગ ૧૨ || વર્ષ સુધી ઘોર સાધના કરી. ૧૨ વર્ષમાં બધું મળીને લગભગ ૧૧|| વર્ષ જેટલા દિવસો તો સંપૂર્ણ અન્ન-જળના ત્યાગ સાથે-ચઉવિહાર ઉપવાસ સાથે વિતાવ્યા. ૧૨ || વર્ષમાં મોટે ભાગે કાયોત્સર્ગમાં રહ્યા અને મૌન રહ્યા. ૧૨॥ વર્ષની ઘોર સાધનામાં આવી પડેલા ઉપસર્ગો અને પરિહો તો સાંભળતાં કાળજું કંપી જાય તેવા હતા. છતાં પ્રભુ તેમાં નિશ્ચલ રહ્યાં. આવી ઘોર સાધના કરીને પ્રભુએ ઘાતી કર્મોનો સફાયો બોલાવી દીધો. તેથી પ્રભુ વૈશાખ સુદ દશમના દિવસે વીતરાગ અને સર્વજ્ઞ બન્યા. પ્રથમ દેશના નિષ્ફળ જવાથી બીજે દિવસે-વૈશાખ સુદ અગિયારસના દિવસે પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એટલે કે પ્રભુએ તીર્થ પ્રવર્તાવ્યું. આ પ્રભુ મહાવીર દેવે સ્થાપેલ જગકલ્યાણક તીર્થનું સભ્યપદ જોઈએ છે ? તે માટે એક જ પૂર્વશરત છે, કે તમારા આત્મામાં વિરતિનો પરિણામ પ્રગટ થવો જોઈએ. આચારોપદેશ ગ્રંથમાં કહ્યું છે, तिर्यग्योनिषु जायन्ते, अविरता दानिनोऽपि हि। गजाश्वादि-भवे भोगान्, भुञ्जाना बन्धान्वितान् ॥ FF IT IT IT ITI TIT T IT IT ITI IT I[LI[ TILL OF TET 1 TO1 સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર 3 125DF ACIN OTT TTT TTE I વિરતિ ધર્મ ગ્રહણ ન કરતાં મોટો દાનેશ્વરી હોય તો પણ તિર્યંચ યોનિમાં જાય છે. હા... પુણ્ય બળે હાથી, ઘોડા વગેરે ભવોમાં જઈને ભોગો પ્રાપ્ત કરે છે. તો, વિરતિ ધર્મ સ્વીકાર કરવો કેટલો મહત્ત્વનો છે, દાન ધર્મ કરતાં પણ વિરતિ ધર્મ ચડી જાય છે. તીર્થનું સભ્યપદ કાં સર્વવિરતિ ધર્મ સ્વીકારીને કાં દેશવિરતિ ધર્મ સ્વીકારીને પ્રાપ્ત થાય છે અને એ જ મોક્ષ તરફ જવાનો માર્ગ છે. તો, સજ્જ બનો અને પૂરા ભાવોલ્લાસ સાથે વિરતિ ધર્મનો સ્વીકાર કરો. સબૂર ! નાણ માંડીને વિરતિ લેનાર શ્રાવકશ્રાવિકાઓ જો હોટલ-લારીઓ ઉપર રાત્રે ખાતાં નજરે પડે કે જાહેરમાં અનુચિત પ્રવૃત્તિ કરતાં નજરે પડે તો શાસનની લઘુતા થાય. માટે એવા દુષ્ટ આચરણો પહેલાં છોડી જ દેશો, એ છોડવા તમારાથી શક્ય ન હોય તો અંગત રીતે બાધાઓ લેવાય તેટલી લેજો. પણ નાણમાંજાહેરમાં ન લેતાં અલબત્ત મલિનતાઓ અને મલિન જાહેર પ્રવૃત્તિઓના ત્યાગી બની દેવ-ગુરુ-સંઘ સાક્ષીએ નાણ માંડીને તીર્થનું સભ્યપદ પામી આત્મકલ્યાણ સાધો, એ જ શુભ ભાવના. - મુનિ મલયકીર્તિ વિજય NET GET FILE TI[ A[ JI[EA[NI[ સમકિત-મૂલ-બાર વ્રત ४ ૧૨૪ અતિચાર Page #4 -------------------------------------------------------------------------- ________________ C[ પહેલાં હમાણાસ લન વ્રત લેનાર જો માણસ જ ન હોય તો કેમ ચાલે? સભ્ય દર્શનાદિ રૂપ મોક્ષમાર્ગ ઉપર આવવા માટે પહેલા માણસ બનવું જરૂરી છે. તે માટે નીચેના નિયમોમાંથી શક્ય વધુ નિયમો ધારણ કરવા. ૧) સવારે અથવા અનુકૂળતા મુજબ માતા-પિતાના ચરણોમાં પડવું. ૨) પુત્રવધૂઓએ સાસુ-સસરાના ચરણોમાં પડવું. ૩) કોઈને પણ પીડા ઉપજે તેવું બોલવું નહીં તથા આચરણ કરવું નહીં. છતાં ભૂલ થઈ જાય તો કામા માંગવી તથા ઊભા ઊભા ૧૦ ખમાસમણ આપવા. આંગણે આવેલ ગરીબને પ્રેમપૂર્વક ખાવાનું આપવું. ગાય, કૂતરા વગેરે પશુઓ તથા કબૂતર વગેરે પક્ષીઓને ખાવાનું આપવુંદાણા નાખવા. મહિનામાં ... વખત. જૈન વડીલો અથવા જૈન શિક્ષકો વગેરેને બે હાથ જોડી ‘પ્રણામ' કહેવું તથા અજૈન શિક્ષકો વગેરેને બે હાથ જોડી “જય જિનેન્દ્ર' કહેવું. જીવદયા, અનુકંપા વગેરે કાર્યોમાં વર્ષે......... રૂા. નો સદ્વ્યય કરવો. ૮) હોટલોમાં તથા રસ્તામાં લારીઓ ઉપર ઊભા ઊભા ભોજન ન કરવું તથા અયોગ્ય સ્થાનોએ ફરવા-રખડવા ન જવું. ૯) રાત્રિભોજન ન કરવું. છેવટે રાત્રે બહાર ગમે ત્યાં - હોટલ-લારીઓ વગેરે સ્થાને તો નહીં જ ખાવું. ૧૦) માંસ ભક્ષણ ન કરવું. ૧૧) માણસ કે પશુ-પંખીઓનો શિકાર ન કરવો. ૧૨) પરબ્રીગમન તથા વેશ્યાગમન ન કરવું. ૧૩) રસીઓ સાથે (રત્રીઓએ પુરુષો સાથે) નાચગાન વગેરે ન કરવા. ૧૪) જુગાર રમવો નહીં. ૧૫) દારૂ પીવો નહીં. ૧૬) બીડી-સિગારેટ વગેરે પીવા નહીં તથા તમાકુ લેવું નહીં. ૧૭) મધ પાડવું નહીં તથા મધ વાપરવું નહીં. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર સભ્યત્વ મુખ્ય પ્રતિજ્ઞા સુદેવ, સુગુરુ, સુધર્મનો સ્વીકાર કરું છું અને કુદેવ, કુગુરુ, કુધર્મનો ત્યાગ કરું છું. તે નીચે મુજબ ૧) વીતરાગ તીર્થંકર ભગવાનનો હું મારા ભગવાન (સુદેવ) તરીકે સ્વીકાર કરું છું. તે સિવાય કોઈ પણ લૌકિક જગતમાં મનાતા રાગી કે દ્વેષી ભગવાન-દેવ-દેવી વગેરેને ભગવાન (સુદેવ) તરીકે હું માનીશ નહીં. તીર્થંકર ભગવાનના દર્શન કર્યા વિના સવારે નવકારશી-ભોજનપાણી-મંજન વગેરે કરીશ નહીં. પરંતુ જે પ્રદેશમાં નજીકમાં જિનમંદિર ન હોય તે પૂરતી છૂટ. ત્યારે પણ ભાવથી કે ફોટા સમક્ષ તો દર્શન કરીશ જ. ૩) મહિનામાં ...... દિવસ તીર્થંકર ભગવાનની પૂજા કરીશ. ૪) તીર્થકર ભગવાનના માર્ગે ચાલતાં પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજી ભગવંતોનો હું સુગુરુ તરીકે સ્વીકાર કરું છું. તે સિવાયના લૌકિક સાધુ-સંતોમાં સુગુરુ તરીકેની બુદ્ધિ કરીશ નહીં. રોજ ગુરુવંદન કરીશ. છેવટે સ્થાપનાજી સ્થાપીને કે ભાવથી ગુરુવંદન કરીશ. પાવાદમાં આવીને અન્ય સમુદાયના સારા સાધુઓ પ્રત્યે કુગુરુ, મિથ્યાત્વી, અવંદનીય વગેરે દુર્બુદ્ધિરૂપ અને મહામિથ્યાત્વનાં સ્થાનરૂ૫ માન્યતાનો સ્વીકાર કરીશ નહીં તથા સંઘભેદ થાય તેવી પ્રવૃત્તિમાં પડીશ નહીં. સાધુ-સાધ્વીઓની નિંદા તથા તેમના વિરુદ્ધની પ્રવૃત્તિમાં રસ લઈશ નહીં. ૮) સાધુનું નવાંગીપૂજન, સાધુની આરતી, દોરા-ધાગા વગેરે રૂ૫ શિથિલાચારને પોષણ આપીશ નહીં. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ( ૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણક છે. તેથી તે મહાપર્વને ખાવા-પીવાના જલસા કરીને કે હરવા ફરવાનું સ્વરૂપ આપીને મિથ્યાત્વના સ્થાનરૂપ તહેવારરૂપે મનાવીશ નહીં. આગાર (છૂટ) : કૂળદેવીને તથા સર્પદંશ, દેવતાઈ ઉપદ્રવ, મરણનું સંકટ, મહારોગ, ઘણાનો આગ્રહ વગેરે કારણોસર અન્ય કુદેવાદિને નમસ્કારવગેરે કરવા પડે તો છૂટ. (નમસ્કાર, માનતા વગેરે ગૌરવ, ભક્તિ કે આરાધનાદિની બુદ્ધિથી કરવા નહીં. ફક્ત દ્રવ્યથી ન છૂટકે કરવા પડે છે માટે કરવા.) વાંચવા જેવું... ૯) તીર્થકર ભગવંતોએ પ્રરુપેલ આત્મહિતકર જિનધર્મનો હું ‘સુધર્મ’ તરીકે સ્વીકાર કરું છું. તે સિવાયના લૌકિક ધર્મો-તહેવારો વગેરેને સુધર્મ તરીકે હું માનીશ નહીં. ૧૦) રોજ ૧ બાંધી માળા ગણીશ અથવા ૧૦૮ નવકાર મંત્રનો જાપ કરીશ. (નહીં ગણાય તો પછીના દિવસોમાં વાળી આપીશ.) ૧૧) મહિનામાં ......... દિવસ નવકારશી કરીશ, છેવટે મુઠસી તો કરીશ જ. ૧૨) મહિનામાં ......... દિવસ રાત્રિભોજનનો ત્યાગ કરીશ. (છૂટના દિવસોમાં પણ હોટલ-લારી ઉપર ખાવું નહીં તથા રાત્રે ૧ વખત જમ્યા પછી જમવું નહીં, વગેરે રીતે પાપની મર્યાદા બાંધવી.) ૧૩) મહિનામાં...... દિવસ પાણી ઊકાળેલું પીશ અથવા કાચા પાણીનો ત્યાગ રાખીશ. ૧૪) મહિનામાં ..... વખત વાપર્યા પછી થાળી વગેરે ધોઈ, પાણી પીને રૂમાલથી કોરા કરી લઈશ. ૧૫) દીક્ષા લેવાના ભાવ રાખું છું અથવાદીક્ષા ન લેવાય ત્યાં સુધી.......... ....... વસ્તુનો ત્યાગ. ૧૬) કોઈની પણ દીશામાં અંતરાય કરીશ નહીં, પરંતુ સહકાર આપીશ. ૧૭) વાર્ષિક નફામાંથી ......... જ ધર્મમાર્ગે વાપરીશ. ૧૮) શાસન રક્ષક સભ્યદૃષ્ટિ દેવ-દેવીઓને પ્રણામ, તિલક વગેરે અનુકળતા-ઉલ્લાસ મુજબ થશે તો કરીશ, પરંતુ તેમનો નવ અંગે પૂજા, ખમાસમણ વગેરે રૂપ અનુચિત વ્યવહાર કરીશ નહીં. અન્ય મંદિરોમાં જવું, બાવા-સંન્યાસીઓ, તાંત્રિકો વગેરે પાસે જવું, માનતાઓ માનવી, હોળી, બળેવ, ગણપતિ વિસર્જન, નવરાત્રિના ગરબા વગેરે તહેવારોમાં ભાગ લઈશ નહીં. (સમ્યકત્વ સ્વીકારનારા શ્રાવકોએ આ બધાનો ત્યાગ કરવો જરૂરી છે.) ૨૦) દિવાળી મહાપર્વ છે. તરણતારણહાર પરમાત્મા મહાવીર દેવનું નિર્વાણ સમકિત-મૂલ-બાર વ્રત (૭ ૧૨૪ અતિચાર સભ્યતા એટલે . સુદેવ, સુગુરુ અને સુધર્મ પરની અડગ શ્રદ્ધા એટલે સમ્યગ્ગદર્શન. પરમાત્માના તમામ વચનો ઉપર પૂર્ણ વિશ્વાસ તેનું નામ સમ્યદર્શન. શ્લોક : દ્ધિતો જ ટેવો, નવજીવં સુલાતૂળો ગુરુ जिण-पन्नत्तं तत्तं, ईअ सम्मत्तं मए गहिअं॥ અર્થ : અરિહંત પરમાત્મા જ મારા દેવ છે, સુસાધુઓ જ મારા ગુરુ છે અને જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ (કહેલ) તત્ત્વ એ મારો ધર્મ છે. આવું સમ્યકત્વ આખી જીંદગી માટે મેં ગ્રહણ કર્યું છે. શ્લોકઃ સર્વત-ટોણ-રહિશો તેવો, ઘમો વિનિકા-રા-દિગો લિ સંખયારી, ગામ-રાઈ-વિરમો . અર્થ: રાગ, દ્વેષ, કામ, ક્રોધ, અહંકાર, હાસ્ય વગેરે અઢાર દોષ વિનાના છે તે દેવ (ભગવાન) છે, નિપુણ (સૂક્ષ્મ અને સ્યાદ્વાદથી પૂર્ણ) દયા સહિત છે તે ધર્મ છે અને આરંભ, પરિગ્રહથી મુક્ત બ્રહ્મચારી સાધુઓ છે તે સુગુરુ છે. ટુંકમાં-તરણતારણમ્હાર વીતરાગી અરિહંત પ્રભુને જ ભગવાન તરીકે માનવાપૂજવા. તે સિવાયના દેવ-દેવીઓને ભગવાન તરીકે માનવા-પૂજવા નહિ. પરમાત્માએ બતાવેલ માર્ગને અનુસરનારા પંચમહાવ્રતધારી સાધુઓને જ સાધુગુરુ તરીકે માનવા-પૂજવા. તે સિવાયના કહેવાતા સાધુ-સંતો વગેરેને ગુરુ તરીકે માનવા-પૂજવા નહિ. તેમજ તીર્થંકર ભગવંતે જે ધર્મ કહ્યો છે, તેને જ સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ૧૯) Page #6 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તરીકે માનવો-આરાધવો. ધર્મનું આચરણ શક્ય ન બને તો પણ ધર્મ પરત્વેનો સદુભાવ-બહુમાનભાવ-વફાદારી-પાપાત કદી ન ગુમાવવો. તીર્થંકર સિવાયના અન્ય (રાગી-દ્વેષી) દેવ-દેવીઓ વગેરેએ બતાવેલ ધર્મને ધર્મ તરીકે માનવો-આરાધવો નહિ. આમ સુદેવ, સુગુરુ અને સુધર્મનો સ્વીકાર તેમજ કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ તેનું નામ સમ્યગદર્શન. ગમે તેટલા કષ્ટ કરો, ત૫ કરો, સંયમ પાળો, વ્રત સ્વીકારો, પણ જો સમ્યક્ત્વ ન હોય તો તેનું ઝાઝું ફળ મળતું નથી. માટે વ્રતો સ્વીકારતા પહેલા સમ્યકત્વ ગ્રહણ કરવું જરૂરી છે. જેમ ઉખર ભૂમિમાં વાવેલા બીજ ઉગતા નથી તેમ મિથ્યાત્વવાસિત જીવે સ્વીકારેલ વ્રતોનું ફળ મળતું નથી. સમ્યકત્વ એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. સમ્યક્ત્વ એ ધર્મનગરીમાં પ્રવેશવાનો ભવ્ય દરવાજો છે. સમ્યક્ત્વ એ ધર્મરૂપી મહેલનો મજબૂત પાયો છે. સમ્યકત્વ એ ધર્મરૂપી જગતનો આધાર છે. સમ્યકત્વ એ ધર્મરૂપી સ્વાદિષ્ટ ભોજનનો સુવર્ણ થાળ છે. સમ્યક્ત્વ એ ધર્મરૂપી રત્નોનો ભંડાર છે. તેવા માત્ર વેશધારી સાધુઓને નમસ્કાર, વંદન, પૂજન વગેરે કરવા નહિ, તેમના પ્રવચનાદિ સાંભળવા નહિ, તેમના સંસર્ગને ટાળવો. જેઓ સ્ત્રી રાખતા હોય, પૈસાને અડકતા હોય, ગાડી વગેરે વાહનોનો ઉપયોગ કરતા હોય, તેમને સાધુ-સંત તરીકે માનવા નહિ. તેમને નમસ્કાર વગેરે કરવા નહિ. તેમનો સંગ પણ કરવો નહિ. સારા સાધુઓના પ્રવચનો અવશ્ય સાંભળવા. ૬) આ ભવમાં અને ભવોભવમાં સંયમની પ્રાપ્તિ થાય, તેવી ભાવના ભાવવી. સંયમના રાગી બનવું. બીજાને સંયમમાં અંતરાય ન કરવો. બીજાની દીશામાં તન, મન, ધનથી સહાયક બનવું. સંયમી સાધુઓની નિંદા વગેરે ન કરવી. ભગવાનની નિત્ય સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી. અરિહંત, સિદ્ધ, જિનમંદિર-જિનપ્રતિમા, આગમાદિ શ્રત, ક્ષમા વગેરે ૧૦ યતિધર્મ, સાધુઓ, આચાર્યો, ઉપાધ્યાયો, શ્રીસંઘ, સમકિતધારી આત્માઓ-એ દશેયની ભક્તિ, પૂજા, પ્રશંસા, નિંદાત્યાગ, આશાતના ત્યાગ એમ પાંચ રીતે વિનય કરવો. વીતરાગ જિનેશ્વર ભગવંત, જિનેશ્વર ભગવંતે કહેલ યથાવસ્થિત સ્યાદ્વાદમય જીવ-અજીવ વગેરે તત્ત્વો અને જિનમતને આરાધનારા સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા રૂ૫ શ્રીસંઘ-આ ત્રણ સિવાય બાકીનું આખું જગત્ એકાન્ત રૂપ દુરાગ્રહથી ફસાયેલું હોઈ, સંસારમાં કચરા જેવું અસાર છે, આવું ચિંતન કરવું. તેથી દેવ, ગુરુ, ધર્મ પરની શ્રદ્ધા અને રાગ વધતો જશે. તેમજ સંસાર ઉપરનો રાગ ઘટતો જશે. તેથી સમ્યકત્વ શુદ્ધ બનશે. ૧૦) જિનવચનમાં કદી શંકા ન કરવી, અન્ય ધર્મને સ્વીકારવાની ઈચ્છા પણ ન કરવી, મેલા વસ્ત્રાદિ પહેરેલ સાધુઓને જોઈને દુર્ગછાકે દુર્ભાવ ન કરવો. મિથ્યાધર્મનું આચરણ કરનારની પ્રશંસા કે સહવાસ-પરિચય ન કરવો. ૧૧) શત્રુંજય, સમેતશિખર વગેરે દ્રવ્યતીર્થો અને જ્ઞાન, દર્શન, ચારિત્રના આધારભૂત શ્રી ચતુર્વિધ સંઘ રૂ૫ ભાવતીર્થની યાત્રા-પૂજા વગેરે રૂપે કે વિનયાદિ રૂપે સેવા, ભક્તિ કરવી. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવો, પંચ-પ્રતિક્રમણના સૂત્ર-અર્થ તૈયાર કરવા, પરમાત્મા અને તેમના વચનો ઉપર શ્રદ્ધા મજબૂત થાય તેવા પુસ્તકોનું વાંચન, મનન, ચિંતન કરવું. મારા પૂજ્યપાદ ગુરુદેવ પન્યાસપ્રવરશ્રી ચન્દ્રશેખરવિ.મ.સા.ના કરકલમથી લખાયેલ ધર્મ અને વિજ્ઞાન, ચૌદ ગુણસ્થાનક, કર્મવાદ, ઊંડા અંધારેથી વગેરે પુસ્તકો ખાસ વાંચવા. તત્ત્વજ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરવો. ૨) સુસાધુઓની ઉમળકા સાથે સેવા, ભક્તિ કરવી. ૩) જે સાધુઓ સાધુજીવનથી ભ્રષ્ટ થઈ ગયેલા હોય, વાહન કે વિમાન વગેરેનો ઉપયોગ કરતાં હોય, ચોથા મહાવ્રતમાં ખલાસ થઈ ગયા હોય સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૨) મિયાધર્મનું આચરણ કરનારાઓના ચમત્કાર વગેરેને જોઈને કે સાંભળીને ત્યાં આકર્ષાવું નહિ. જૈનધર્મથી ચલાયમાન થવું નહિ. અન્યને જૈનધર્મમાં સ્થિર કરવા બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવો. ૧૩) કામ, ક્રોધાદિ વિષય-કપાયોને શાંત પાડવા પ્રયત્નશીલ બનવું. તે માટે તેના નિમિત્તોથી શક્ય તેટલા દૂર રહેવું. ૧૪) સંસારના સુખો દુઃખમિશ્રિત છે અને નાશ પામનારા છે, વળી સંસારના સુખો ભોગવતાં જે કર્મબંધન થાય છે તેના વિપાકો(પરિણામો) ભયાનક છે વગેરેનું ચિંતન-મનન કરી સંસારના કે સ્વર્ગના સુખોને બદલે એક માત્ર મોક્ષસુખની અભિલાષા કેળવવી. ૧૫) સંસાર દુઃખો અને દોષોથી ખદબદી ઊઠેલો છે, સ્વાર્થની દુર્ગધોથી ગંધાયેલો છે, ઈત્યાદિ સંસારની અસારતાનું ચિંતન કરી સંસાર ઉપર વૈરાગ્ય કેળવવો. ૧૬) દુઃખીઓના દુઃખ જોઈને હૃદયને કરુણાભીનું બનાવવું. દુઃખીઓના દુઃખો દૂર કરવા તન, મન, ધનથી પ્રયત્નશીલ રહેવું. ૧૭) સુસાધુઓ સિવાયના અન્ય ભ્રષ્ટ સાધુઓને કે અન્ય સન્યાસી, બાવા વગેરેને તથા વિતરાગ ભગવાન સિવાયના અન્ય દેવ, દેવીઓને તથા મિથ્યાધર્મનું આચરણ કરનારાઓએ કજે કરીને પોતાના ભગવાન તરીકે પૂજતાં જિનપ્રતિમાજીને તથા દિગંબર પ્રતિમાજી વગેરેને (i) વંદન કરવા (હાથ જોડવા) નહિ. (ii) નમન (પંચાંગ પ્રણિપાત) કરવા નહિ. (iii) તેમને બોલાવવા નહિ. (iv) તેમની સાથે વાર્તાલાપ કરવો નહિ. (૫) પૂજ્ય બુદ્ધિથી ભોજન, પાણી, વસ્ત્રાદિ આપવા નહિ. (vi) પૂજા નિમિત્તે કે સર, પુષ્પ વગેરે સામગ્રી આપવી નહિ. તેમજ વિનય, વૈયાવચ્ચ, યાત્રા વગેરે કરવી નહિ. તેથી સમકિત ગુણની યતના-રક્ષા થાય છે. (સંન્યાસી વગેરેને અનુકંપા બુદ્ધિથી વસ-ભોજન આપવામાં દોષ નથી. પૂજ્ય બુદ્ધિથી આપી શકાય નહિ. વળી શાસન પ્રભાવનાદિ નિમિત્તે કે ઔચિત્ય ખાતર અન્ય દેવ, દેવીઓના મંદિર માટે ફાળો વગેરે આપવો પડે તો તેમાં દોષ નથી. ધર્મબુદ્ધિથી તેમ કરવું નહિ.) ૧૮) આત્મા છે; આત્મા શરીરથી ભિન્ન (જુદો) અને નિત્ય છે, આત્મા કર્મોનો કર્તા છે, આત્મા કર્મોનો ભોક્તા છે, આત્માનો કર્મથી છુટકારો સમકિત-મૂલ-બાર વ્રત (૧૧) ૧૨૪ અતિચાર (મોક્ષ) થઈ શકે છે અને મોક્ષ માટેના ઉપાયો (દર્શન, જ્ઞાન, ચારિત્ર) પણ છે, આ છ બાબતોને સમકિતધારીએ ડેટા તરીકે માનવી. તેમાં પૂર્ણ વિશ્વાસ રાખવો. ૧૯) સર્વ ધર્મોને સરખા માનવા નહિ. સર્વધર્મ સમાનતાની ભ્રામક વાતોમાં પડવું નહિ. વીતરાગ અને સર્વજ્ઞ પ્રભુએ પ્રરૂપેલ ધર્મતે સો ટચના સોના જે વો છે. તેમાં નવકારશી, આયંબિલ, ઉપવાસ, માસક્ષમણ, પ્રતિક્રમણ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે જે ધર્મ વ્યવસ્થાઓ બતાવી છે તે બીજે ક્યાંય નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરેની પણ સુક્ષ્મ જીવદયાનું નિરૂપણ, બંધ-અનુબંધનું વિજ્ઞાન, સ્વરૂપ-હેતુઅનુબંધ હિંસા-અહિંસાનું સ્વરૂપ, સ્યાદ્વાદ, કર્મવાદ વગેરે હજારો બાબતોથી જિનધર્મ અન્ય ધર્મોથી અલગ પડે છે, તેથી ‘સર્વધર્મ સમાન' બોલવું ઉચિત નથી. ૨૦) રાગ-દ્વેષાદિ યુક્ત દેવ-દેવીઓને સુદેવ તરીકે માનવા નહિ. તેમની માનતા-પૂજા વગેરેમાં પડવું નહિ. ૨૧) ગણપતિ વિસર્જન, બળેવ, નોરતા (નવરાત્રિ), રક્ષાબંધન, હોળી ધુળેટી વગેરે લૌકિક પર્વોમાં રસ લેવો નહિ. તેમજ લૌકિક તીર્થો (નદીઓ) માં સ્નાન, દાન, પિંડદાન, હોમ, તપ, સંક્રાન્તિ વગેરે કરવા નહિ. ૨૨) અરિહંત પ્રભુ પાસે કે શાસન દેવ-દેવીઓ પાસે સાંસારીક સુખની ઈચ્છા સામાન્યતઃ ન કરવી. મોક્ષની ઈચ્છાથી કરાયેલ ધર્મથી પેદા થયેલ પુણ્યાનુબંધી પુણ્ય સર્વ આપવા સમર્થ છે અને કર્મક્ષય દ્વારા વિદનવિનાશક છે, તો પછી માંગણી શા માટે કરવી? છતાંય સમાધિ આદિને ટકાવવા ન છૂટકે માંગણી કરવી પડે તો પણ અચિજ્ય શક્તિવાળા તીર્થંકર પરમાત્માને છોડી અન્યત્ર ક્યાંય પણ જવું નહિ. ૨૩) પરમાત્માના વચનોથી વિરુદ્ધ બોલવું નહિ. જેમ-રાત્રિભોજન કરાય, કંદમૂળમાં અનંતાજીવો નહિ હોય, પાપ-પુણ્ય છે જ નહિ, પરલોક કોણે દીઠો છે? નરક, દેવલોક, મોક્ષ હશે જ નહિ, વૈજ્ઞાનિકો કહે છે પૃથ્વી દડા જેવી ગોળ છે માટે ભગવાન ખોટા છે... વગેરે વચનો વિચારવા નહિ કે બોલવા પણ નહિ. સમકિત-મૂલ-બાર વ્રત (૧૨) ૧૨૪ અતિચાર Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૪) ભગવાનના એક પણ વચન ઉપર અશ્રદ્ધા ન રાખવી. ખુમારી સાથે બોલવું કે જે જિનેશ્વરોએ કહ્યું છે તેમાં મને ક્યાંય શંકા નથી. ૨૫) સબૂર ! અન્ય ધર્મનું આચરણ કરનારની નિંદાદિ કરવા નહિ. તેમણે માનેલ ભગવાનને કુદેવાદિ કહી ખાંડવા નહિ, તેમના પ્રત્યે તિરસ્કારાદિ પણ કરવા નહિ. વળી ગીતાર્થ ગુરુની સલાહ મુજબ અવસરે અજૈનોમાં પણ જૈનધર્મની પ્રશંસા (શાસન પ્રભાવના) થાય તે માટે યથાયોગ્ય કરવું. ૨૬) જૈનસંઘમાં સંકલેશ થાય, વિખવાદ વધે કે ધર્મનિંદા થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ ધર્મના નામે પણ કરવી નહિ. ધર્મના નામે આપણા અંદરના રાગ-દ્વેષાદિ કષાયોને પોષવાનું કામ કદી પણ કરવું નહિ. ૨૭) સમ્યક્ત્વમાં જે કોઈ દોષ લાગી જાય તેની ગીતાર્થ ગુરુ પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરી લેવી. શ્રાવક જન તો તેને રે કહીએ... જેણે સમકિત સહિત અણુવ્રતો અંગીકાર કર્યા હોય તેમજ જે દરરોજ સુસાધુઓના મુખેથી જિનવાણી સાંભળતો હોય તે શ્રાવક કહેવાય. ૧) માતા-પિતા તુલ્ય : જે શ્રાવક સાધુઓ પ્રત્યે એકાન્તે વાત્સલ્યભાવ રાખતો હોય, વાત્સલ્યના કારણે તેમની તથા તેમના કાર્યોની સતત ચિંતા કરતો હોય, વળી સાધુમાં ક્રોધાદિ દુષણ જોવા છતાં પણ જેનો સ્નેહભાવ તૂટતો ન હોય તે શ્રાવક સાધુના માતા-પિતા તુલ્ય જાણવો. ૨) ૩) ભાઈ તુલ્ય ઃ જે શ્રાવક સાધુ પ્રત્યે સ્નેહાળ અને સંકટમાં સહાયક બનતો હોય તે શ્રાવક સાધુના ભાઈ સમાન જાણવો. મિત્ર તુલ્ય ઃ જે શ્રાવક પોતાને મુનિઓના સ્વજનથી પણ અધિક માનતો હોય અને તેથી જો કોઈ કાર્યમાં સાધુ તેની સલાહ ન લે તો માનને લીધે રીસાઈ જતો હોય તો તે શ્રાવક સાધુના મિત્રતુલ્ય જાણવો. ૪) શોક્ય તુલ્ય : જે શ્રાવક અભિમાની હોય, સાધુઓના દૂષણ શોધતો હોય, સાધુઓની નિંદા કરતો હોય તેમજ સાધુઓને તૃણ સરખા ગણતો હોય તે શ્રાવક શોક્ય તુલ્ય જાણવો. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર અથવા બીજી રીતે ૧) અરીસા જેવો ઃ દર્પણમાં જેમ પ્રતિબિંબ પડે તેમ ગુરુએ કહેલા પદાર્થો જેના હૃદયમાં સોંસરા ઉતરી જતા હોય તે અરીસા જેવો ઉત્તમ શ્રાવક જાણવો. ૨) ધ્વજા જેવો : ગુરુનો ઉપદેશ સાંભળીને જે સત્ય તત્ત્વનો નિશ્ચય કરે નહિ અને પવન ધજાને ભમાવે તેમ મૂઢ પુરુષોના ઉપદેશથી ભમાવ્યો ભમી જાય, તેવો ચંચળ શ્રાવક ધજા જેવો જાણવો. ૩) ૪) થાંભલા જેવો : ગીતાર્થ ગુરુ સમજાવે છતાં સત્ય સમજે નહિ અને અસત્ય છોડે નહિ તે શ્રાવક થાંભલા જેવો જાણવો. ખર-કંટક જેવો : ઉપદેશ આપનારા ગીતાર્થ ગુરુને (સાધુને) પણ તું ખોટો છે, શાસન વિરોધી (નિન્જીવ) છે, મૂઢ છે, શિથિલાચારી છે, મિથ્યાત્વી છે, કુગુરુ છે, ઉત્સૂત્રભાષી છે વગેરે હૃદય વિંધે તેવા કાંટા સમાન વચનો કહેનારો શ્રાવક ખર-કંટક સમાન જાણવો. અથવા-જેમ નરમ વિષ્ઠા કદી પવિત્ર થાય નહિ, બલ્કે પવિત્ર કરનારના જ હાથ બગાડે, તેમ હિતશિક્ષા આપનાર ઉપકારીને પણ જે દૂષણો આપી ખરડે તે શ્રાવક ખરેંટ સમાન જાણવો. આમાં શોક્યતુલ્ય અને ખર-કંટક (ખરંટ) સમાન શ્રાવકો નિશ્ચયનયના મતે મિથ્યાદષ્ટિ છે, પરંતુ વ્યવહારનયથી તો જો તેઓ શ્રાવકના આચારો પાળતા હોય તો શ્રાવક ગણાય. સમકિત-મૂલ-બાર વ્રત ૧૪ ૧૨૪ અતિચાર Page #9 -------------------------------------------------------------------------- ________________ વત પહેલું વ્રત પહેલું - પેટાનિયમો સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત મુખ્ય વ્રત નિકારણ નિરપરાધી ત્રસ (હાલતાચાલતાં) જીવોને મારી નાખવાની બુદ્ધિથી (ઈરાદાપૂર્વક - જાણીબૂઝીને) મારી નાખવા નહિ. તથા બીજા પાસે મારી નખાવવા નહિ. [* ત્રસ એટલે હાલતા-ચાલતા જીવો, જેવા કે-શંખ, કીડા, કૃમિ, ઈયળ, અળસીયા, કીડી, મંકોડા, જૂ, લીખ, માંકડ, મચ્છર, વાંદા, મધમાખી, પતંગિયા, વીંછી, સાપ, માછલા, પક્ષી, કુતરા, વાઘ, સિંહ, ઉદર, ઈડા, ગર્ભના જીવો વગેરે ત્રસ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જીવો સ્થાવર કહેવાય છે. આ સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ નથી, છતાંય શક્ય તેટલું બચવા પ્રયત્ન કરવો. * કારણ પ્રસંગમાં તથા અપરાધી જીવો સંબંધે ત્યાગ નથી, છતાંય તેવા પ્રસંગે હૈયું કરુણાભીનું રાખવું. * મારી નાખવાની બુદ્ધિથી હિંસા ત્યાગ છે, તેથી અજાણતાં કે આરંભથી થતી હિંસાનો ત્યાગ નથી. અલબત્ત વાહન-વ્યવહારનો ઉપયોગ, મકાનાદિ બનાવવા, ખેતી, રસોઈ ઈત્યાદિ પ્રસંગે થતી હિંસાનો ત્યાગ નથી. છતાં શક્ય તેટલી હિંસાથી બચવા પ્રયત્ન કરવો.] ગર્ભપાત કરવો નહિ, કરાવવો નહિ અને ગર્ભપાતની કોઈને પ્રેરણા કરવી નહિ. ૨. ડી.ડી.ટી. છંટાવવી; ખેતરમાં જીવહિંસા કરતી દવાઓ છંટાવવી; મછર, માંકડ, જૂ, ઉંદર, કીડી વગેરેને મારી નાંખતી દવાઓનો ઉપયોગ કરવો વગેરે પ્રકારની હિંસાનો ત્યાગ. ફટાકડા વગેરે દારૂખાનું ફોડવું નહિ. (દારૂખાનું ફોડવામાં ઘણા ત્રણજીવોની હિંસા, પશુ – પક્ષીઓમાં ગભરાટ, રાત્રે ગભરાટમાં ઉડેલ કબૂતરા વગેરેની બિલાડી વગેરે દ્વારા થતી હિંસા, કાગળ બળવાથી જ્ઞાનની ભયંકર આશાતના, લક્ષ્મીદેવી વગેરે ફોટાઓની હિંસા વગેરે ઘણા જ દોષો છે, વળી દારૂખાનું ફોડવાથી આત્મામાં કુરતાના સંસ્કારો પડે છે.) સગડી. ચૂલો, પ્રાયમસ, ગેસ, કૂકર વગેરે રસોઈ બનાવવાની સામગ્રીઓનો ઉપયોગ કરતાં પહેલાં પંજણીથી બરાબર પૂંજી લેવા તથા ચક્ષુથી બરાબર જોઈ લેવું જેથી જીવહિંસા થઈ ન જાય. (આ માટે એક પંજણી રસોડા ખાતે વસાવી લેવી જોઈએ. આવી પંજણીઓ પ્રભાવનામાં પણ આપવાથી લાભ મળે છે. કુમારપાળ રાજાની આજ્ઞાથી સૈનિકો ઘોડા ઉપર બેસતાં પહેલાં થોડાની પલાણ પૂંજતા અને આ માટે દરેક ઘોડાની પલાણે એક-એક પૂંજણી રહેતી.) પીવામાં કે સ્નાનાદિ માટે અળગણ પાણી વાપરવું નહિ. (અળગણ પાણીમાં ઘણા જીવો હોય છે. માટે પાણીને જાડા ઘટ્ટ ગરણાથી ગાળવું. ગાળતા બચેલો સંખારો-જેમાં પોરા વગેરે ત્રસજીવો હોય છે. તેની યુક્તિપૂર્વક રક્ષા કરવી. નળ ઉપર લગાડેલ ગરણા રોજ રોજ બદલતાં રહેવું. જો તેમ કરવામાં ન આવે તો ગરણામાં લીલ થઈ જાય છે અને લીલમાં અનંતા જીવોની હિંસા થાય છે, કુમારપાળ રાજાના અઢાર લાખ ઘોડાઓને ગાળીને જ પાણી વપરાવવામાં આવતું હતું.) સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત (૧પ ૧૨૪ અતિચાર Page #10 -------------------------------------------------------------------------- ________________ વાંચવા જેવું... જીવદયા પાળવાથી આરોગ્ય, આદેયતા (બીજા આપણી આજ્ઞા સ્વીકારે તેવું પુણ્યબળ), અનુપમ રૂપ, નિષ્કલંક યશ, નિષ્પાપ ન્યાયોપાર્જિત ધન, નિર્વિકારી યૌવન, અખંડ દીર્ધાયુ, કદી ઠગે નહીં કે કલેશ કરે નહીં તેવો પરિવાર, પિતૃભક્ત પુત્રો વગેરે ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. તેમજ સદ્ગતિ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. જીવહિંસાથી પાંગળાપણું, ઠંડાપણું, કોઢીયાપણું વગેરે મહા રોગો, સ્વજનાદિનો વિયોગ, શોક, અકાળે મરણ, દુઃખ, દુર્ભાગ્ય, ઘરમાં કલેશ વગેરે મહાદુઃખો મળે છે. તિર્યંચ અને નરકગતિમાં આકરા દુઃખો ભોગવવા પડે છે. બાથ, તળાવ, સરોવર, સમુદ્ર વગેરે જળાશયોમાં સ્નાન કરવા પડવું નહિ. (જળાશયોમાં પાણીનો જથ્થો કેટલો બધો? અને તેમાં ત્રસજીવો પણ કેટલા બધા? આ બધાની હિંસાથી આપણે બચવું જ જોઈએ. સ્નાનાદિ માટે જરૂર તેટલા જ-શક્ય તેટલા ઓછા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. કાચા પાણીના ટીપે-ટીપે અસંખ્ય જીવોની હિંસા હોવાથી પાણીને ઘીની માફક ઓછું વાપરવાનું મહાપુરુષો જણાવે છે.) કૂવા, તળાવ વગેરેના કિનારે બેસીને કપડાં ધોવા નહિ. (કેમકે સાબુ વગેરે સહિતનું પાણી કૂવા, તળાવ વગેરેમાં જતાં પાણીના અસંખ્ય જીવોની હિંસા થાય છે.) જ્યાં લીલ, સેવાળ તેમજ કીડીઓ વગેરે જીવજંતુઓ ખૂબ જ હોય અથવા કીડી વગેરેના દર હોય તેવાં સ્થાને સ્નાનાદિ કરવા નહિ. કીડી વગેરેના દર પૂરવા નહિ, ધૂળથી ઢાંકવા નહિ. વિના કારણે ઘાસ ઉપર ચાલવું નહિ અને વિના કારણે વનસ્પતિ, ફળ, પુષ્પ, પાંદડા વગેરે તોડવા નહિ. (કારણ હોય તો છૂટ, ન છૂટકે છૂટ, અજાણતાં છૂટ.) ઠંડી વગેરેમાં ઠંડી ઉડાડવા માટે કપડાં, કાગળ, ટાયર, લાકડાં, સુકુ ઘાસ વગેરેથી તાપણું કરવું નહિ. (આવું તાપણું કરવામાં જ્ઞાનાદિની ભયંકર આશાતના, ત્રસ વગેરે જીવોની ઘણી હિંસા થાય છે.) ભયંકર ક્રોધમાં આવી જઈ પત્ની, બાળકો, માતા-પિતા કે અન્ય કોઈને પણ લાકડી વગેરેથી મારવા નહિ. પશુ-પક્ષી ઉપર ગોફણ વગેરેથી પત્થર વગેરેનો ઘા કરવો નહિ તથા શિકાર કરવો નહિ. ૧૩. માછલી, મગર, મનુષ્ય વગેરે પ્રાણીના આકારના પદાર્થો ખાવા નહિ. ૧૪. પશુ, પક્ષી કે મનુષ્યના ચિત્રો ફાડવા નહિ. (જો ચિત્ર જોનારાને વાસના પેદા કરે તેવું હોય, તો બીજાને વાસનાથી બચાવવા ફાડી નાખવામાં દોષ નથી.) ૧૧. વ્રતો સ્વીકારવાના દિવસે ઓછામાં ઓછો એકાસણાનો તપ કરવો. જે વ્રત-નિયમો લેવાં હોય ત્યાં ૪ કરો. જે વ્રત-નિયમ ન લેવો હોય ત્યાં ૪ કરો. જે વ્રત-નિયમમાં કંઈક છૂટછાટ રાખવી હોય તો તેની નોંધ ત્યાં જ કરી દો. મુખ્ય પ્રતિજ્ઞાઓ અને પેટાપ્રતિજ્ઞાઓ શક્ય હોય તેટલી વધુ લેવી. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૧ ભાર વત ૧૨૪ અતિચાર Page #11 -------------------------------------------------------------------------- ________________ વત બીજું વ્રત બીજું- પેટાનિયમો સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત મુખ્યપ્રતિજ્ઞા દુષ્ટ મનોવૃત્તિથી કે તીવ્ર સંકલેશથી નીચેના પાંચ પ્રકારના મોટા જૂઠ બોલીશ નહિ તથા બીજા પાસે બોલાવરાવીશ નહિ. ૧) કન્યાલીક - કન્યા વગેરે સંબંધમાં જૂઠ ૨) ગવાલીક - ગાય વગેરે સંબંધમાં જૂઠ ૩) ભૂમ્પલીક - જમીન વગેરે સંબંધમાં જૂઠ ૪) ન્યાસાપહાર - થાપણ મૂકેલી વસ્તુ અંગે જૂઠ ૫) કૂટસાક્ષી - ખોટી સાક્ષી પૂરવી. ૧. લગ્નાદિ જોડાવવા કે તોડાવવાના ઈરાદાથી કન્યા કે છોકરા સંબંધમાં જૂઠનો આશ્રય લેવો નહિ. તેમજ ન કહી શકાય તેવી સત્ય પણ વાત પ્રગટ કરવી નહિ. દાસ, દાસી, નોકર વગેરે સંબંધમાં તેમને પરેશાન કરવા કે નોકરીમાંથી છૂટા કરવાના ઈરાદાથી જૂઠનો આશ્રય લેવો નહિ. ૩. ઈરાદાપૂર્વક કોઈની ઉપર આઘાતજનક આળ લગાવવું નહિ. બીજાને ભયંકર આઘાત પહોંચાડે તેવી આક્રોશ ભરેલી વાણી બોલવી નહિ. ૫. કોઈની આઘાતજનક ગુપ્ત વાતો ખુલ્લી પાડવી નહિ. ગાય, ભેંસ, બકરા, ઊંટ, પોપટ વગેરે પશુ કે પક્ષીઓ સંબંધમાં જૂઠ બોલવું નહિ. (જેમ દૂધ આપતા હોય છતાં કહેવું નથી આપતા. સારા હોય છતાં દૂષણ બતાવવા. દૂષણો છતાં ખોટી પ્રશંસા કરવી. આ બધું લે-વેચ સંબંધમાં ઈર્ષ્યાદિ દુષ્ટ આશયથી બનતું હોય છે તે ત્યાગવું.) ખેતરની જમીન, ઘર, દુકાન, વાડી વગેરે સંબંધમાં જૂઠ બોલવું નહિ. (જેમ-જમીન મૂળ માલિક સિવાય અન્ય વ્યક્તિની કે પોતાની છે તેમ કહેવું. ઉખર જમીન હોવા છતાં રસાળ કહેવી, રસાળ જમીન હોય છતાં ઉખર કહેવી. કોઈનું મકાન વેચાય નહિ તે માટે અંદર ભૂત છે, અપલક્ષણીયું છે વગેરે કહેવું. અપલક્ષણીયું છતાં વેચાય તે માટે સારું કહેવું.) ૮. ધન, માલ, મિલકત, વસ્ત્ર, વાસણ, વૃક્ષ વગેરે સંબંધમાં જૂઠ બોલવું નહિ. સોનું, ચાંદી વગેરે થાપણ મૂકેલી વસ્તુ અંગે જૂઠ બોલવું નહિ. (જેમથાપણ મૂકી જ નથી તેમ કહેવું, બદલીને બીજી કહેવી, ઓછી કહેવી વગેરે. વસ્તુતઃ આ ચોરીનો પ્રકાર છે, પરંતુ જૂઠું બોલીને ચોરી કરાતી હોઈ મૃષાવાદમાં ગણેલ છે.) સમકિત-મૂલ-બાર વ્રત (૨૦) ૧૨૪ અતિચાર દિષ્ટ આશયથી બોલાયેલું સત્ય પણ અસત્ય છે. દુષ્ટ આશય વિના કોઈ જીવદયાદિકે અન્ય વિશિષ્ટ કારણે જૂઠ બોલવું પડે તો તેની છૂટ આપવામાં આવી છે. વળી ભૂલથી, મજાકમાં, સાહજિક, ભય વગેરે કારણે જૂઠ બોલાય તો તેની પણ છૂટ આપવામાં આવી છે.] સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર Page #12 -------------------------------------------------------------------------- ________________ * વાંચવા જેવું.. સત્યવાદીને સર્વે મંત્રો, યોગો વગેરે સિદ્ધ થાય છે. ધર્મ, અર્થ અને કામ સત્યને આધીન છે. જૂઠ ન બોલવાથી રોગ, શોક વગેરે નાશ પામે છે. યશઃકીર્તિનું મૂળ, વિશ્વાસનું પરમ કારણ, સ્વર્ગનું બારણું અને મોક્ષનું સોપાન સત્ય છે. ભવોભવ અપ્રિય બોલનારો થાય, બીજા તરફથી તિરસ્કાર, અપમાન મળે; અહિતકર વચનો સાંભળવા પડે, યશવાદ કોઈ બોલે નહિ, શરીર દુર્ગંધી મળે, તેનું બોલેલું કોઈને ગમે નહિ, ભાષા કઠોર-કડવી હોય, બુદ્ધિ વિનાનો મુર્ખ, તોતડો, બોબડો, મુંગો થાય – આ બધા શરીરના, મુખના અને ભાષાના દોષો જૂઠ બોલવાથી થાય છે. અરે ! આ ભવમાં ય જેલ, ફાંસી, અપયશ, નિર્ધનતા, દરિદ્રતા, દુશ્મની વગેરે પામે છે. દુષ્ટ આશયથી બોલાયેલું જૂઠ છે, પણ જીવદયા શીલપાલન, સંસ્કૃતિના મૂલ્યોનું રક્ષણ, ધર્મરક્ષા વગેરે શુભ આશયોથી જૂઠ બોલવાનો પ્રસંગ આવે તો તેમાં દોષ કે વ્રતભંગ નથી. પ્રતિજ્ઞા બુક અઠવાડિયામાં એક વાર તો અવશ્ય વાંચવી. તેથી લીધેલી પ્રતિજ્ઞાઓ સ્મરણ પટ ઉપર રહેશે. પ્રતિજ્ઞા ભૂલી જવામાં પણ દોષ છે. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર વ્રત ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ⭑ મુખ્ય પ્રતિજ્ઞા જે ચોરી કરવાથી ચોરીનું કલંક લાગે અને રાજદંડ થાય અથવા વ્યવહારમાં ચોર કહેવાઈએ તેવી મોટી વસ્તુઓની ચોરી કરવી નહિ તથા બીજા પાસે તેવી ચોરી કરાવવી નહિ. (* જે માલિકે ન આપેલું હોય તે લેવું તેનું નામ અદત્તાદાન = ચોરી. મૂલ્યવાન્ વસ્તુ, ધન, રૂપિયા, વાડીમાંથી નાળિયેર વગેરે વસ્તુઓની ઉઠાંતરી કરવામાં ચોરી કરવાની દૃષ્ટ બુદ્ધિ હોય છે, માટે તે સ્થૂલ ચોરી કહેવાય, જ્યારે ચોરી કરવાની બુદ્ધિ વિના જ માટીનું ઢેફું, પુષ્પ, રાખ, ધૂળ, ટાંચણી વગેરે સામાન્ય વસ્તુ લેવી તે સૂક્ષ્મ ચોરી તે કહેવાય. શ્રાવકને સ્થૂલ ચોરીની પ્રતિજ્ઞા છે, જ્યારે સૂક્ષ્મ ચોરી બાબતે જયણા (છૂટ) રાખવામાં આવી છે.) સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર Page #13 -------------------------------------------------------------------------- ________________ વ્રત ચોથું સ્થૂલ મૈથુન વિરમણ વ્રત મુખ્ય પ્રતિજ્ઞા વ્રત ત્રીજું-પેટાનિયમો ૧. ખાતર પાડવું, લૂંટ કરવી, ખીસું કાતરવું, કિંમતી વસ્તુની ઉઠાંતરી કરવી વગેરે સ્વરૂપની મોટી ચોરી કરવી નહિ. ૨. અન્યની માલિકીની વાડી કે વૃક્ષાદિ ઉપરથી નાળિયેર, કેરી, કેળાં, સફરજન, ચીકુ વગેરે ચોરવા નહિ. (માલિકની રજા લઈને લેવાની છૂટ.) ૩. માલિક કે માળીની રજા લીધા વિના બગીચા કે કુંડા વગેરેમાંથી પુષ્પો તોડવા નહિ. ૪. રસ્તામાં પડેલા પૈસા કે અન્ય કિંમતી વસ્તુ લેવી નહિ. દાણચોરી કરવી નહિ, કરાવવી પણ નહિ. કોઈની રકમ, દાગીના વગેરે કે મકાન વગેરે પચાવી પાડવા નહિ. ૭. વસ્તુની ભેળસેળ કરી ગ્રાહકને છેતરવા નહિ. તોલ, માપ વગેરેમાં ઉસ્તાદી કરી ગ્રાહકને છેતરવા નહિ. ૯. વેપારમાં વસ્તુની અદલાબદલી કરવી નહિ. ૧૦. પતંગ, દોરી વગેરે લૂંટવા નહિ. ૧૧. કંપાસ, ફટપટ્ટી, રબર, પેન્સિલ, નોટબુક, પુસ્તક, ધાર્મિક પુસ્તક, સાપડો વગેરે ભણવા-ગણવાની ચીજોની ચોરી કરવી નહિ. ૧૨. સ્લીપર વગેરે જોડાની ચોરી કે અદલાબદલી કરવી નહિ. વૈક્રિય શરીરવાળા (દેવ વગેરે) સાથે મૈથુન (અબ્રહ્મ) નું પાપ કરવું નહિ, બીજા પાસે કરાવવું નહિ. તિર્યંચ સાથે મૈથુન (અબ્રા) નું પાપ કરવું નહિ. પરસ્ત્રીગમન (પરપુરુષગમન) ત્યાગ. (પુરુષ માટે બીજાની પરણેલી સ્ત્રી સાથે, સ્ત્રી માટે બીજાના પરણેલા પુરુષ સાથે મૈથુનનો ત્યાગ.) સ્વસ્ત્રી સંતોષ (સ્વપુરુષ સંતોષ) (પુરુષ માટે પોતાની પત્ની સિવાયની તમામ સ્ત્રીઓ સાથે, સ્ત્રી માટે પોતાના પતિ સિવાયના તમામ પુરુષો સાથે મૈથુનનો ત્યાગ.) (સ્ત્રી એ પુરુષ સાથે અને પુરુષ સ્ત્રી સાથે સંભોગ કરવો તે સ્થૂલ મૈથુન કહેવાય. આવા સ્થૂલ મૈથુનનો ઉપર મુજબ યોગ્ય રીતે શ્રાવકે ત્યાગ કરવો. વેદમોહનીયના ઉદયથી, કામવાસના પેદા થતાં ઈન્દ્રિયોમાં જે સહજ વિકાર થાય તે સૂક્ષ્મમૈથુન કહેવાય. તેની પ્રતિજ્ઞા શ્રાવકે લીધી નથી.) વાંચવા જેવું * ચોરીનો ત્યાગ કરવાથી લોકમાં વિશ્વાસ, પ્રશંસા, ધન-ધાન્યાદિ સમૃદ્ધિની વૃદ્ધિ, મનની સ્થિરતા, નિર્ભયતા, ઠકુરાઈ, સ્વર્ગાદિ સુખો અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. * ચોરી કરવાથી દીર્ભાગ્ય, દાસપણું, અંગોપાંગના છેદ, દરિદ્રતા, નિંદા, ધિક્કાર, તિરસ્કાર, જેલ, ફાંસી વગેરે પ્રાપ્ત થાય છે. ચોરીના વ્યસનથી નરકમાં ઘણા કાળ સુધી મહાદુઃખો ભોગવવા પડે છે. ત્યાંથી નીકળ્યા પછી પણ માછીમાર, ઠુંઠા, હીન અંગોપાંગવાળા, બહેરા, આંધળા વગેરે સ્વરૂપે જન્મો થાય છે. હજારો ભવો સુધી મહાકષ્ટો ભોગવવા પડે છે. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર Page #14 -------------------------------------------------------------------------- ________________ વ્રત ચોથું-પેટાનિયમો વાંચવા જેવું.... લોકઃ ગો આયોજિં, દવા શારે ગામવા तस्स न तत्तिअ पुण्णं, जत्तिअ बंभव्वए धरिए.॥ અર્થ: ક્રોડ સોનામહોરનું દાન કરવામાં કે સુવર્ણનું દહેરાસર બંધાવવામાં જે પુણ્ય બંધાય, તેના કરતાં પણ વધુ પુણ્ય નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવામાં બંધાય છે. ૧. મહિનામાં.......... દિવસ અને....... રાત્રિ બ્રહ્મચર્યનું પાલન કરવું. ૨. વેશ્યાગમન, કુમારિકા સ્ત્રી, રખાત સ્ત્રી વગેરેનો ત્યાગ. (સ્ત્રીએ વેશ્યાપુરુષ વગેરે સમજવા.) ૩. સજાતીય પાપનો ત્યાગ. (પુરુષે પુરુષ સાથે અને સ્ત્રીએ શ્રી સાથે કામચેષ્ટાદિ કરવા નહિ.) ૪. હસ્તમૈથુન કે વિકૃત કામક્રીડા કરવી નહિ. લગ્ન પૂર્વે કોઈ પણ સ્ત્રી સાથે (સ્ત્રીએ કોઈ પણ પુરુષ સાથે) કામવાસનાથી પ્રેરાઈને નાટક, સિનેમા, સરકસ વગેરે જોવા જવું નહિ કે ફરવા જવું નહિ. લગ્ન પૂર્વે કોઈપણ સ્ત્રી સાથે (સ્ત્રીએ કોઈપણ પુરુષ સાથે) કામચેષ્ટાદિ કરવા નહિ. કામવાસનાથી પ્રેરાઈને સ્ત્રીની (સ્ત્રીએ પુરુષની) મશ્કરી વગેરે કરવી નહિ. સ્ત્રીએ પુરુષ સાથે અને પુરુષ સ્ત્રી સાથે ગરબા વગેરે રમવા નહિ કે નાટકાદિ કરવા નહિ. (વિજાતીય સાથે ગરબા વગેરે રમવામાં દિલમાં વાસના ઉતેજિત થવાની પૂરી શક્યતા છે.) કોઈના સગપણ કે લગ્ન વગેરે જોડાવી આપવાની પ્રવૃત્તિ કરવી નહિ. (જો માથા ઉપર જવાબદારી હોય તો પોતાના કુટુંબ પૂરતી છૂટ.) ૧૦. સમૂહલગ્ન વગેરે ભયંકર પાપજનક અને ઘાતક પ્રવૃત્તિમાં ભાગ લેવો નહિ. ૧૧. તિર્યંચ સંબંધી મૈથુન કરાવવું નહિ. (જેમણે ઘરમાં પશુઓ પાળ્યા હોય તેમણે આ પ્રતિજ્ઞામાં યોગ્ય છૂટછાટ લઈ લેવી.) * બ્રહ્મચર્યનું પાલન કરવાથી ઠકુરાઈ, ધન-ધાન્યાદિની વૃદ્ધિ, રાજ્ય, નિર્મળ કીર્તિ, નિર્વિકારી બળ, રોગપ્રતિકારક શક્તિ, શરીરનું આરોગ્ય, ઈચ્છિત કાર્યની સિદ્ધિ, સ્વર્ગીય સુખો અને અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. અબ્રહ્મના પાપથી જેલ, ફાંસી, ધનનો નાશ, ક્ષય વગેરે રોગો, રોગ પ્રતિકારક શક્તિનો નાશ, માનસિક નબળાઈ, વારંવાર માંદગી, અલ્પાયુ, ઈચ્છિત કાર્યોમાં અસફળતા, ઉદ્વેગ, બેચેની, અપ્રિયતા વગેરે અનેક નુકશાન થાય છે. પરભવમાં નપુંસક, કપાયેલી ગુખેન્દ્રિયવાળા, કદરૂપા, ભગંદર રોગવાળા વગેરે તરીકે જન્મ થાય છે. પરપુરુષગમન કરનારી સ્ત્રી આ ભવમાં કે પરભવમાં વિધવા થાય છે, ચોરીમાં રંડાપો આવે છે, વાંઝણી થાય છે, મરેલા બાળકને જન્મ આપનારી બને છે. દેવદ્રવ્યના ભક્ષણથી અને પરસ્ત્રી સેવનથી (પરપુરુષ સેવનથી) જીવ સાતવાર સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. માટે અબ્રહ્મના પાપને તિલાંજલી આપવી. સ્ત્રીની યોનિમાં ગર્ભજ મનુષ્યો ઉત્કૃષ્ટથી નવલાખ ઉપજે છે અને તે સિવાય બેઈન્દ્રિય જીવો અસંખ્યાતા ઉપજે છે. તેમજ સંમૂર્ણિમ મનુષ્યો પણ અસંખ્યાતા ઉપજે છે અને મારે છે. સ્ત્રીસંભોગથી તે સર્વ જીવોનો એક સાથે નાશ થાય છે, માટે આ પાપથી સદા દૂર રહેવું. સમકિત-મૂલ-બાર વ્રત (૨૫) ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર Page #15 -------------------------------------------------------------------------- ________________ વ્રત પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત મુખ્ય વ્રત રોકડ કે અન્ય મિલકતરૂપે (ખરીદ કિંમતથી) થી વધુ સંપત્તિ રાખવી નહિ. તેથી વધુ થાય તો છ માસમાં ધર્મ માર્ગે ખર્ચી નાખવી. .. [ (૧) ધાન્ય, ઘી વગેરે (૨) જમીન (૩) મકાન તથા મકાનનું ફર્નિચર વગેરે (૪) વાસણ, વસ્ત્ર વગેરે ઘરવખરી (૫) દુકાન, ઓફિસ વગેરે તથા દુકાન વગેરેનું ફર્નિચર વગેરે તથા દુકાનમાં પડેલ વેચાણનો માલ વગેરે (૬) સોનું, રૂપું, ચાંદી, દાગીના, હીરા, માણેક, રત્નો વગેરે કિંમતી ચીજો (૭) પશુઓ વગેરે (૮) રોકડ રકમ વગેરે અંગે મર્યાદા નક્કી કરવી. ટુંકમાં, રોકડ રકમ સિવાયની તમારી માલિકીની કોઈ પણ ચીજની ખરીદ કિંમતનો કુલ સરવાળો રોકડ રકમમાં ઉમેરવો. તે તમારી ધારેલી સંપત્તિથી વધુ થવો ન જોઈએ. આ રીતે ધારવામાં સરળતા રહેશે. ] સમકિત-મૂલ-બાર વ્રત ૨૭ ૧૨૪ અતિચાર ⭑ ⭑ * * ⭑ વાંચવા જેવું... અમુક વસ્તુ અમુક પ્રમાણથી વધુ ન રાખવી, એમ ઈચ્છાને (મૂર્છાને) મર્યાદિત કરવી, તેને સર્વજ્ઞોએ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત કહ્યું છે. ⭑ ઈચ્છાનો અંત નથી, માટે તેને પાંચમાં વ્રત દ્વારા મર્યાદિત કરવી તે મોટામાં મોટો લાભ છે. મમ્મણ શેઠે જીવનમાં અનીતિ આદિના પાપો અને મોજશોખ વગેરે કર્યાં ન હતાં. મકાન, કપડાં અને ખાણી-પીણીમાં સાદાઈ હતી. છતાંય સાતમી નરકમાં ગયા, કેમકે સંપત્તિ અઢળક છતાં અપરિગ્રહ (વધુને વધુ મેળવવાની ઈચ્છા) નું પાપ તેમનો પીછો છોડતું ન હતું. અઢળક સંપત્તિવાળા કામદેવ શ્રાવક પાંચમા વ્રતના પ્રભાવે આત્મકલ્યાણનો માર્ગ પકડી શક્યા. પાંચમું વ્રત સ્વીકારવાથી આ ભવમાં સંતોષનું નિષ્કંટક સુખ, લક્ષ્મીની સ્થિરતા, પાપી ધંધાઓનો ત્યાગ, અનીતિ-વિશ્વાસઘાતાદિ કાતીલ પાપોથી મુક્તિ, લોકોમાં પ્રશંસા, ચિત્તની પ્રસન્નતા, જીવનમાં શાંતિ વગેરે પ્રાપ્ત થાય છે. પરલોકમાં ઉત્તમ ઋદ્ધિવંત મનુષ્યપણું કે શ્રેષ્ઠ દેવપણું મળે છે અને પરમ્પરાએ મોક્ષ મળે છે. પાંચમું વ્રત ન સ્વીકારવાથી લોભવૃત્તિ, અસંતોષનું દુઃખ, અતૃપ્તિ, લક્ષ્મીની અસ્થિરતા, પાપી ધંધાઓ, પૈસા ખાતર હાયવોયદોડધામ-અનીતિ-વિશ્વાસઘાતાદિ, લોકોમાં નિંદા, ચિત્તમાં અપ્રસન્નતા, જીવનમાં અશાંતિ, ધન ખાતર કુટુંબમાં ચ ફ્લેશ, સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર શ્લોક : ગદ ગદ અપ્પો નોદો, ગદ ગદ અપ્પો પરિશદારંભો तह तह सुहं पवड्ढई, धम्मस्स य होई संसिद्धी ॥ અર્થઃ જેમ જેમ લોભ ઘટતો જાય, જેમ જેમ પરિગ્રહનો આરંભ ઘટતો જાય, તેમ તેમ (ચિત્તમાં પ્રસન્નતા, જીવનમાં શાંતિ, કુટુંબમાં સંપ વગેરેનું) સુખ વધતું જાય છે અને સાચા અર્થમાં ધર્મની સિદ્ધિ થાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પાપિઇ વિચારો વગેરેથી આ ભવ નર્કાગાર જેવો થઈ જાય છે, પરભવમાં દરિદ્રતા, દાસપણું, દુર્ગતિ, અનેક મહાકષ્ટો વગેરે કેટલાય કાળ સુધી ભોગવવા પડે છે. મહા આરંભથી, મહાપરિગ્રહથી, માંસાદિના આહારથી અને પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી જીવો નારકીનું આયુષ્ય બાંધે છે. ધન એ સર્વ પાપોનું મૂળ છે. જે ધન વગેરે તમારી પાસે હોય તેના ઉપર પણ મમત્વ-મૂછ ન રાખવી. મૂરછ ત્યાગથી આસક્તિના પાપ, ટેન્શન, લમી જતાં આઘાત, આર્તધ્યાન, અન્ય સાથે દુશ્મનાવટ વગેરે અનેક દોષોથી બચી જવાશે. છઠું વ્રત દિગ્રવિરતિવ્રત- ગુણવત પહેલું (ચાર દિશા, ચાર વિદિશા અને ઉપર તથા નીચે એમ દશ દિશામાં અમુક પ્રમાણથી વધુ દૂર જવું નહિ તેવી પ્રતિજ્ઞા એટલે દિવિરતિ ગુણવ્રત. જેમ અમુક કિ.મી. થી વધુ દૂર ન જવું અથવા ભારત બહાર ન જવું અથવા ગુજરાત બહાર ન જવું વગેરે રીતે વ્રત લેવું.) મુખ્ય પ્રતિજ્ઞા જો જાણે કે અજાણે વ્રતભંગ થઈ જાય કે અતિચાર (દોષ) લાગી જાય તો તેની નોંધ કરી રાખવી અને છ-બાર મહિને સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત કરી લેવું. પ્રતિજ્ઞાઓ જીવનભર માટેની સ્વીકારવી. જો જીવનભર સ્વીકારવાની હિંમત ન હોય તો છેવટે ૧૫-૧૦-૫-૨ વર્ષ માટે સ્વીકારવી, હા.... પ્રતિજ્ઞાની મુદત પૂરી થાય તે પહેલા ફરી અમુક વર્ષની પ્રતિજ્ઞા સદ્ગુરુ પાસે લઈ લેવી. જેથી વિરતિધર્મ ચાલુ છે. ૧. દિશા-વિદિશામાં... ક્ષેત્રની બહાર ન જવું. (પરદેશ જતાં હો તો તે તે દેશના નામ લખી દેવા.) ઉર્ધ્વદિશામાં (ઉપર) ........ કિ.મી. થી દૂર ન જવું. (માળ, પર્વત તેમજ વિમાન પ્રવાસને ધ્યાનમાં લઈ નક્કી કરવું.) ૩. નીચે............. કિ.મી. થી વધુ ન જવું. (ભોયરું કે ભૂમાર્ગ વગેરેને ધ્યાનમાં લઈ નક્કી કરવું) ૪. ચાતુર્માસમાં.... ..... ક્ષેત્રની બહાર ન જવું. ૫. પરદેશમાં . થી વધુ વાર ન જવું. (ઉપરના નિયમો આખી જીંદગી માટે કે અમુક વર્ષ માટેના ધારવા.) સમકિત-મૂલ-બાર વ્રત ૨૯ ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર Page #17 -------------------------------------------------------------------------- ________________ વાંચવા જેવું.... સાતમું વ્રત ભોગોપભોગવિરમણવ્રત-ગુણવત બીજે ગુણવ્રતોની સહાય વિના એકલા અણુવ્રતોનું વિશુદ્ધ પાલન શક્ય નથી. ગુણવ્રતો ત્રણ છે. આ ગુણવ્રતો અણુવ્રતોમાં ગુણ-ફાયદો-વૃદ્ધિ કરે છે માટે તે ગુણવ્રત કહેવાય છે. મુખ્ય પ્રતિજ્ઞા પહેલું ગુણવ્રત-દિવિરતિ વ્રત લેવાથી છૂટ રાખેલ ક્ષેત્રથી બહારના તમામ ક્ષેત્રોના તમામ પાપો સાથેનો આપનો સંબંધ રદ થાય છે, નક્કી કરેલ ભૂમિથી બહાર રહેલા ત્રસ અને સ્થાવર જીવોને અભયદાન અપાય છે, અને લોભરૂપી સમુદ્ર મર્યાદિત થાય છે, અલબત્ત નક્કી કરેલ ક્ષેત્રની બહાર ધન કમાવાદિ માટે જવાનો લોભ અટકે છે. * ૨૨ અભક્ષ્યનો ત્યાગ. (વિસ્તાર માટે જુઓ પરિશિષ્ટ-૧) * ૧૫ કર્માદાન સ્વરૂપ ધંધાનો ત્યાગ. (વિસ્તાર માટે જુઓ પરિશિષ્ટ-૨) * કોટવાલ, જેલર વગેરે રાજ્યની ક્રુર નોકરીનો ત્યાગ. (ઉપરના નિયમો લેતાં પહેલાં પરિશિષ્ટનો બરાબર અભ્યાસ કરી લેવો. ક્યાંય વધુ છૂટ ન લેવાય તો સારું. છેવટે શક્તિ મુજબ વધુમાં વધુ ત્યાગ કરવો. વળી પ્રતિજ્ઞા જીવનભરની અથવા છેવટે અમુક વર્ષની લેવી.) જીવન ઘડતર, સ્થાપના, ગુરુવંદન, કાઉસ્સગ્ગ, પ્રભુદર્શન, મુહપત્તિનું પડિલેહણ, સામાયિક, ચૈત્યવંદન, અષ્ટપ્રકારી પૂજા, દેવવંદન, પૌષધ વગેરે વિષયો ઉપર ટૂંકાણમાં સરળ શૈલીમાં પદ્ધતિસરની સૂત્ર-વિધિ સહિતની સુંદર સમજાવટ પીરસતું પુસ્તક મનવા ! જીવન જ્યોત પ્રગટાવ” વાંચવાનું ચૂકતા નહિ. ભૂતકાળના થયેલા પાપોનું પશ્ચાતાપપૂર્વક સદ્ગુરુ. પાસે પ્રાયશ્ચિત્ત લઈ લેવું જોઈએ. વર્તમાનમાં પાપોથી અટકવું જોઈએ અને ભાવિ માટે પ્રતિજ્ઞાબદ્ધ બનવું જોઈએ. ભક્ષ્ય-અભક્ષ્ય, પેય-અપેય વગેરેની વ્યવસ્થિત માહિતી સરળ ભાષામાં મેળવવા માટે સ્વાધ્યાય પીઠ દ્વારા પ્રગટ થયેલું પુસ્તક રસોડાનું તત્ત્વજ્ઞાન (રૂા. ૨૦/-) આજે જ મેળવી લો. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત (૩૨) ૧૨૪ અતિચાર Page #18 -------------------------------------------------------------------------- ________________ જામફળ, કેરી વિગેરેને લીલોતરી માનતા નથી. પરંતુ તે લીલોતરી જ છે. કાંઈ સુકોતરી-સુકવણી નથી.) ચા-કોફીનો ત્યાગ. સોપારીનો ત્યાગ. તમાકુવાળા કે સાદા પાનનો તેમજ પાન-પરાગનો ત્યાગ. (પાનને પાણીમાં પલાળી રાખવામાં આવતાં હોવાથી તેમાં તે જ કલરના લીલ-ફગ-સેવાળ અને બીજા ત્રસજીવો તેમજ શુદ્ર જંતુનાઈડા આદિ ઘણા જીવની ઉત્પત્તિ થાય છે.) આંબલીના કચુકાનો ત્યાગ. થમ્સઅપ, કોકાકોલા, ફેન્ટા વગેરે તમામ ઠંડા પીણાનો ત્યાગ. આઈસ્ક્રીમ, તમામ પ્રકારની કુલ્ફી, બરફના ગોળા વગેરેનો ત્યાગ. બજારમાંથી મળતા કેરીના રસનો ત્યાગ. કોબીજ તથા ફલાવરનો ત્યાગ. (તેમાં તેના જેવા જ વર્ણવાળા ઝીણા ઝીણા ત્રસજીવો હોય છે.) વ્રત સાતમું- પેટાનિયમો | હોટલ અને બજારની ચીજોનો ત્યાગ. (વર્તમાનકાળ ભેળસેળ અને ભ્રષ્ટાચારનો જમાનો છે. સંપત્તિની મુચ્છ અને સ્વાર્થભાવો ખૂબ જ વધ્યા છે. ન્યાય-નીતિ આદિ ખલાસ થવા માંડ્યા છે. માંસાહાર જેવી ચીજોનો પ્રચાર ખૂબ જ વધારવામાં આવ્યો છે. આવા કાળમાં બજારની ચીજો ઉપર કોઈ વિશ્વાસ રાખી શકાય તેવું નથી. દૂધ, તેલ અને ઘી વગેરેમાં પશુની ચરબી, લોટ વગેરેમાં માછલીના લોટની ભેળસેળ તેમજ અન્ય ખાદ્ય-ખોરાકી ચીજોમાં ઈડાનો રસ વગેરે મીક્ષા થઈ રહ્યો છે. બિસ્કીટ, પીપરમીંટ, ચોકલેટ, કેડબરી, કેક, બ્રેડ, પાઉભાજી, લોટની ચીજો, તળેલી ચીજો વગેરે તમામ આજે ત્યાજ્ય બની છે.) બીડી, સિગારેટ, તમાકુ, માવો, ચરસ, હેરોઈન વગેરે વ્યસની ચીજોનો ત્યાગ. (તમાકુ હૃદય-ફેફસાં વગેરે માટે ખુબ જ ઘાતક છે. કેન્સર, ટી.બી. વગેરે રોગનું ઉત્પાદક છે અને શરીરની લોહી-વીર્ય વગેરે શક્તિઓને બાળી નાખે છે. સીગારેટમાં જે નીકોટીન છે તેને જ્યારે બળતણનું રૂપ મળે છે ત્યારે તેનું ઉષ્ણતામાન ૧.૭૦૦ ફેરનહીટ સુધી થવા જાય છે. જે ફેફસાં અને શ્વાસનળીને સીધી અસર કરે છે. હવે તો સીગારેટમાં નીકોટીન ઉપરાંત એમોનિયા અને બીજા જલદ તત્ત્વોનું એટલી હદે મિશ્રણ કરવામાં આવે છે કે તેની સીધી અસર હદય ઉપર થાય છે. અને છેલ્લા ડોક્ટરી રીપોર્ટ મુજબ ૭૬ ટકા લોકો જાણે-અજાણે કેન્સરનો ભોગ થઈ રહ્યા છે. એઈડઝ પણ એકબીજાની સિગારેટનો એક દમ ભરવાથી અસર પકડી લે છે. બસ-સ્ટેન્ડ, એરપોર્ટ, જાહેરસભા, પરીષદો, સિનેમાગૃહો એ એવી જગ્યાઓ છે કે જ્યાં ૩૦ થી ૪૦ ટકા ધુમ્રપાન કરનારાઓ બાકીના ૫૦ થી ૬૦ ટકાને જાણે-અજાણે નુકશાન પહોંચાડી રહ્યા છે.) દશ/પાંચ પર્વતીથિએ લીલોતરી ત્યાગ. (લીલોતરીમાં તમામ ફુટ, ફળાદિ પણ આવી જાય છે. કેટલાક અન્ન લોકો પાકા કેળા, સમકિત-મૂલ-બાર વ્રત (૩૩) ૧૨૪ અતિચાર ૧૦) ૧૧) વાંચવા જેવું... જે ચીજ એક જ વખત વપરાશમાં લઈ શકાય તે ભોગ સામગ્રી કહેવાય. જેમ કે રોટલી, દાળ, શાક, ભાત, મીઠાઈ વગેરે ભોજન તથા વિલેપન વગેરે. જે ચીજ વારંવાર વપરાશમાં લઈ શકાય તે ઉપભોગ સામગ્રી કહેવાય જેમકે-ઘરેણાં, વસ્ત્ર, પગરખા, સ્ત્રી વગેરે. જગતમાં ભોગ અને ઉપભોગ (ભોગપભોગ) ની ચીજો અનેક છે, જ્યારે આપણા વપરાશમાં તો અમુક ચીજો આવે છે અને તે પણ અમુક મર્યાદામાં જ. જો આ બાબતમાં પ્રતિજ્ઞા દ્વારા મર્યાદા બાંધી દઈએ, તો સાવ અલ્પ જ (છૂટ રાખી હોય એટલું જ) પાપ લાગે સમકિત-મૂલ-બાર વ્રત (૩૪) ૧૨૪ અતિચાર Page #19 -------------------------------------------------------------------------- ________________ આઠમું વ્રત અનર્થદંડ વિરમણવ્રત - ગુણવ્રત ત્રીજું મુખ્ય પ્રતિજ્ઞા અને આજ્ઞાપાલન રૂપ પુણ્યફળ પણ ઘણું મળે. આ માટે રોજ ચૌદ નિયમો ધારવા જોઈએ. (વિસ્તાર માટે જુઓ મારું પુસ્તક ‘દરિયા જેટલાં પાપ ખાબોચિયામાં'.) ભોગ અને ઉપભોગના પદાર્થોને ભોગવવાની પ્રતિજ્ઞા દ્વારા મર્યાદા બાંધવી તે ભોગોપભોગ વિરમણ વ્રત કહેવાય તથા ભોગઉપભોગના પદાર્થોને મેળવવાના ઉપાય રૂ૫ વ્યાપાર-ધંધા બાબતે મર્યાદા બાંધવી તે પણ ઉપચારથી આ વ્રતમાં ગણાય છે. ખરેખર તો શ્રાવકે નિર્જીવ (અચિત્ત) અને નિરવઘ (આરંભ રહિત) આહારાદિ મેળવવા-વાપરવા જોઈએ. તે શક્ય ન બને તેમ હોય તો છેવટે માંસ વગેરે ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય, રાત્રિભોજન વગેરેનો તો ત્યાગ કરવો જ જોઈએ. અને બાકીના અંગે ૧૪ નિયમથી નિયંત્રણ કરવું જ જોઈએ. ગૃહસ્થ પોતાના કુલને ઉચિત નિરવ (નિષ્પા૫) વ્યાપારથી આજીવિકા મેળવવી જોઈએ. જો તેમ કરતાં જીવનનિર્વાહ મુશ્કેલ થાય, તો પણ જે વ્યાપાર-ધંધાદિથી અતિ તીવ્ર કર્મબંધ થાય તેવા અયોગ્ય લેવડ-દેવડાદિ વ્યવસાયો તો અવશ્ય છોડી દેવા જોઈએ. અલ્પ આરંભવાળા આજીવિકાના ઉપાયોનું પણ પ્રમાણ નક્કી કરવું જોઈએ. (જે પોતાના કે સ્વજનાદિના નિમિત્તે કરવું જ પડે તેમ હોય, વળી જે કર્યા વિના ગૃહસ્થાશ્રમનું પાલન ન થઈ શકે તેમ હોય તે અર્થદંડ (કારણે કરવું પડતું પા૫) કહેવાય. જ્યારે જે પાપ તેવા કોઈ કારણ વિના જ કરાય તે અનર્થદંડ કહેવાય. આવા અનર્થદંડનો શ્રાવકે વધુ ત્યાગ કરવો. તે ચાર પ્રકારે છે.) ૧) અપધ્યાન (ખોટા વિચારો કરવાનો) ત્યાગ. ૨) પાપકર્મોપદેશ (પાપકર્મનો ઉપદેશ આપવાનો) ત્યાગ. ૩) હિંસકાર્પણ (હિંસક વસ્તુઓ બીજાને આપવાનો) ત્યાગ. ૪) પ્રમાદાચરણ (વિના કારણે કે મનોરંજનાદિ નિમિત્તે કરતા પાપકાર્યનો) ત્યાગ. ૧૪ નિયમ વિષે સરળ ભાષામાં જાણવા માટે સ્વાધ્યાય પીઠ દ્વારા પ્રગટ થયેલું પુસ્તક દરિયા જેટલા પાપ ખાબોચિયામાં | (રૂા. ૮/-). આજે જ મેળવી લો. (આ માટે વિસ્તારથી પેટા નિયમોમાં આપેલ છે. માટે તેના આધારે જ પ્રતિજ્ઞા લેવી.) સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧) ૨) ૩) ૪) ૫) ૬) વ્રત આઠમું – પેટા નિયમો અપધ્યાન સ્ત્રી કે પુરુષ સંબંધી વિષયવાસનાના ગંદા (સેક્સી) વિચારો કરવા નહિ. જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છા મિ દુક્કડં’ બોલવું. કોઈને આપત્તિમાં નાખવાના કે બુરું કરવાના વિચારો કરવા નહિ. જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છામિ દુક્કડં’ બોલવું. શક્ય બને તો સામેલી વ્યક્તિ પાસે ક્ષમાપના કરી લેવી. કોઈને જાનથી મારી નાખવાના કે મરાવી નાખવાના વિચારો કરવા નહિ. જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છા મિ દુક્કડં’ બોલવું. શક્ય બને તો સામેલી વ્યક્તિ પાસે ક્ષમાપના કરી લેવી. આપઘાત કરવાના વિચારો કરવા નહિ જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છા મિ દુક્કડં' બોલવું. મારામારીના, યુદ્ધ ખેલવાના વગેરે વિચારો કરવા નહિ. જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છા મિ દુક્કડં’ બોલવું. વિના કારણે, ફક્ત ધન લાલસાથી શેખચલ્લીની જેમ ધન મેળવવાદિ ના વિચારો કરવા નહિ. જો તેવા વિચારો આવી જાય તો ૨૧ વાર ‘મિચ્છા મિ દુક્કડં’ બોલવું. (સકારણ, જરૂરી ધંધા સંબંધી વિચારો કે વિચારણા કરવી પડે તેની છૂટ.) (માનસિક ખોટા વિચારો પણ નરક વગેરે દુર્ગતિઓ આપવા સમર્થ છે. આ માટે મુનિવર પ્રસન્નચન્દ્ર રાજર્ષિનું અને તંદુલિયા મત્સ્યનું દૃષ્ટાંત જગપ્રસિદ્ધ છે.) સમકિત-મૂલ-બાર વ્રત 39 ૧૨૪ અતિચાર ૧) ૨) ૩) ૧) ૨) ૩) પાપોપદેશ પરમાત્માની આજ્ઞાથી વિપરીત ઉપદેશ આપવો નહિ-બોલવું નહિ. (જેમ-રાત્રિભોજન કરો, કંદમૂળ ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, વૈજ્ઞાનિકો કહે છે માટે પૃથ્વી દડા જેવી ગોળ છે વગેરે.) હિંસકાર્પણ (નીચેના ચાર નિયમોમાં ઘરની વ્યક્તિઓ માટે તેમજ પધારેલ મહેમાનાદિ માટે તેમજ દાક્ષિણ્યથી ન છૂટકે બીજાને આપવું પડે ત્યારે છૂટ રાખવી.) ૪) હિંસક ઉપદેશ આપવો નહિ. (જેમ-ઈંડામાં પ્રોટીન છે માટે ઈંડા ખાઓ, મત્સ્ય ઉદ્યોગ વિકસાવવો જોઈએ, મચ્છરોના નાશ માટે ડી.ડી.ટી. છંટાવો, ઉંદરોને મારી નાંખો, બોંબ બનાવવો જોઈએ, અમુકને મારી નાંખો, ખેતર ખેડો, ઘોડાને ખસી કરો વગેરે.) ધર્મ-સંસ્કૃતિને વિઘાતક ઉપદેશ આપવો નહિ. (જેમ-સામૂહિક લગ્ન કરાવો, હોસ્પિટલ બંધાવો, હોસ્પિટલમાં દાન આપો, સ્કૂલ કોલેજોમાં દાન આપો, ચક્ષુદાન કરાવો, કુટુંબ નિયોજન કરાવો, ગર્ભપાત કરાવો, વિધવા વિવાહની છૂટ આપો, છૂટાછેડા આપી દો, ટી.વી. વસાવો વગેરે સ્વરૂપ ઉપદેશ આપવો નહિ.) તલવાર, બંદુક, ધનુષુ વગેરે શસ્રો બીજાને વાપરવા આપવા નહિ. સાયકલ, સ્કૂટર, કાર વગેરે બીજાને વાપરવા આપવા નહિ. કોસ, કુહાડો, ગાડું, હળ વગેરે ખેતીના સાધનો બીજાને આપવા નહિ. ઘંટી, મૂશળ, સાંબેલું, ખાણીઓ, મિક્ષર, અગ્નિ, ચૂલો-પ્રાયમસસગડી-ગેસ-ધમણ વગેરે અગ્નિ પેટાવવાના સાધનો, ચપ્પુ, છરી, સ્ટેપલર, પંખો, ટેબલ લેમ્પ, લાઈટ વગેરે બીજાને આપવા નહિ. (આ બધા સાધનો દ્વારા પૃથ્વી પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ વગેરે જીવોની હિંસા થાય છે. માટે ઘરમાં ન છૂટકે વાપરવું પડે તે જુદી વાત છે, ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત Page #21 -------------------------------------------------------------------------- ________________ ////////////// ૨૧) જ પણ બીજાને વાપરવા આપવું ઉચિત નથી. આ જ કારણે પૂર્વના કાળમાં ડોશીઓ મરતા પહેલા છરી, ચપ્પ વગેરે તોડીને જમીનમાં દાટી દેતી. તેમજ ઘંટી વગેરેના પડ જિનમંદિર વગેરેના પગથિયા તરીકે મૂકી દેતી. જેથી મૃત્યુ બાદ પોતાને તેના વપરાશનું પાપ ન લાગે.) ( પ્રમાદાયરાણા ) સરકસ જોવાનો ત્યાગ. સિનેમા જોવાનો ત્યાગ. ટી.વી., ઝી ટી.વી., સ્ટાર ટી.વી., એમ. ટી.વી. વગેરેનો ત્યાગ. નાટકો જોવાનો ત્યાગ. (નિર્દોષ ધાર્મિક નાટકની છૂટ.) જાદુગરના ખેલ જોવાનો ત્યાગ. મદારી વગેરેના ખેલ જોવાનો ત્યાગ. રેડિયો વગાડવાનો ત્યાગ. સિનેમાના ગીતો ગાવાનો ત્યાગ. વાસના પેદા કરે તેવી કથા-વાર્તા વગેરે સાંભળવાનો ત્યાગ. વાસના પેદા કરે તેવી કથા-વાર્તાદિ કહેવાનો ત્યાગ. પ્રણય કથાઓ, ડિટેક્ટીવ વાર્તાઓ તથા વાસના પેદા કરે તેવા વાંચનનો ત્યાગ. જ્યાં સ્ત્રીઓ નૃત્યાદિ કરતી હોય તેવા સ્થાને ઊભા રહેવાનો ત્યાગ. સ્ત્રીઓ સાથે (સ્ત્રીએ પુરુષ સાથે) ડાંડીયા રાસ વગેરે રમવાનો તથા ડીસ્કો ડાંસ કરવાનો ત્યાગ. નવરાત્રિના ગરબા રમવાનો તથા જોવાનો ત્યાગ. ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવાનો ત્યાગ. હોળી-ધુળેટી રમવાનો ત્યાગ. પતંગ ચકાવવાનો કે ફીરકી વગેરે પકડી ઊભા રહેવાનો ત્યાગ. પૈસા વડે શરતો લગાવવી, નંબરીયા ભરવા, લોટરી લગાવવી વગેરેનો ત્યાગ. ૧૯) જુગાર રમવાનો ત્યાગ. (શિવરાત્રિ વગેરે પ્રસંગે કે પ્રસંગ વિના, ક્લબમાં કે અન્યત્ર ક્યાંય પણ, ટાઈમ પાસ કરવા કે જુગારની બુદ્ધિથી કોઈપણ રીતે જુગાર રમવો તે વ્યસન છે અને અનર્થ દંડવાળી પ્રવૃત્તિ છે.) ૨૦) ટાઈમ પાસ કરવા કે આનંદ મેળવવા પત્તા રમવા નહિ. કુકડા, કુતરા વગેરેના પરસ્પર યુદ્ધ કરાવવા નહિ, જોવા નહિ. ૨૨) સ્ત્રી-કથા કરવી નહિ. (શ્રી સંબંધી વાતો કરવી નહિ. સ્ત્રીના અંગોપાંગ. હાવભાવ, સારા-નરસાપણું, શૃંગારરસ વગેરેનું વર્ણન કરવાથી કામવાસના પેદા થાય, માટે તેવી વાતો કરવી કે સાંભળવી નહિ.) ૨૩) રાજકથા કરવી નહિ. (રાજા-નેતાઓ અંગે સારી કે નરસી વાતો કરવી નહિ.) દેશકથા કરવી નહિ. (જુદા જુદા દેશોની તથા ત્યાંની સારી-નરસી ચીજ-વસ્તુઓની વાતો કરવી નહિ.). ભક્તકથા કરવી નહિ. (ભોજન સંબંધી વાતો કરવી નહિ. તેના ગુણ-દોષ બોલવા નહિ.) બીજાની નિંદા કરવી નહિ. જો અજાણે નિંદા થઈ જાય તો ૨૧ વાર મિચ્છા મિ દુક્કડું' બોલવું. જો જાણીને નિંદા થઈ જાય તો ૨૧ ખમાસમણ આપવા. વધારે પડતું ઊંધ્યા કરવું નહિ. (રાત્રે ......... કલાકથી વધુ અને દિવસે........ કલાકથી વધુ ઊંઘવું નહિ. માંદગી વગેરે નિમિત્તે છૂટ.). ૨૮) બગીચામાં ફરવા જવું નહિ. ગંદી ગાળો બોલવી નહિ, કૂતરા, ગધેડા, ચોર, હિજડા, પાગલ વગેરે અપશબ્દો બોલવા નહિ. તથા હાથ કપાઈ ગયો છે? પગ ભાંગી ગયો છે? મરી ગ્યો તો? મર... મર..., પેટે પથરો પાક્યો હોત તો સારું હતું વગેરે કર્કશ વચનો બોલવા નહિ. ઝગડો, મારામારી કે ગાળાગાળી કરવા નહિ. ૩૧) આળસ કે બેદરકારીથી ઘી, તેલ, ગોળ, છાશ વગેરેના ભજનો ઉઘાડા મૂકવા નહિ. (કેમકે તેમાં જીવજંતુઓ પડે તે મરી જાય.) સમકિત-મૂલ-બાર વ્રત ૪૦ ૧૨૪ અતિચાર છે ૧૦). ૧૧) ૧૨). ૧૩) .... ના ૧૪). ૧૫) ૧૬). ૧૭). ૧૮) ૩૦) સમકિત-મૂલ-બાર વ્રત (૩૯) ૧૨૪ અતિચાર Page #22 -------------------------------------------------------------------------- ________________ દશમું વ્રત દેસાવગાસિક વ્રત - શિક્ષાવ્રત બીજું મુખ્ય પ્રતિજ્ઞા નવમું વ્રત સામાયિક વ્રત - શિક્ષાવ્રત પહેલું મુખ્ય પ્રતિજ્ઞા * મહિનામાં વર્ષમાં........ સામાયિક કરવા. * મહિનામાં/વર્ષમાં પ્રતિક્રમણ કરવા. (મહિનામાં નક્કી કરેલ સામાયિક પ્રતિક્રમણ ન થાય તો તેટલા સામાયિક-પ્રતિક્રમણ બીજા મહિને કરી આપવા.) * વર્ષમાં ............. દેસાવગાસિક કરવા. (ઓછામાં ઓછું ૧ દેસાવગાસિક તો કરવું. જે દિવસે દેસાવગાસિક કરો તે દિવસે તપમાં ઓછામાં ઓછું એકાસણું કરવું તેમજ તે દિવસે સવાર-સાંજનું પ્રતિક્રમણ + બીજા આઠ (૮) સામાયિક કરવા.) વાંચવા જેવું અગિયારમું વ્રત પૌષધ વ્રત - શિક્ષા વ્રત ત્રીજું મુખ્ય પ્રતિજ્ઞા શિક્ષાવ્રતો ચાર છે. તે વારંવાર કરવા યોગ્ય છે. આ ચારેય શિક્ષાવ્રતો જીવનભર માટે કે અમુક વર્ષ માટે લઈ શકાય છે. એક મનુષ્ય દરરોજ ૧ લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજો એક સામાયિક કરે, તો પણ દાન દેનારો સામાયિક કરનારની તોલે આવી શકતો નથી. બે ઘડીનું સમતાભાવરૂપ સામાયિક કરતો શ્રાવક ૯૨ કરોડ, ૫૯ લાખ, ૨૫ હજાર, ૯૨૫ થી પણ વધુ પલ્યોપમનું દેવભવનું આયુષ્ય બાંધે છે. પ્રતિક્રમણ સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા માટે આવશ્યક (અવશ્ય કરવા જેવું) છે, માટે શ્રાવક-શ્રાવિકાઓએ પણ પ્રતિક્રમણની રૂચિ પેદા કરવી. પ્રતિક્રમણથી પાપશુદ્ધિનું સુંદર કાર્ય થાય છે. સમકિત-મૂલ-બાર વ્રત ૪૧ ૧૨૪ અતિચાર * મહિનામાં/વર્ષમાં.............. દિવસના પૌષધ કરવા. * મહિનામાં/વર્ષમાં રાત્રિ પૌષધ કરવા. (મહિનામાં કે વર્ષમાં નક્કી કરેલ પૌષધ ન થાય તો પછીના મહિનામાં કે વર્ષમાં વાળી આપવા. જ્યારે દિવસ-રાત્રિનો પૌષધ કરો ત્યારે બન્નેમાં ગણતરી કરવી.) સમકિત-મૂલ-બાર વ્રત (૪૨) ૧૨૪ અતિચાર Page #23 -------------------------------------------------------------------------- ________________ વાંચવા જેવું.... વાંચવા જેવું.... * શ્રાવકોએ કમસેકમ પર્વતીથિએ તો પૌષધ કરવા જ જોઈએ. વળી દિવાળી, ઓળી, પર્યુષણા વગેરે મહાપર્વના દિવસોમાં પણ પૌષધ દ્વારા સંયમજીવનનો આસ્વાદ ચાખવો જોઈએ. મણિજડિત સુવર્ણના પગથીયાવાળું, હજાર થાંભલાવાળું, સોનાના તળીયાવાળું ગગનચુંબી જિનાલય (દહેરાસર) બંધાવે, તેનાથી પણ પૌષધનું વિશેષ ફળ છે. * એક રાત્રિ-દિવસના પૌષધથી ૨૭ અબજ, ૭૭ કરોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ (૨૭,૭૭,૭૭,૭૭,૭૭૭) પલ્યોપમથી પણ અધિક દેવાયુ બંધાય છે. * અતિથિ સંવિભાગ વ્રત કરવાથી તથા સાધુ-સાધ્વીજી ભગવંતને ભક્તિપૂર્વક વહોરાવવાથી દેવતાઈ ભોગો, સમૃદ્ધિ, સામ્રાજ્ય, તીર્થંકર પદવી તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. * છતી શક્તિએ સાધુ-સાધવી ભગવંતોની ભકિત ન કરવાથી ભક્તિના અનાદરપણાથી દાસપણું, દુર્ગતિ, દુર્ભાગ્ય વગેરે માઠા ફળ ભોગવવા પડે છે. * પ્રથમ તીર્થંકર આદીશ્વર ભગવાન, ધન્યકુમાર, શાલિભદ્ર વગેરેના મૂળમાં સાધુ ભગવંતની ભક્તિએ મોટો ભાગ ભજવ્યો હતો. * મમ્મણ શેઠે પૂર્વભવમાં સાધુ ભગવંતની ભક્તિ તો કરી પણ પાછળથી પસ્તાયા. તેથી જ સમૃદ્ધિ મળી પણ તેની મૂરછમાં ભોગવી શક્યા નહિ કે ધર્મક્ષેત્રે વાપરી શક્યા નહિ. પરિણામે મૃત્યુ બાદ સાતમી નરક મળી. માટે જ ગુરુભક્તિ અવશ્ય કરવી. ભક્તિ પછી પણ ખૂબ જ આનંદ માણવો, પસ્તાવો કદી ન કરવો. બારમું વ્રત અતિથિ સંવિભાગવત-શિક્ષા વ્રત ચોથું મુખ્યપ્રતિજ્ઞા ૫ અણુવ્રત + ૩ ગુણવ્રત + ૪ શિક્ષા વ્રત = ૧૨ વ્રત થાય. મહિનામાં વર્ષમાં ............. અતિથિ સંવિભાગ વ્રત કરવા. (મહિનામાં કે વર્ષમાં નક્કી કરેલ અતિથિસંવિભાગ ન થાય તો પછીના મહિનામાં કે વર્ષમાં વાળી આપવા.) (અતિથિ સંવિભાગ વ્રતમાં મુખ્ય રીતિએ અહોરાત્રનો પૌષધ, ચઉવિહાર ઉપવાસ અને પારણે એકાસણું કરવાનું હોય છે. પારણાના દિવસે સાધુ ભગવંતને (કે સાધ્વી ભગવંતને). પ્રતિલાભી (વહોરાવી) તેઓ જેટલી ચીજ વહોરે તેટલી જ ચીજથી એકાસણું કરવાનું હોય છે. જો સાધુ કે સાદવીજીનો સંયોગ ન મળે તો છેવટે શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરીને પણ કરી શકાય.) * સાધુઓને સર્વથા હિંસા વગેરેનો ત્યાગ કરવાનો હોવાથી તેમના મહાવ્રતો ગણાય છે, જ્યારે શ્રાવકોએ અમુક અંશમાં-સ્કૂલ રીતે હિંસાદિનો ત્યાગ કરવાનો હોવાથી તેમના અણુવ્રતો (નાના વ્રતો) ગણાય છે. સમકિત-મૂલ-બાર વ્રત ૪૩ ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત (૪૪) ૧૨૪ અતિચાર Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧. .. 3. ૪. પરિશિષ્ટ ૧ - ૨૨ અભક્ષ્ય ત્યાગ મદિરા-દારૂ ત્યાગ (દારૂ ઉન્માદકારક છે અને તેમાં અનેક કૃમિ જીવોનો ઘાત થાય છે.) મધ ત્યાગ (મધ હિંસાથી જ પ્રાપ્ત થાય છે.) માંસ ત્યાગ (ઈંડા, આમલેટ, ચીકન, માછલાં વગેરે સર્વ માંસાહારી ચીજોનો ત્યાગ.) માખણ ત્યાગ (તેમાં છાશથી છુટું પડતાં જ લઘુ અંતર્મુહૂર્તમાં જઅસંખ્ય જીવો ઉપજે છે.) (ઉપરનાં ચારમાં પોતાના વર્ણ સમાન વર્ણવાળા અનેક ત્રસાદિ જીવો જન્મે છે અને મરે છે. માંસમાં પશુ હિંસા, ત્રસ જીવોની હિંસા અને કાચા કે પકવેલા માંસમાં અનંતા નિગોદ જીવોની ઉત્પત્તિ અને મરણ રૂપ હિંસા લાગે છે. આ ચાર મહા વિકારને પેદા કરનાર હોઈ, મહાવિગઈ કહેવાય છે.) ૫. વડ ૬. પીપર ૭. ઊંબરડા (ઉંદુંબર) ૮. પીપળા (પ્લેક્ષ) ૯. કાકોદુંબર આ પાંચના ટેટા વગેરે ફળોનો ત્યાગ (તેમાં મચ્છરના આકારના અતિસૂક્ષ્મ ઘણા ત્રસ જીવો હોય છે.) ૧૦. બરફ ત્યાગ (આમાં બરફ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, કુલ્ફી, આઈસ પાણી વગેરે પણ સમજી લેવાં.) ૧૧. વિષ ત્યાગ (આમાં અફીણ, સોમલ વગેરે સમજી લેવા, આ ખાવાથી ઉદર-જઠરમાં રહેલા ઘણા જીવોનો ઘાત થાય છે.) ૧૨. કરા ત્યાગ (આકાશમાંથી પડતા બરફના ટુકડા.) ૧૩. સર્વ પ્રકારની માટી ત્યાગ (માટીથી વિકલેન્દ્રિય જીવો તેમજ ઝીણા દેડકા જેવા પંચેન્દ્રિય જીવો પેટમાં ઉત્પન્ન થાય છે અને તે મહારોગોને પણ ઉત્પન્ન કરે છે. કાચું મીઠું પણ શ્રાવકોએ વાપરવું ઉચિત નથી, પકવેલું અથવા દાળ-શાકમાં નાંખેલું ચાલી શકે.) ૧૪. રાત્રિભોજન ત્યાગ (રાત્રિભોજન શાસ્ત્રોમાં નરકનું પ્રથમ દ્વાર કહેવાયું છે. રાત્રિભોજનથી બિલાડા, ગીધ, ભૂંડ, સાપ, ઘુવડ, કાગડા, વીંછી, સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ૪૫ ગીરોલી વગેરેના અવતારો પણ લેવા પડે છે. અજૈન શાસ્ત્રોમાં પણ રાત્રે ખાવું તે માંસ ખાધા બરાબર કહેવાયું છે. રાત્રે સૂર્યની ગરમીના અને તેજના અભાવે અનેક જીવો ઉત્પન્ન થતા હોવાથી હિંસા ભયંકર લાગે છે. ચાતુર્માસમાં લાઈટની આસપાસ જીવડાં ઊડતાં સ્પષ્ટ દેખાય છે. આ સિવાય પણ આંખે ન દેખાય તેવા અસંખ્ય જીવો ઉત્પન્ન થતાં હોવાથી રાત્રિભોજન પાપ ગણાયું છે. વળી વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ રાત્રે ખાધેલ વસ્તુનું પાચન બરાબર ન થતું હોવાથી આરોગ્યને નુકસાન કરનાર છે.) ૧૫. અનંતકાય ત્યાગ [જેમાં સોયની અણી જેટલા ભાગમાં અસંખ્ય શરીરો હોય અને તે દરેક શરીરમાં અનંત-અનંત જીવો હોય તે અનંતકાય કહેવાય. તે ૩૨ છે-(૧) આદુ (૨) મૂળા [મૂળાનાં પાંદડાં વગેરે પણ અભક્ષ્ય છે.] (૩) ગાજર (૪) સક્કરિયાં (૫) ડુંગળી (૬) લસણ (૭) બટાટા (૮) લીલી હળદર (૯) લીલો કચૂરો (૧૦) સૂરણકંદ (૧૧) શતાવરી (૧૨) કુણી આમલી (૧૩) નવા અંકુરા (૧૪) કુમળાં પાન (૧૫) રતાળુ (૧૬) ગળો (૧૭) વંશ કારેલા (૧૮) લુણી (૧૯) હીરલીકંદ (૨૦) કુંવારપાઠા (૨૧) થોર (૨૨) લોઢી (૨૩) ગિરિકર્ણિકા (૨૪) ખરસૈયા (૨૫) થેગની ભાજી (૨૬) પલંકા (પાલક) ની ભાજી (૨૭) વત્થલાની ભાજી (૨૮) લીલી મોથ (૨૯) લુણવૃક્ષની છાલ (૩૦) ખિલ્લુડો (૩૧) અમૃતવેલી (૩૨) બિલાડીના ટોપ. (વિશેષ ગુરુગમથી જાણવું.)] ૧૬. સંધાન ત્યાગ (લીંબુ, મરચાં, બીલી તથા બીજોરા આદિનું બોળ અથાણું, આમાં અનેક જીવોની ઉત્પત્તિ થાય છે. આ અંગે વિશેષ ગુરુગમથી જાણવું.) ૧૭. બહુબીજ ત્યાગ (જે ફળોમાં બીજો વચ્ચે અંતર ન હોય. બધાં બીજો ઉપર ફરી વળેલું એક પડ હોય અર્થાત્ બીજો એકબીજાને અડીને રહેલાં હોય તેને બહુબીજ કહેવાય. કોઠીમડાં, ટીંબરૂં, રીંગણા, ખસખસ, રાજગરો, પંપોટા, અંજીર વગેરે. આમાં પ્રત્યેક બીજે અલગ-અલગ જીવ હોવાથી હિંસા ઘણી છે અને ખાવામાં થોડું આવે છે માટે ત્યાજ્ય ૧૨૪ અતિચાર ૪૬ સમકિત-મૂલ-બાર વ્રત Page #25 -------------------------------------------------------------------------- ________________ નરમ પુરી, ઢોકળાં વગેરે ચીજો વાસી રહે (રાત પસાર થયે) ચલિત રસવાળી થાય છે. મીઠાઈ સારી ઉત્તમ પ્રકારની બનાવી હોય તો વર્ષાકાળમાં ઉત્કૃષ્ટ પંદર દિવસ, ઉનાળામાં વીસ દિવસ, શિયાળામાં એક માસ સુધી જ ભણ્ય છે. પણ બનાવવામાં કચાશ રહેવાથી તેનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ જાય તો તે વહેલી અભક્ષ્ય થઈ જાય. આ રીતે ખાખરા, લોટ વગેરેનો પણ તેટલો જ કાળ સમજવો. ચલિત રસવાળી થયેલ ચીજમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે.) પરિશિષ્ટ-૨ ૧૫ કર્માદાન સ્વરૂપ વ્યવસાયનો ત્યાગ છે જ્યારે જે ફળમાં ઘણાં બીજ હોવા છતાં અંતર પડ હોય છે તે અભક્ષ્ય નથી. જેમકે દાડમ, ટીંડોરા વગેરે.). ૧૮. ઘોલવડાં ત્યાગ (કાચા ગોરસ-દૂધ, દહીં, છાસ સાથે દ્વિદળ [વિદળ] મિશ્ર થતાં જ તેમાં તુરત જ સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે. માટે ત્યાજ્ય છે. જેમાંથી તેલ ન નીકળે અને બે સરખી ફાડ થઈને દાળ થાય તેવા કઠોળને દ્વિદળ કહે છે. જેમ કે ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચોળા, વટાણા, લાંગ, મેથી, મસૂર, લીલવા વગેરે તથા આ દ્વિદળની ફળીઓ, લીલાં સૂકાં પાંદડાં, ભાજી, તેના આટા, દાળ, તેની બનાવટો વગેરે પણ દ્વિદળ ગણાય છે. સાંગરી વગેરે ઝાડના ફળરૂપ હોઈ, બાજરો, જુવાર વગેરેને બે ફાડ થતી ન હોવાથી અને એરંડી, રાઈ, કુમટીયા વગેરેમાંથી તેલ નીકળતું હોવાથી દ્વિદળમાં ગણાતા નથી.) ૧૯. તુરછફળ ત્યાગ (જે ફળમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધુ હોય તે તુચ્છ ફળ ગણાય છે. વળી તુચ્છફળ ખાધા પછી ફેંકી દેવામાં આવતા ઠળિયાને મુખની લાળ લાગેલી હોવાથી અસંખ્ય લાળિયા જીવો ઉત્પન્ન થાય છે. મહુડા, બોર, કોઠીમડા, કોઠા, સીતાફળ, પીલુ, ગંદા, જાંબુ, સરગવાની શીંગ તેમજ અત્યંત કુણી મગ, ચોળા, ગુવાર, વાલ, શમી વગેરેની શીંગ તુરછફળમાં ગણાય છે.) ૨૦. વૃત્તાંક ત્યાગ (વૃત્તાંગ એટલે રીંગણાં. તેમાં બીજ ઘણાં હોય છે અને તેની ટોપીમાં સૂક્ષ્મ ત્રસજીવો હોય છે. વળી તે તામસી અને વિકારો પેદા કરનારાં છે.) ૨૧. અજાણ્યાં ફળનો ત્યાગ (જે ફળ, ફૂલ, પત્ર વગેરેની જાતિ કે નામ વગેરે જાણતાં ન હોઈએ તેવા તદ્દન અજાણ્યા ફળ વગેરે ન ખાવાં. કેમકે તે ભક્ય છે કે અભણ્ય વગેરે આપણે જાણતા નથી. વંકચૂલ નામના ચોરે આવી બાધા લીધેલ તેનાથી એકવાર મૃત્યુથી બચી ગયેલ.) ૨૨. ચલિત રસનો ત્યાગ (જે વસ્તુના વર્ણ, ગંધ, રસ વગેરે પલટાઈ જાય તે ચલિત રસવાળી થઈ કહેવાય. સડેલું અન્ન, રોટલા, રોટલી, ભાત, દાળ, શાક, ખીચડી, શીરો, લાપસી, ભજીયા, થેપલા, પુડલા, વડા, સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર (જેના વડે આકરા-તીવ્ર પાપકર્મોનું આદાન (ગ્રહણ) થાય તેવા વ્યાપાર-ધંધા-વ્યવસાયને કમદાન કહેવાય. કદાન વડે આજીવિકા મેળવવાનું શ્રાવકોએ ત્યાગવું જોઈએ. જેમણે કર્માદાનનો ત્યાગ કર્યો હોય, તે જાણીને કદાન કરે તો વ્રત ભંગ થાય, પણ અજાણે કે ભૂલથી તે ધંધો થઈ જાય તો અતિચાર લાગે.) ૧) અંગારકર્મઃ જેમાં અગ્નિકાયના જીવોની પુષ્કળ હિંસા થતી હોય અને તે દ્વારા બીજા ત્રસ વગેરે જીવોની પણ હિંસા થતી હોય તેવા વ્યવસાયને અંગારકર્મ કહેવાય. જેમ-લાકડા બાળીને કોલસા કરવા; કોલસા પડાવવા, વેચવા, વેચાવવા; ભઠ્ઠીથી અનાજ શેકવા; ઈટો પકવવી; નળીયા પકવવા; કુંભાર, લુહાર, સોની વગેરેનો ધંધો કરવો; ત્રાંસુ, કલાઈ, સીસુ, પિત્તળ વગેરે બનાવવા-ઘડવા; કોલસાનો કોન્ટ્રાક્ટ રાખવો; બોયલરોમાં કોલસા પૂરવાનું કામ કરવું, ઘાસતેલ, પેટ્રોલ, ઈલેક્ટ્રીક, પેટ્રોમેક્ષ વગેરે બત્તીઓ, દીવાસળી વગેરેનો વેપાર કરવો, એજીન ચલાવવા, જેમાં વીજળી વગેરેનો ખૂબ વપરાશ થતો હોય તેવો વ્યવસાય કરવો, અગ્નિની ભઠ્ઠીઓથી લોખંડ ઓગાળી રેલવેના પાટા સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર Page #26 -------------------------------------------------------------------------- ________________ આમાં ષજીવનિકાયની હિંસા થતી હોઈ આવો થવસાય કે નોકરી ત્યાજ્ય છે. સ્ફોટક કર્મઃ જેમાં પૃથ્વીને ખોદવી પડતી હોય તેવો વ્યવસાય ન કરવો. જેમ-વાવ, કૂવા, તળાવ વગેરે ખોદાવવા; હળથી જમીન ખેડવી; પર્વતો કે ખીણોમાંથી પત્થરો કઢાવવા; પત્થરો ઘડવા; સોના, ચાંદી, હરા, કોલસા, પત્થર, માટી વગેરેની ખાણો ખોદાવવી; કેરોસીન વગેરેના કુવા, બોરીંગ, પંપો વગેરે ખોદાવવા; મકાનો બનાવવા; પાયા માટે જમીન ખોદાવવી. આ બધામાં પૃથ્વીકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની ભયાનક હિંસા થતી હોઈ, તેવો વ્યવસાય કે નોકરી કરવા નહિ. વગેરે બનાવવાના વ્યવસાયમાં જોડાવું. ટુંકમાં-અગ્નિકાયની અને તેમાં પડતા અનેક ત્રસ વગેરે જીવોની હિંસા થતી હોય તેવો વ્યવસાય કે નોકરી વગેરેનો ત્યાગ કરવો. ૨) વનકર્મ ઃ જેમાં વનસ્પતિકાયની પુષ્કળ હિંસા થતી હોય અને તે વનસ્પતિમાં રહેલ ત્રસ વગેરે જીવોની પણ હિંસા થતી હોય તેવા વ્યવસાયને વનકર્મ કહેવાય. જેમ-કાપેલા કે નહિ કાપેલા જંગલો, ઝાડો, પાંદડા, ફળો, ફુલો, કંદ, મૂળીયા, ઘાસ, લાકડા, છાલ વગેરેને કપાવવા-વેચવા; અનાજ દળવા-ખાંડવાનો વ્યવસાય કરવો; જંગલને પાણી પાવું, વૃક્ષો ઉગાડવા વગેરેનો વ્યવસાય કરવો; જંગલના બીડ લેવા, વેચવા, કપાવવા, વાવવાં, બગીચા, વાડીઓ વગેરે વવરાવવાઉછેરવા; દાતણનો કોન્ટ્રાક્ટ રાખવો, કપાવવા, ખરીદવા, વેચવાં; કઠોળની દાળો બનાવરાવવી; મેંદો-સોજી બનાવરાવવા; આટો દળવાની, ડાંગર ખાંડવાની વગેરે ફેક્ટરીઓ ચલાવવી વગેરે વ્યવસાયો કે તેમાં નોકરી કરવાનો ત્યાગ કરવો. ૩) શકટકર્મ ગાડા, ગાડાની ધુસરી, પૈડા વગેરે અંગો ઘડવા, ઘડાવવા, વહન કરવા, કરાવવા, વેચવા, વેચાવવા; સાયકલ, સ્કૂટર, કાર, રીક્ષા, ટેક્ષી, ટ્રેઈન, વિમાન વગેરે બનાવવા, વેચવા, વેચાવવા, તેના અંગો વગેરે ઘડવા, ઘડાવવા, વેચવાકે વેચાવવા વગેરે દ્વારા વ્યવસાય કે નોકરી કરવી. (યાંત્રિક વાહનો વધવાથી જીવનિકાયની હિંસા, બળદ ઊંટ વગેરે નકામાં થતાં કતલખાને જાય; પ્રદુષણથી રોગચાળો વધે વગેરે અનેક નુકશાન થાય છે.) આ ઉપરાંત રથ, ગાડી, ઘોડાગાડી, લારી વગેરે કે તેના અંગો ઘડવા, ઘડાવવા, ફેરવવા, ફેરાવવાં, વેચવા, વેચાવવા વગેરેના વ્યવસાયનો ત્યાગ કરવો. ટૂંકમાં, વાહન-વ્યવહાર સંબંધી તે બનાવવાથી માંડીને ચલાવવા સુધીના કોઈપણ વ્યાપાર, નોકરી વગેરેનો ત્યાગ કરવો. ૪) ભાટક કર્મઃ ગાડા, બળદ, ઊંટ, પાડા, ગધેડા, ઘોડા, ખચ્ચર વગેરે પાસે ભાડા માટે ભાર ખેંચાવડાવવો; ગાડા, ગાડી, મોટરો, સાયકલો, રીક્ષાઓ, વિમાનો વગેરે વાહનોથી ભાડા ઉપજાવવા; વેપાર માટે મકાનો બનાવવા કે ભાડા ઉપજાવવા; ટ્રાન્સપોર્ટનો ધંધો કરવો. ૬) દંતવાણિજ્ય : હાથીદાંત વગેરે પશુ, પક્ષી કે મનુષ્યના શરીરના અવયવોનો વ્યવસાય કરવો નહિ. દાંત, વાળ, રૂંવાટા, નખ, હાડકા, ચામડા, શીંગડા, શંખ, છીપ, કોડા, કસ્તુરી, ગોરોચંદન, અંબર, ઊન, ચામરના પુછ, મોરપીંછા વગેરે ત્રસજીવોના અંગોને તેના ઉત્પત્તિસ્થાને જઈ વ્યાપારાર્થે ખરીદવા નહિ. કેમકે આમાં ત્રસજીવોની પુષ્કળ હિંસા થાય છે. આજે તો લોહી, કિડની, ચક્ષુ વગેરે મનુષ્યના અંગોનો પણ વેપાર શરૂ થયો છે અને તે માટે બાળકો વગેરેના અપહરણો પણ ખૂબ વધ્યા છે. આવા વ્યવસાયનો કે નોકરીનો ત્યાગ કરવો. લાખવાણિજ્યઃલાખ, મનશીલ, ગાળી, ટંકણખાર, વજલેપ, ફટકડી, સાબુ વગેરે ક્ષારો, અત્તર, ભાંગ, ગાંજો, હા, તમાકુ, બીડી, સિગારેટ, અફીણ, કોફી, ફોડવાના દારૂ, પોટાશ, બોમ્બગોળા વગેરેના વ્યવસાયમાં અનેક ત્રસજીવો વગેરેની હિંસા થાય છે માટે તેવા વ્યવસાય કે નોકરીનો ત્યાગ કરવો. ૮) રસવાણિજ્ય : રસ એટલે મધ, દારૂ, માંસ, માખણ, ચરબી, મજા (શરીરના હાડકામાં થતો ચીકણો ધાતુ), દૂધ, દહીં, ઘી, તેલ, દરેક જાતિના આસવો, સ્પીરીટ, તેજાબ, મુરબ્બા, અથાણાં, ફીનાઈલ વગેરેનો વ્યાપાર કે નોકરી કરવા નહિ. ૯) કેશવાણિજ્ય : દાસ, દાસી વગેરે મનુષ્યો; ગાય, ઘોડા, ઘેટા, ઊંટ, સમકિત-મૂલ-બાર વ્રત ૫૦, ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત (૪૯ ૧૨૪ અતિચાર Page #27 -------------------------------------------------------------------------- ________________ બકરા વગેરે પશુઓ; પોપટ, કબૂતર વગેરે પક્ષીઓનો વ્યાપાર કરવો = નહિ. ટુંકમાં – કેશ (વાળ) વાળા પશુ, પક્ષી કે મનુષ્યોનો વ્યાપાર કરવો નહિ. ૧૦) વિષવાણિજ્ય ઃ વચ્છનાગ, હડતાલ, સોમલ વગેરે કોઈપણ પ્રકારના વિષ (ઝેર) નો તથા જીવઘાતક તલવાર, બંદુકની ગોળી, કટાર, ભાલા, શુળી, કોશ, કુહાડા, પાવડા, કોદાળી, હળ, તોપ, મશીનગન, પિસ્તોલ, તમંચા, બરછી, કરવત વગેરે શસ્ત્રોનો વેપાર કરવો નહિ. તે જ્યાં બનતા હોય ત્યાં નોકરી કરવી નહિ. (સોમલ વગેરે ખનીજ વિષ, સાપ વગેરેના પ્રાણિજ વિષ અને વચ્છનાગ વગેરે વનસ્પતિજન્ય વિષ છે.) આ ઉપરાંત ડી.ડી.ટી. વગેરે ઝેરી દવાઓ; ક્લોરોફોર્મ; ઝેરી ગેસ; ઘણા જીવોને રીબાવી રીબાવીને કે મારી નાખીને બનાવાતા ઈન્જેક્શનો, દવાઓ વગેરેનો વ્યાપાર તથા ડોક્ટરનો ધંધો પણ વિષવાણિજ્યમાં સમજવો. તે ત્યાગ કરવા યોગ્ય છે. ૧૧) યંત્રપીડન કર્મ : ખાંડણીઓ, સાંબેલું, ઘંટી, પાણીના રેંટ વગેરેનો વ્યવસાય; વાળ ઓળવાની કાંસકી વગેરેનો વ્યવસાય; તલ, શેરડી પીલવાનો વ્યવસાય; પંપ, બોરીંગ વગેરે પાણીના યંત્રો ચલાવવાનો વ્યવસાય, વરાળ, ઘાસતેલ, પેટ્રોલ કે વિજળીના બળથી ચાલતી કોઈપણ ફેક્ટરીઓ, મીલો, કપાસ લોઢવાના જીન, પ્રેસ વગેરેનો વ્યવસાય; ખેતી માટેના, ઘાસ કાપવાના કે ખેડ કરવાના યંત્રો ચલાવવાનો વ્યવસાય; યાંત્રિક વ્યવસાયમાં પુષ્કળ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા હોઈ તે ત્યાજ્ય છે. ૧૨) નિર્ણાંછન કર્મ : બળદ, ઘોડા, ઊંટ વગેરે પંચેન્દ્રિય જીવોના અંગો કે અવયવો વગેરે છેદવાનો ધંધો કરવો. જેમ-બળદ વગેરેના કાન, ગળકબળ, શીંગડા, પૂંછડા વગેરે કાપવા, નાક વિધવા; ઘોડાઓને આંકવા; સાંઢને બળદ કરવો, તેમને ડામ દેવા, ખસી કરવી વગેરે વ્યવસાયનો કે નોકરીનો ત્યાગ કરવો. ૧૩) દવાગ્નિદાન : ખેતર વગેરેમાં સુકું ઘાસ વાળવું; ઉકરડા સળગાવવા; જંગલના બીડો સળગાવવા; કૌતુકથી જ્યાં ત્યાં અગ્નિ સળગાવવો; સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ૧ મરણ નિમિત્તે, ધર્મ નિમિત્તે કે પુણ્યબુદ્ધિથી દીવા વગેરે પ્રગટાવવા. આમાં ત્રસ તથા સ્થાવર જીવોની હિંસા હોઈ ત્યાજ્ય છે. ૧૪) સરઃશોષણ : વાવણી વગેરે માટે ખેતરમાં ભરાઈ ગયેલ પાણીને નીકો કરીને કે યંત્ર દ્વારા ખેંચાવીને બહાર કાઢવું; નદીઓ, દ્રહો, સરોવરો, તળાવો વગેરેના પાણી યંત્ર વગેરે દ્વારા ખાલી કરવા કે સુકવી દેવા. આમાં અકાયની તથા પાણીમાં રહેલ પોરા, માછલાં, જળો વગેરે ત્રસજીવોની હિંસા થાય છે, વળી પાણી જ્યાં જાય ત્યાં પણ વિરાધના કરે છે. માટે આવો વ્યવસાય કે નોકરીનો ત્યાગ કરવો. ૧૫) અસતીપોષણ : ધંધા માટે સ્ત્રીઓ તેમજ પશુ-પક્ષીઓ વગેરેનું પોષણ કરવું. જેમ-ધંધા માટે વ્યભિચારી સ્ત્રીઓ, વેશ્યાઓ, નપુંસકોને પોષવા; ઘરરક્ષા માટે કુતરા, બિલાડા વગેરે પાળવા; કુતુહલ કે શોખ માટે પોપટ, મેના, તેતર, વાંદરા, માંકડા પાળવા; સરકસ માટે સ્ત્રીઓ, પુરૂષો તેમજ રીંછ, વાઘ, ચિત્તા, સિંહ, હાથી વગેરે કેળવવા; મદારીના ધંધાથી આજીવિકા મેળવવી. આવા વ્યવસાયો કે તે અંગેની નોકરીનો ત્યાગ કરવો. (ઘરમાં કોઈ દુરાચારી પાકે તો ઔચિત્યથી સાચવવા કે ભાવિમાં સુધરશે એવી આશાએ પાળવા-પોષવામાં દોષ નથી.) આ ઉપરાંત-ધર્મ અને સંસ્કૃતિને વિઘાતક કોઈપણ વ્યવસાયમાં પડવું જોઈએ નહિ. જેમ-ગર્ભપાત, કુટુંબ નિયોજન કેન્દ્રો, ટી.વી., ફિલ્મ કેસેટો, નવલકથાઓ, થિયેટર વગેરેનો વ્યવસાય કે નોકરી ત્યાજ્ય છે. ટુંકમાં-જે વ્યવસાય કે નોકરીમાં પુષ્કળ જીવહિંસા થતી હોય, ખૂબ અનુચિત કાર્યો કરવા પડતા હોય, ધર્મ-સંસ્કૃતિ માટે ખતરનાક હોય તેવા ધંધા, નોકરી વગેરેનો ત્યાગ કરવો જોઈએ. છતાંય ભૂલથી કે લાચારીથી તેવો વ્યવસાય કરવો પડે તો ખુલ્લા દિલે સઘળું પ્રાયશ્ચિત્ત સદ્ગુરૂ પાસે કરી લેવું જોઈએ. અને ભાવિ માટે યોગ્ય માર્ગદર્શન મેળવી લેવું જોઈએ. સમકિત-મૂલ-બાર વ્રત ૫૨ ૧૨૪ અતિચાર Page #28 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ શ્રાવકના ૧૨૪ અતિચાર સમ્યક્ત્વના પ્રથમ વ્રતના બીજા વ્રતના ત્રીજા વ્રતના ચોથા વ્રતના પાંચમાં વ્રતના છઠ્ઠા વ્રતના સાતમા વ્રતના આઠમા વ્રતના નવમા વ્રતના દેશમા વ્રતના અગિયારમા વ્રતના બારમા વ્રતના સંલેષણાના જ્ઞાનાચારના દર્શનાચારના ચારિત્રાચારના તપાચારના વીર્યાચારના સમકિત-મૂલ-બાર વ્રત ૫ ૫ ૫ ૫ ૨૦ ૫ ૫ ૫ ૫ ૮ . . ૧૨ ૩ ૧૨૪ પ૩ અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર અતિચાર ૧૨૪ અતિચાર અતિચાર ક્યારે લાગે અજાણે-ખ્યાલ ન રહેવાથી વ્રતભંગ થાય તો અતિચાર લાગે. જેમ-પગ નીચે કીડી મરી ગઈ જેનો પછીથી ખ્યાલ આવ્યો, ભૂલથી જૂઠ બોલાઈ જવાય. વિચારવાનો સમય જ ન મળે અને તેથી વ્રતભંગ થઈ જાય તો અતિચાર લાગે. જેમ-ચાલતાં જીવ ન દેખાવાથી પગ ઉપાડ્યો, પછી એકદમ જીવ દેખાયો, પણ પગ મૂકાઈ ગયો. તેથી જે જીવહિંસા થઈ તેમાં અતિચાર લાગે. વ્રતનો અમુક અંશમાં ભંગ થાય ત્યારે અતિચાર લાગે. જેમ-ક્રોધમાં પત્નીને લાકડીથી માર મારવામાં પરિણામ નિષ્ઠુર છે માટે વ્રતભંગ, પરંતુ પત્ની મરી નથી ગઈ માટે વ્રતરક્ષા. આમ અમુક અંશમાં ભંગ છે માટે અતિચાર છે. વ્રતનો ભંગ થાય તેવા કાર્યનો સ્વીકાર, તે દિશા તરફ પ્રયાણ. પરંતુ વ્રતભંગ થાય તેવું કાર્ય ન કરે તો અતિચાર. જેમ-કોઈને મારી નાખવાના વિચારથી ઊભો થાય, તે તરફ પ્રયાણ કરે કે પૂર્વતૈયારી કરે, પણ મારી ન તે નાખે તો અતિચાર. અલબત્ત વ્રતભંગની પૂર્વતૈયારી અતિચાર ગણાય. લીધેલ વ્રત ભૂલી જવાથી અતિચાર લાગે વ્રતરક્ષાની ભાવના છતાં, બુદ્ધિ દોષથી વ્રતનું ઉલ્લંઘન થાય ત્યારે અતિચાર લાગે. ટુંકમાં–વ્રતભંગની ભાવના ન હોય પણ ભૂલથી કે બુદ્ધિદોષથી વ્રતભંગ થાય ત્યારે તેમજ વ્રતભંગની પૂર્વતૈયારી કરી હોય પણ વ્રતભંગ કર્યો ન હોય ત્યારે અતિચાર લાગે. અતિચારથી વ્રતનો મૂળથી ભંગ થતો નથી, પણ દોષ લાગે છે. તેથી આવા અતિચારો બરાબર જાણી તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. છતાં જે-જે ભુલો થાય તેની નોંધ રાખી સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઈ લેવું. મ્યકત્ત્વના પાંચ અતિચાર (૧) શંકા : અરિહંત પ્રભુનું બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી ગાંભીર્યાદિક ગુણો વગેરે સંબંધમાં શંકા કરવી. ચારિત્રધર સાધુના ચારિત્ર બાબતમાં શંકા ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૫૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ કટકટારા (મહા વતના પાંચઆતચાર કરવી, જિનેશ્વર પ્રભુના વચનમાં શંકા કરવી. (૨) આકાંક્ષાઃ કુદેવ, કુગુરુ કે કુધર્મની ઈચ્છા કરવી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, કોત્રપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, ગણપતિ, હનુમાન, કૃષ્ણ, શિવલીંગ વગેરેને ચમત્કાર દેખીને કે રોગાદિ સંકટ સમયે આલોક માટે કે પરલોક માટે પૂજવા-માનવા-ઈચ્છવા; સંન્યાસી, બાવા વગેરેને ચમત્કારાદિ દેખી પૂજવા-માનવા; કુશાસ્ત્ર શીખવા કે સાંભળવા; શ્રાદ્ધ, હોળી, બળેવ, માહિપૂનમ, વિનાયક ચોથ, નાગપંચમી, ધનતેરસ, ઉત્તરાયણ, સોમવાર, ગુરુવાર, શુક્રવાર વગેરે લૌકિક પર્વો માનવા-આરાધવા; યજ્ઞ-યાગ કરવાકરાવવા; સૂર્યપૂજા, પીંપળાની પૂજા, તુલસીની પૂજા, ગાયની પૂજા વગેરે કરવા; નદી, બ્રહ, સમુદ્ર, કુંડ વગેરેમાં પુણ્યબુદ્ધિથી સ્નાન કરવું કે દાન દેવું; અન્ય દેવ-દેવીની માનતા માનવી કે વ્રત વગેરે લેવા વગેરે. (૩) વિતિગિચ્છાઃ ધર્મક્રિયાનું, તપ-ત્યાગનું ફળ મળશે કે નહિ? એવો સંદેહ કરવો; (જીવ, અજીવ વગેરે પદાર્થોમાં, તેના ગુણોમાં કે તેના સ્વરૂપ વિષયમાં શંકા કરવી તે શંકા કહેવાય અને જિનધર્મના ફળમાં સંદેહ કરવો તે વિચિકિત્સા કહેવાય); જિનેશ્વર પ્રભુના દર્શન-પૂજનન કરવા; સાધુ ભગવંતને વંદનાદિ ન કરવા; આલોક કે પરલોકના ભૌતિક સુખની ઈચ્છાથી દેવ-ગુરુની પૂજા કરવી; સાધુના મેલા વસ્ત્રાદિ જોઈ અણગમો કરવો, નાક મચકોડવું કે મોં બગાડવું; શિથિલ સાધુને જોઈ સાધુઓ ઉપર કુભાવ કરવો વગેરે. (૪) ઉદષ્ટિ પ્રશંસા : જિનવચનથી વિપરીત અન્ય ધર્મોને આચરનાર મિથ્યાત્વીની ‘એ તો દયાળુ છે, પુણ્યવાનું છે, એનો જન્મ સફળ છે' ઈત્યાદિ કહી પ્રશંસા કરવી. તેમના તરફથી મળતાં પૂજા-સત્કારથી આકર્ષાઈને તેમની પ્રશંસા કરવી. (પ્રશંસાનો નિષેધ એટલા માટે છે કે તેથી અન્ય ભોળા જીવો મિથ્યાધર્મની આચરણા તરફ વળી જાય.) (૫) ઉદષ્ટિ પરિચયઃ અન્ય ધર્મનું આચરણ કરનારનો સંગ કરવો, વાતચીત કરવી, એક સ્થાને રહેવું. (‘સંગ તેવો રંગ’ તે ન્યાયે ક્યારેક જિનધર્મથી ચલિત થવાની આપત્તિ આવે, તથા અન્ય ધર્મપ્રેમીઓના હૃદયમાં માઠી અસર પડે માટે સંગ ટાળવો) આ ઉપરાંત પ્રીતિથી કે દાક્ષિણ્યતાથી અન્ય ધર્મને માનવો, આરાધવો. આ પાંચ સમ્યકત્ત્વના અતિચારોથી બચવું. નિકારણ અથવા ક્રોધાદિપૂર્વક લાકડી વગેરેથી ગાય, ભેંસ, પુત્ર, પત્નિ વગેરેને માર મારવો કે બીજા પાસે માર મરાવવો. નિષ્કારણ અથવા ક્રોધાદિપૂર્વક પશુ કે માનવને દોરડા વગેરેથી બાંધવા કે જેલમાં પૂરાવવા. (કારણે ઢીલા બંધનથી બાંધવામાં અતિચારનલાગે.) નિષ્કારણ કે ક્રોધાદિપૂર્વક કાન, નાક, પૂંછડા વગેરેનો છેદ કરવો. (રસોળી, ગડગુમડ, રોગીના સડેલા અંગો વગેરે ન છૂટકે કાપવામાં દોષ નથી.) ૪) બળદ, ઊંડ, ઘોડા, ગધેડા, મજુર વગેરે પાસે વધારે પડતો ભાર ઉપડાવવો. (કારણે તેમની શક્તિ અનુસાર ઉપડાવવામાં દોષ નથી. વળી વધારે પડતી મજૂરી ન કરાવતા, આરામનો સમય આપવો. મજૂર વગેરેને મજૂરી વધારે આપી ખુશ રાખવા. ક્રોધાદિથી, પૈસા કમાવાની કે પૈસા બચાવવાની વૃત્તિથી કે દુઃખી કરવાની વૃત્તિથી ભાર ઉપડાવવામાં અતિચાર લાગે.) નિષ્કારણ કે ક્રોધાદિપૂર્વક પશુ કે મનુષ્યને ભોજન, પાણી ન આપવા. બીજા આપતા હોય તેમને રોકવા. તથા તેમના ભોજન, પાણીના સમયની સારસંભાળ ન કરવી. (કારણે રોગાદિ પ્રસંગે અતિચારનલાગે.) આ ઉપરાંત-સડેલા ધાન્યનો ઉપયોગ કરવો; ધાન્ય વગેરેનો જોયા વિના ઉપયોગ કરવો; સગડી, ચૂલો, ઈધણ વગેરે જોયા કે જ્યા-પ્રમાર્યા વિના વાપરવા; કીડી, મંકોડા વગેરેને કલામણા પહોંચાડવી; અજાણે પક્ષીના ઈડા ફૂટવા; રસોડામાં, ઘરમાં, ઓફિસ કે દુકાન વગેરેમાં કીડી આદિ જીવજંતુ ન મરે, તે રીતની કાળજી ન લેવી; પીવામાં, સ્નાનમાં કે વસ્ત્રાદિ ધોવામાં અળગણ પાણી વાપરવું; બાથ, તળાવ વગેરેમાં સ્નાન કરવું કે વસ્ત્રાદિ ધોવા; સંખારા બાબતે જયણાપૂર્વક જીવરક્ષા ન કરવી; માંકડ વગેરે વાળા ખાટલા, ગાદલા વગેરે તડકે મૂકવા; જીવાકુલ કે જીવોના દરવાળી ભૂમિ લીંપવી; દળવા, ખાંડવાદિ કાર્યોમાં જયણા ન સાચવવી; ધૂણી કરાવવી વગેરે પહેલા વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ રહેવું. પ્રશ્ન : લાકડીથી માર મારવાદિમાં વ્રતભંગ કેમ નહિ ? અતિચાર કેમ લાગે ? સમકિત-મૂલ-બાર વ્રત ૫૬ ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત (૫૫) ૧૨૪ અતિચાર Page #30 -------------------------------------------------------------------------- ________________ જવાબઃ જીવ ન કરવાથી વ્રતભંગ ગણાય નહિ. પરંતુ ક્રોધાદિપૂર્વક મારવાદિ ક્રિયા કરવામાં નિર્દયપણું છે માટે અતિચાર (દોષ) તો લાગે જ. આવો કોઈપણ અતિચાર ન લાગે તેની કાળજી લેવી. છતાં ભૂલ થાય તો પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ. ૧) - બીજા વતના પાંચ અતિચારો ૧) એકદમ આવેશાદિમાં આવીને કોઈને કલંક આપવું. અથવા એકાંતમાં હસતાં હસતાં એક વ્યક્તિ પાસે બીજી વ્યક્તિ અંગે અયોગ્ય બોલવું. જેમ કોઈ સ્ત્રી સમક્ષ ‘તારો પતિ તો ફલાણી સ્ત્રી સાથે પ્રેમમાં છે' એમ મજાકમાં કહેવું. અથવા એકાંતમાં કામવાસના જાગે તેવી હસતાં હસતાં વાતો કરવી. (જાણી સમજીને કોઈને ખરાબ ચીતરવાના દુષ્ટ આશયથી કલંક આપવામાં વ્રતભંગ થાય. જ્યારે મજાકમાં, ઉપયોગ વિનાકે વગર વિચાર્યે આવેશાદિમાં આવી જઈને ખોટી-કલ્પિત વાતો કરવામાં અતિચાર.) બીજાને પીડાકારી વચન પ્રમાદથી બોલાઈ જવાય-જેમ ગધેડા ઉપર બોજો ભરો, ચોરોને મારી નાખો... વગેરે. અથવા વિવાહાદિ તોડવાજોડવાના ઈરાદાથી પોતે જાતે કે બીજા દ્વારા માર્ગ બતાવવો. (અહીં પોતે અસત્ય બોલતો નથી પણ પ્રેરક બન્યો છે માટે અતિચાર.) ૩) કોઈની ગુપ્ત વાત જાહેર કરી દેવી. (ઈરાદાપૂર્વક કરવામાં વ્રતભંગ પણ અજાણે કે હાંસી-મજાકમાં કરવામાં અતિચાર.) ૪) ખોટું લખાણ કરવું, બીજાના હસ્તાક્ષર જેવા અક્ષરો લખવા, ખોટી સાક્ષી પૂરવી. ૫) વિશ્વાસુ સ્ત્રી, મિત્ર, વગેરેએ વિશ્વાસથી જણાવેલ ગુપ્ત વાત જાહેર કરી દેવી. આ ઉપરાંત-કન્યા, ગાય, ઢોર, ભૂમિ વગેરે સંબંધી લેવડ-દેવડ બાબતે કે ઝગડાદિ પ્રસંગે જુઠું બોલવું; ગાળો બોલવી; અપશબ્દો સંભળાવવા; બીજાના હૈયામાં ઘા લાગે તેવા કઠોર વચનો બોલવા વગેરે બાબતો બીજા વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ રહેવું. 0ાવતના પાંચ અતિચારી જાણવા છતાં ચોરીનો માલ વેચાતો લેવો. ચોરી કરવા જણાવવું, જરૂરી સંકેત કરવો, ચોરી કરવા ઉત્સાહી કરવા, ચોરીમાં જરૂરી સાધનો આપવા વગેરે રીતે ચોરોને ચોરી કરવામાં સહાયક થવું. ખોટા તોલ, માન, માપા વગેરે દ્વારા બીજાને ઠગવા. ઉસ્તાદીથી લેવેચમાં વધારે લેવું-ઓછું આપવું. શત્રુ રાજાની હદમાં કે સૈન્યમાં તે રાજાનો નિષેધ છતાં જવું. રાજનિષિદ્ધ વસ્તુની લે-વેચ કરવી. દાણચોરી કરવી. ભેળસેળ કરવી. જેમ-સારા અનાજમાં હલકું અનાજ ભેળવવું; ઘીમાં ચરબી, તેલમાં મૂત્ર, હિંગમાં ખેર, ધૂપમાં લાકડાનો ભૂક્કો, કેસરમાં કૃત્રિમ કેસર નાખવું; સાચા કપૂર, મોતી, મણિ, સોનું, ચાંદી વગેરેને નામે બનાવટી વસ્તુ આપવી કે ભેળવવી. (ઉપરની બાબતોમાં વસ્તુતઃ ચોરી જ છે, છતાં તેવું કરનાર તેને ચોરી નહિ પણ વેપારની કળા સમજે છે, વળી તેવું કરનાર લોકમાં ચોર ગણાતો નથી, માટે અતિચાર લાગે.) આ ઉપરાંત-બીજાની લીધેલી વસ્તુ આપવી નહિ; લાંચ લેવી કે આપવી; વિશ્વાસઘાત કરવો; બીજાને ઠગવા; માતા,પિતા, મિત્ર વગેરેને છેતરીને કોઈપણ વસ્તુ બીજાને આપી દેવી; થાપણ ઓળવવી; રસ્તામાં પડેલી વસ્તુ લેવી વગેરે ત્રીજા વ્રતના અતિચારરૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ રહેવું. /// /// /// / Vચોથા વરના પાંચ અતિચારત ૧) બીજાના પુત્ર, પુત્રી વગેરેના વિવાહ કરાવી આપવા (વિવાહ ‘વસ્તુતઃ મૈથુન કરાવવા' રૂપ હોવા છતાં, કરાવી આપનારને વિવાહ કરાવવા રૂપ જ ભાવ હોઈ અતિચાર, પોતાના પુત્ર, પુત્રી આદિના વિવાહની જવાબદારી ન છૂટકે સંભાળવી પડે, કેમકે તેમ ન કરે તો ધર્મનિંદા, સંતાનો ગમે તે છોકરીને ઉઠાવી લાવે વગેરે દોષો ઉત્પન્ન થાય. કૃષ્ણ સમકિત-મૂલ-બાર વ્રત ૫૭) ૧૨૪ અતિચાર સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર Page #31 -------------------------------------------------------------------------- ________________ તથા ચેડા મહારાજાને પોતાના સંતાનોના પણ વિવાહનો નિયમ હતો કેમકે વિવાહાદિનું કામ બીજા સંભાળતા હતા. ૨) વેશ્યા, સ્વચ્છંદચારિણી, જેનો પતિ પરદેશ ગયો હોય તેવી, વિધવા તથા કન્યા વગેરે માલિક વિનાની (પતિ વિનાની) સ્ત્રીને ભોગવવી. ૩) વેશ્યા, પગારથી રાખેલ રખાતને ભોગવવી. ૪) કામવાસનાથી દુષ્ટ ચાળા, દુષ્ટ ચેષ્ટા કે હસ્ત-મૈથુનાદિ કરવા; સ્ત્રીની પુતળી, ચિત્ર આદિના અમુક અમુક સ્થાને સ્પર્ધાદિ કરવા કે કામચેષ્ટા કરવી; સ્ત્રીના સ્તન, બગલ, ખોળો, મુખ હોઠ વગેરે દ્વારા કામક્રીડા કરવી. ટુંકમાં–તીવ્ર વાસનાથી વિવેકશૂન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવાથી અનંગક્રીડા નામે આ ચોથો અતિચાર લાગે છે. ૫) કામભોગનો તીવ્ર અભિલાષ કરવો. સ્ત્રીને વળગીને લાંબા કાળ સુધી પડ્યા રહેવું. (ચોથા, પાંચમાં નંબરનો અતિચાર સ્પષ્ટ મૈથુન રૂપ ન હોઈ અતિચાર રૂપે જણાવેલ છે. તેનાથી શક્તિનો નાશ, ક્ષય જેવા મહાદર્દો થાય છે માટે તેવી ભૂલ કદી ન કરવી.) આ ઉપરાંત-વર-વહુ વખાણવા, ઢીંગલા-ઢીંગલી પરણાવવા, પરસ્ત્રી સામે કામ વિકારથી જોવું, કામ-બુદ્ધિથી સ્ત્રી સાથે વાતો કરવી, આઠમ-ચૌદશ વગેરે તિથીના બ્રહ્મચર્યના નિયમ લઈ ભાંગવા, સ્ત્રીના અંગોપાંગ જોવા, કામયુક્ત વિચારો કરવા, ઊંઘમાં કે સ્વપ્નમાં અબ્રહ્મનું સેવન થઈ જવું, કુસ્વપ્ન આવવા, સ્ત્રીની કામભાવથી મશ્કરી કરવી વગેરે ચોથા વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા સતત પ્રયત્નશીલ રહેવું. પાંચમા વ્રતના પાંચ અતિચાર ૧) નિયમથી વધુ ધન, ધાન્યાદિ થતાં વ્રતની મુદત સુધી અન્યને ઘેર મૂકી રખાવવા. ૨) હવે નવું મકાન લેવા જતાં કે બનાવવા જતાં નિયમનથી વધુ મકાન થાય તેમ હોય ત્યારે બાજુનું મકાન ખરીદીને કે બાજુમાં જ નવું મકાન બંધાવીને વચ્ચેની ભીંત તોડાવી એક મકાન કરવું. આ જ રીતે ખેતર સંબંધમાં વચ્ચેની વાડ દૂર કરાવી એક ખેતર કરવું. ૩) સોનું, રૂપું વગેરે નિયમથી વધુ થતાં સ્ત્રી, પુત્ર, પુત્રી આદિના નામે કરાવવા. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર Че ૪) નક્કી કરેલ ગાય, ભેંસ વગેરેની સંખ્યામાં ગર્ભની સંખ્યા ન ગણવી. (એવી રીતે ગર્ભ રખાવે કે પ્રસવ થતાં સુધીમાં નિયમની મુદત પૂરી થાય.) ૫) ધાતુના વાસણ વગેરે ઘરવખરી બાબતમાં ભાંગી-ભંગાવીને બબ્બેની એકેક મોટી વસ્તુ કરાવવી. અથવા ઘણી ચીજો ભાંગીને એક મોટી વસ્તુ બનાવવી. અથવા તે તે વેપારી કે આપનારને કહી રાખે કે આ વસ્તુઓ અમુક વખત સુધી તમે રાખી મૂકો, કોઈને આપશો નહિ. વ્રતની મુદત પૂરી થયે હું લઈ જઈશ. આમ પોતાને માટે રખાવી મૂકાવવી. (ધન, ધાન્ય વગેરેની અલગ-અલગ મર્યાદા ધારી હોય તેઓ મર્યાદા ભંગ ન થાય તેવી બુદ્ધિથી ઉપર પ્રમાણે કરે તો વ્રતભંગ ન થાય પરંતુ અતિચાર (દોષ) તો જરૂર લાગે જ. જેમણે બધી વસ્તુની ખરીદ કિંમતથી કુલ સંપત્તિ નક્કી કરી હોય, તેઓએ ઉપર મુજબ ઉસ્તાદી કરવાનો સવાલ રહેતો નથી.) આ ઉપરાંત-પરિગ્રહના પરિણામની અવસરે અવસરે ગણતરી ન કરવી વગેરે પાંચમા વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા સતત પ્રયત્નશીલ રહેવું. છઠ્ઠા દિગવિરતિ વ્રતના પાંચ અતિચાર (૧) (૨) (૩) ખ્યાલ ન રહેવાથી કે એકાએક ભૂલથી ઉર્ધ્વદિશામાં (ઉપર) અધોદિશામાં (નીચે) અને તિર્યદિશામાં (૪ દિશા, ૪ વિદિશામાં) નિયમ ઉપરાંતના ક્ષેત્રમાં જવા-આવવાથી, ત્યાંથી બીજા દ્વારા વસ્તુ મંગાવવાથી, બીજાને ત્યાં મોકલવાથી વગેરે રીતે અતિચાર લાગે. (જો જાણી સમજીને ક્ષેત્રમર્યાદાનું ઉલ્લંઘન કરાય તો તે વ્રતભંગ જ થાય.) (૪) એક દિશામાં મર્યાદા ઘટાડી, બીજી દિશામાં વધારવી. જેમ પૂર્વમાં ૧૦૦ કિ.મી. અને પશ્ચિમમાં ૧૦૦ કિ.મી. ની મર્યાદા ધારી હોય. કારણ પ્રસંગે પૂર્વમાં ૫૦ કિ.મી. કરી, પશ્ચિમમાં ૧૫૦ કિ.મી. સુધી જાય કે મોકલે. (અહીં જો કે વ્રતભંગ ગણાય, છતાંય વ્રતરક્ષાની ભાવના હોઈ અતિચાર લાગે તેમ કહ્યું છે.) (૫) માની લો કે ધાર્યા હોય ૧૦૦ કિ.મી; પરંતુ જવાના સમયે ૫૦ કિ.મી. ૧૨૪ અતિચાર સમકિત-મૂત્ર-બાર વત ૬૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ રંધાયેલા ઘઉં, અડધો પકવેલ રોટલો વગેરે વાપરવા.) આ પ્રમાણે રાત્રિભોજન, દારૂત્યાગ વગેરે જે જે અભણ્યાદિનો ત્યાગ કર્યો હોય, તે તે અજાણતાં કે ઉતાવળથી ભૂલથી વપરાઈ જવાય તો અતિચાર લાગે. હા... જાણી જોઈને કોઈપણ ભૂલ કરાય તો વ્રતભંગ ગણાય. આ ઉપરાંત રોજ સવારે-સાંજે ૧૪ નિયમ ધારવા નહિ, ધારીને સંક્ષેપવા નહિ, સૂર્યાસ્તના સમયે વાપરવું, સવારે સૂર્યોદય પહેલાં વાપરવું વગેરે સાતમા વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ રહેવું. ૬) થી (૨૦) ૧૫ કર્માદાનનો ધંધો કરવો. (વિસ્તાર માટે જુઓ પરિશિષ્ટ-૨) /////// 22 ધારેલ કે ૧૦૦ કિ.મી. ધારેલ તે બરાબર યાદ ન આવે, ત્યારે ૧૦૦ કિ.મી. ધાર્યા હશે એમ વિચારી ૫૦ કિ.મી. થી વધુ જાય તો અતિચાર લાગે. જો ૧૦૦ કિ.મી. થી વધુ જાય તો તો વ્રતભંગ જ ગણાય. (વ્રતધારીઓએ પોતાના વ્રતોનું વારંવાર સ્મરણ વાંચન કરતાં રહેવું જોઈએ. વ્રતને ભૂલી જવું તે પણ અતિચાર છે. ખ્યાલ ન રહેવાથી કે ભૂલી જવાથી નિયમ ઉપરાંતના ક્ષેત્રમાં પહોંચી જવાય અને વ્રતની મર્યાદા એકદમ આવી જાય તો તુરત પાછા ફરવું. વળી ત્યાંથી કોઈ વસ્તુ લેવી નહિ, લઈ લીધી હોય તો વાપરવી નહિ. મોકલેલ કોઈ વ્યક્તિ મર્યાદાના ક્ષેત્રની બહારની કોઈ વસ્તુ લાવે તો તે લેવીવાપરવી નહિ. આટલું સાચવવામાં ફક્ત અતિચાર જ લાગે. વસ્તુ લેવા, વાપરવામાં તો વ્રતભંગ ગણાય. તીર્થયાત્રાદિ નિમિત્તે નિયમ ઉપરાંતના ક્ષેત્રમાં સાધુની જેમ ઈર્યાસમિતિના પાલન પૂર્વક જવામાં દોષ નથી.) ///// / /////// /////// સાતમા ભોગોપભોગ વિરમણ વતના ર૧ અતિચારો (સચિત્તના ત્યાગી અથવા સચિત્તની મર્યાદાવાળા વ્રતધારી માટે નીચેના અતિચારો) ૧) ભૂલથી સચિત્ત વાપરવું. ૨) ભૂલથી સચિત્ત પ્રતિબદ્ધ આહાર વાપરવો. (જેમ-જેની અંદર બીજ, ગોટલી વગેરે હોય તેવા ખજૂર, કેરી વગેરે વાપરવા.) ૩) ભૂલથી સંમિશ્ર આહારવાપરવો. (જેમ-અડધું ઉકાળેલું પાણી અલબત્ત ત્રણ ઉકાળા વિનાનું પાણી વાપરવું; લીલાંદાડિમ વગેરે સચિત્ત નાખીને બનાવેલ પૂરણ વગેરે વાપરવા; સચિત્ત તલથી મિશ્ર જવ વાપરવા.) ભૂલથી અભિષવ આહાર વાપરવો. (અનેક દ્રવ્યો ભેગા કહોવડાવીને તેમાંથી કાઢવામાં આવતાં અનેક જાતિના રસો (આસો); દારૂ-તાડી વગેરે માદક રસ જેમાંથી ઝરતો હોય તેવા મહુડા વગેરે, સાવઘનો ત્યાગી ભૂલથી ભક્ષણ કરે તો અતિચાર લાગે.) ૫) ભૂલથી દુષ્પક્વાહાર વાપરવો. (જેમ-અર્થો શેકાયેલ પોંખ, અડધા સમકિત-મૂલ-બાર વ્રત ૬૧) ૧૨૪ અતિચાર આમા અનછવિરમણ વયના પાંચ અતિચાર) કામવાસના જાગે તેવા વિકારી વચનો બોલવા; કામ-વાસનાથી પુરુષ કે સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર વગેરેની વાતો કરવી. કામ સંબંધી વાતો કરવી. ૨) ભાંડ, ભવૈયા, ફાતડાની જેમ સ્તન, આંખની ભ્રમરો, આંખ, હોઠ, નાક, હાથ, પગ, મુખ વગેરે અવયવોથી ખરાબ ચેષ્ટાઓ કરવી-ખરાબ ચાળા કરવા. ભોગ કે ઉપભોગની સામગ્રીઓ જરૂર કરતાં વધારે રાખવી. (અલબત્ત પાણી, બાથરૂમ, ભોજન, ચંદન, કસ્તુરી, વસ્ત્ર, આભૂષણ વગેરે જરૂર કરતાં વધારે રાખવા.) ભોગ-વિલાસમાં બેફામ બનવું. ફેશનને મહત્ત્વ આપવું. ૪) અધિકરણો સંયુક્ત રાખવા. (જેમ ખાંડણીયા સાથે સાંબેલું, ધનુષ્ય સાથે બાણ, ઘંટી સાથે ઘંટીનું બીજું પડ-આ બધા અધિકરણના સાધનો સાથે ન રાખવા. ભિન્ન ભિન્ન સ્થળે રાખી મૂકવાથી બીજા ઝટ માંગે નહિ. તેથી દોષથી બચી જવાય.) ૫) ધીઠાઈથી બોલવું, અસભ્યતાપૂર્વક બોલવું, એલ-ફેલ બોલવું, સમકિત-મૂલ-બાર વ્રત ૨ ૧૨૪ અતિચાર Page #33 -------------------------------------------------------------------------- ________________ નિષ્કારણ બહુ બોલબોલ કરવું, ઠઠ્ઠા-મશ્કરી કરવા આ બધું અનર્થદંડ વિરમણ વ્રતના અતિચાર રૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. નવમા સામાયિક વ્રતના પાંચ અતિચાર ૧) સામાયિકમાં મનથી ખરાબ વિચારવું, ક્રોધાદિ કરવા. ૨) સામાયિકમાં વચનથી અયોગ્ય બોલવું. ૩) સામાયિકમાં કાયાથી કુચેષ્ટા કરવી; હાથ-પગ વગેરે જેમ-તેમ હલાવવા; અવ્યવસ્થિત બેસવું; પૂંજવા-પ્રમાવાદિનો ઉપયોગ ન રાખવો વગેરે. (ટૂંકમાં-મનના દશ દોષ, વચનના ૧૦ દોષ અને કાયાના ૧૨ દોષમાંથી કોઈપણ દોષ સેવવો.) ૪) ક્યારે સામાયિક લીધેલ ? તે ભૂલી જવું. ભૂલથી સામાયિક વહેલું પારવું. સામાયિક પારવું જ ભૂલી જવું. ઉત્સાહ વિના સામાયિક કરવું. સામાયિક જેમ-તેમ પતાવવું. આ ઉપરાંત-સમયની અનુકૂળતા છતાં સામાયિક ન કરવું, સામાયિકમાં મુહપત્તિના ઉપયોગ વિના બોલવું, ઊંઘ આવવી, વાતો કરવી, ઘરની ચિંતા કરવી, રાજકથાદિ વિકથાઓ કરવી, હસવું, સ્ત્રી, તિર્યંચ કે સચિત્તનો સંઘટ્ટો થવો, લાઈટની ઉજ્જૈહિ આવવી વગેરે સામાયિક વ્રતના અતિચાર રૂપ હોઈ, તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. ૮ ૪ દશમા દેસાવગાસિક વ્રતના પાંચ અતિચાર (આ વ્રતમાં આજે એકાસણું+૨ પ્રતિક્રમણ+૮ સામાયિક-એક દિવસ-રાત્રિમાં કરવાની પ્રથા પ્રસિદ્ધ છે. તે સાથે અમુક ક્ષેત્રની બહાર નહીં જવાનું નક્કી કરવું જોઈએ. જેમ આજે ઉપાશ્રયની બહાર કે ઘરની બહાર નહીં જાઉં, અથવા ચારે બાજુ અમુક કિ.મી. થી બહાર નહીં જાઉં અથવા ગામ બહાર નહીં જાઉં ઈત્યાદિ.) ૧) નક્કી કરેલ ક્ષેત્રની બહાર બીજાને મોકલવા. ૨) નક્કી કરેલ ક્ષેત્રની બહાર રહેલ વ્યક્તિને બોલાવવી કે વસ્તુ મંગાવવી. ૩) નક્કી કરેલ ક્ષેત્રની બહાર રહેલ વ્યક્તિને શબ્દ (હુંકારો વગેરે) કરીને પોતાના અસ્તિત્ત્વની જાણ કરવી. સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ૪) નક્કી કરેલક્ષેત્રની બહાર રહેલ વ્યક્તિને પોતાનું રૂપ દેખાડીને, પોતાના અસ્તિત્ત્વની જાણ ક૨વી. ૫) પત્થરાદિ કોઈ વસ્તુ ફેંકીને મૌનપણે ક્ષેત્ર બહારની વ્યક્તિને પોતાની પાસે બોલાવવી. આ અતિચારોથી બચવા પ્રયત્નશીલ બનવું. અગિયારમાં પૌષધોપવાસ વ્રતના પાંચ અતિચાર ૧) ચક્ષુથી જોયા વિના તેમજ ચરવળા કે દંડાસણથી ભૂમિ પૂંજ્યા વિના સંથારો કરવો, આસન પાથરવું. ૨) ૩) ૪) ૫) ૧) ૨) જોયા વિના તેમજ પ્રમાર્જન કર્યા વિના વસ્તુ લેવીમૂકવી. જોયા વિના તેમજ પ્રમાર્જન કર્યા વિના સ્થંડિલ, માત્રુ, કફ, થૂંક, પાણી વગેરે પરઠવવા. સાંજે સ્થંડિલ, માત્રાની ભૂમિ ન જોવી. (પૌષધ વિધિપૂર્વક કરવા પૌષધની તમામ વિધિની જાણકારી અને આવડત મેળવી લેવી જોઈએ.) ૩) ૪) ઉત્સાહ વિના પૌષધ કરવો, જેમ તેમ અવિધિપૂર્વક પૌષધ કરવો. અમુક ક્રિયા કરી કે નહીં-તેનો ખ્યાલ ન રહેવો. બારમા અતિથી સંવિભાગ વતના પાંચ અતિચાર ન વહોરાવાની બુદ્ધિથી અમુક દેવા યોગ્ય વસ્તુ સચિત્ત વસ્તુ ઉપર મૂકવી. ન વહોરાવાની બુદ્ધિથી, દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત ફળ, પાંદડા વગેરે મૂકવા. અહંકાર, ગર્વ કે અન્ય પરની ઈર્ષ્યાથી વહોરાવવું. ગોચરીના સમય કરતાં વહેલા કે મોડા સાધુ ભગવંતને બોલાવવા. (વહેલા દોષના અનુમાનથી અને મોડા બીજેથી વહોરેલ હોઈ નહીં વહોરે, એમ ન દેવાની બુદ્ધિએ.) ૫) ન વહોરાવાની બુદ્ધિથી, અમુક વસ્તુ પોતાની છતાં બીજાની કરવી. (ઉપરની બાબતોમાં દાન માટે તૈયારી છે, પણ ભાવના દૂષિત છે, માટે અતિચાર લાગે.) સમકિત-મૂલ-બાર વ્રત T ૧૨૪ અતિચાર Page #34 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત-સચિત્ત વસ્તુને અડકેલ હોય તે વહોરાવવું, વહોરાવવા માટે અસુઝતું ન કલ્પે તેવું) છતાં સુઝતું કહેવું, વહોરાવવા માટે પરાયું છતાં પોતાનું કહેવું. વહોરાવવાના સમયે હાજર ન રહેવું. ગુસ્સો કરી મહાત્માને બોલાવવા, ગુણવંતની ભક્તિ ન સાચવવી, સાધર્મિક ભક્તિ ન કરવી, સીદાતા ધર્મક્ષેત્રમાં શક્તિ છતાં દાન ન આપવું, ગરીબ વગેરેને અનુકંપા દાન ન દેવું વગેરે બારમા વ્રતના અતિચાર રૂપ હોઈ, તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. ( સંલેષાણાના પાયામલિયારો ૧) ધર્મના બદલામાં આલોકના ભૌતિક સુખો માંગવા કે ઈચ્છવા. ૨) ધર્મના બદલામાં પરલોકમાં સ્વર્ગ, ઈન્દ્રપણું, વિદ્યાધરપણું, ચક્રવર્તી પણું, શ્રીમંતાઈ વગેરે સુખો માંગવા કે ઈચ્છવા. ૩) સુખના સમયમાં જીવવાની ઈચ્છા કરવી. ૪) દુઃખના સમયમાં મરણની ઈચ્છા કરવી. કામભોગની ઈચ્છા કરવી. શિક્ષક વિદ્યાગુરુ કે અન્ય જ્ઞાની પ્રત્યે દ્વેષ રાખવો; તેમના પ્રત્યે ઈર્ષા રાખવી; તેમની મશ્કરી, નિંદા, અવજ્ઞા કે આશાતના કરવી; જ્ઞાનના સાધનો-જેવા કે પાટી, પોથી, પુસ્તક, સાપડો, નવકારવાળી, પેન, પેન્સિલ, રબર, કાગળ, નોટબુક વગેરેને પગ લગાડવો; ફેંકવા; ઘૂંક લગાડવું; માથા કે ઓશીકા નીચે રાખવા; બગલમાં રાખવા; માત્રુ, સંડાસ કે ભોજન સમયે સાથે રાખવા; ઘૂંકથી અક્ષર ભૂંસવો; પુસ્તક, નોટ, પેન, છાપા, કાગળ વગેરે નીચે જમીન ઉપર મૂકવા; કાગળમાં નાસ્તો કરવો; કાગળની ટોપી બનાવવી; થુંકની સહાયથી નોટબુક વગેરેના પાનાની કે રૂપિયા વગેરેની નોટોની ગણતરી કરવી; કાગળ ઉપર પેશાબ કરવો; કોઈને અભ્યાસમાં અંતરાય કરવો; બુદ્ધિ કે વિદ્વતાનો અહંકાર કરવો; મતિજ્ઞાન વગેરે પાંચ પ્રકારના જ્ઞાનની આશાતના કરવી; કોઈ તોતડો કે બોબડો હોય તેની મશ્કરી કરવી કે હસવું, શક્તિ છતાં જ્ઞાનદ્રથની સંભાળ ન રાખવી; તેનું ભક્ષણ થતું હોય છતાં ઉપેક્ષા કરવી; શક્તિ છતાં જ્ઞાન ભક્તિનો લાભ ન લેવો; અજાણે કે બુદ્ધિની મંદતાના કારણે જ્ઞાનદ્રથને નુકશાન પહોંચાડવું; જિનવચનથી વિપરીત પ્રરૂપણા કરવી વગેરે જ્ઞાનાચારના અતિચારરૂપ હોઈ તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. હું માનાચારના આકઆલિયાર ૧) જ્ઞાનકાળ વખતે (ધાર્મિક ભણવાના સમયે) ભણવું નહિ કે જેમ તેમ ભણવું તથા અકાળે ભણવું. ૨) ભણતી વખતે વિદ્યાગુરુ, જ્ઞાનના સાધનો, જ્ઞાન વગેરેનો વિનય ન સાચવવો. ભણતી વખતે વિદ્યાગુરુ વગેરે પરત્વેનું બહુમાન ન સાચવવું. યોગ-ઉપધાન કર્યા વિના ભણવું. જેની પાસે ભણતાં હોઈએ કે ભણ્યા હોઈએ તેમને વિદ્યાગુરુ કહેવાને બદલે અન્યને વિદ્યાગુરુ કહેવા. (૭) (૮) સૂત્ર, અર્થ કે સૂત્રાર્થ ગોખતાં, ભણતાં કે બોલતાં મીંડાની, જોડિયા અક્ષરની વગેરે અશુદ્ધિઓ રહેવી તથા ભણીને ભૂલી જવું, સ્વાધ્યાયાદિ ન કરવા. આ ઉપરાંત-સ્કૂલના શિક્ષક, પાઠશાળાના સમકિત-મૂલ-બાર વ્રત ૬૫) ૧૨૪ અતિચાર (દર્શનાચારના આક અતિચારો ૧) અરિહંત, ગુરુ અને જિનવચન રૂપી ધર્મ બાબતમાં મને જરાય શંકા નથી (હું નિઃશંક છું)-આવી સ્થિતિ પ્રાપ્ત ન કરવી. ૨) અરિહંત, ગુરુ અને જિનવચન રૂપી ધર્મ જ મારા માટે શરણભૂત છે, બીજા કોઈ શરણભૂત નથી-આવી સ્થિતિ પ્રાપ્ત ન કરવી. અરિહંત અને ગુરુની પૂજા-ભક્તિ તથા જિનવચનની આરાધનાથી નિશ્ચિત આત્મહિત થાય છે, એ બાબતમાં મને જરાય સંદેહ નથી-આવી સ્થિતિ પ્રાપ્ત ન કરવી. વળી સાધુ, સાધ્વીનાં મલથી મલીન દેહ તથા વસ્ત્રાદિ જોઈ તેમના પર દુર્ગચ્છા કરવી, કોઈ અસંયમી સાધુ જોઈને ચારિત્રધર સાધુ ઉપર કે ચારિત્રધર્મ ઉપર અભાવ થવો. સમકિત-મૂલ-બાર વ્રત ૬૬) ૧૨૪ અતિચાર Page #35 -------------------------------------------------------------------------- ________________ ૪) અન્ય દેવ-દેવીની, સંન્યાસી વગેરેની કે તેમના ધર્મને આચરનારાઓની પૂજા, પ્રભાવના, વાહ વાહ, વિદ્વતા વગેરે જોઈને તે તરફ આકર્ષાવું. શ્રી સંઘમાં ગુણવંતને જોઈ તેમની ઉપબૃહણા ન કરવી, તેમની અન્ય નબળી કડી જોઈને નિંદા કરવી. ધર્મમાં સ્થિર થયેલને અસ્થિર કરવા, તથા ધર્મમાં અસ્થિર (ચંચળ) બનેલને સમજાવી, સહાય કરી સ્થિર ન કરવા. ૭) શ્રી સંઘના કોઈપણ સભ્ય પરત્વે વાત્સલ્યભાવ ન રાખવો. દુર્ભાવ કરવો, તેમની ભક્તિ ન કરવી. જિનશાસનની પ્રભાવના છતી શક્તિએ ન કરવી, જિનશાસનના પ્રભાવક કાર્યોમાં દ્વેષ, અહંકાર કે ઈર્ષાદિથી અંતરાય કરવો, જિનશાસનની અવહેલના થાય તેવું કાર્ય કરવું. આ ઉપરાંત-દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્યની શક્તિ છતાં સંભાળ ન રાખવી; તેનું ભક્ષણ થતું હોય છતાં ઉપેક્ષા કરવી; બુદ્ધિની મંદતાથી તેને નુકશાન પહોંચાડવું; સાધર્મિક સાથે ઝગડો કરવો; શાસ્ત્રીય વેશ વિના પૂજા કરવી; પૂજા કરતાં મુખકોશના આઠ પડ કરી નાક સુધી ન બાંધવા; જિનબિંબ હાથમાંથી પડી જવું; તેને કળશ વગેરેનો સ્પર્શ થવો; દહેરાસર કે ઉપાશ્રયમાં હાસ્ય, ખેલ, આહાર, માત્ર, સંડાસ વગેરે કરવાનું સ્થાપનાચાર્યજી હાથમાંથી પડી જવા; જિનમંદિરની ૮૪ આશાતના અને ગુરુની ૩૩ આશાતનામાંથી કોઈપણ આશાતના થવી; ગુરુવચન “તહત્તિ' કહી સ્વીકારવો નહિ વગેરે દર્શનાચારના અતિચારો રૂપ હોઈ, તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. આસન-સંથારો વગેરે પાથરતાં ચક્ષુથી જોવું નહિ તેમજ ચરવળાથી પૂજવું નહિ. માત્રુ, ધૈડિલ, પાણી, કફ, શ્લેષ્મ વગેરે વિધિપૂર્વક ન પઠવવાં. મનમાં આર્ત-રૌદ્રધ્યાન કરવું. પાપકારી વચન બોલવું, વિના કારણે બોલવું. કાયાથી અયોગ્ય ચેષ્ટા કરવી, ઉઠતા-બેસતાં પૂંજવાદિનો ઉપયોગ ન રાખવો. (શ્રાવક જ્યારે સામાયિક કે પૌષધમાં હોય ત્યારે ઉપરની ભૂલો થાય તો અતિચાર લાગે.) z | Kતપાયારના બાર આરિચાર) ૧) પર્વતીથિએ છતી શક્તિએ ઉપવાસ ન કરવો. ૨) પેટ ભરીને જમવું, ઉણોદરી ન રાખવી. ૩) વધારે પડતાં દ્રવ્યો વાપરવા, જે-તે ઘણી ચીજો વાપરવી. ૪) ઓછા-વત્તા પ્રમાણમાં વિગઈત્યાગ ન કરવો. ૫) ધર્મક્રિયા દ્વારા શારીરિક કષ્ટ સહન ન કરવું, ઊભા ઊભા ધર્મક્રિયા ન કરવી, ભીંતે ટેકો લઈને પ્રતિક્રમણાદિ કરવા વગેરે. ૬) સંલીનતા તપ ન કરવો. જેમ-લાંબા પગ કરીને બેસવું, કષાય વગેરે ઓછા ન કરવા, ઈન્દ્રિયોને ખોટા રસ્તે જતી ન અટકાવવી વગેરે. આ ઉપરાંત-અજાણે પચ્ચકખાણ ભાંગવું, પાટલો હલવો, પચ્ચખાણ પારવું ભૂલી જવું, કાચું પાણી પીવાઈ જવું, ઉલ્ટી થવી વગેરે બાહ્યતપના અતિચારો છે. ૭) શુદ્ધ રીતે ગુરુને જીવનના સઘળા પાપ જણાવવા નહિ, ગુરુએ જે પ્રાયશ્ચિત્ત જેટલા સમયમાં પુરું કરવા જણાવ્યું હોય તેટલા સમયમાં પુરું કરવું નહિ. ૮) ભગવાન, ગુરુ, સંઘ, સાધર્મિક વગેરેનો વિનય ન સાચવવો. ૯) બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી વગેરે મુનિભગવંતોની વૈયાવચ્ચ ન કરવી. સમકિત-મૂલ-બાર વ્રત ૬૮ ૧૨૪ અતિચાર ચારિાચારના આકઆલિયા) ૧) નીચે જોયા વિના ચાલવું. ૨) પાપકારી વચન બોલવું, મુહપત્તિના ઉપયોગ વિના બોલવું. ૩) અન્ન, પાણી વગેરે કે તૃણ, ડગલ વગેરે માલિકની રજા વિના લેવા. અથવા ન કલ્પે તેવી ચીજ લેવી. ૪) કોઈપણ વસ્તુ લેતા-મૂકતાં, બારી-બારણા વગેરે ખોલ-બંધ કરતાં, સમકિત-મૂલ-બાર વ્રત ૬૭ ૧૨૪ અતિચાર Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦) પ્રવચન ન સાંભળવું, ગાથા ન ગોખવી, સ્વાધ્યાય ન કરવો. ૧૧) શુભધ્યાન (ધર્મધ્યાન, શુક્લધ્યાન) ન કરવું, અશુભધ્યાન (આર્દ્રધ્યાન, રૌદ્રધ્યાન) કરવું. ૧૨) કર્મક્ષય વગેરે નિમિત્તે ૧૨ લોગસ્સ વગેરેની મર્યાદાવાળા કાઉસ્સગ્ગ ન કરવા. આ અભ્યન્તર તપના અતિચારો છે. તપાચારના અતિચારોથી બચવા પ્રયત્નશીલ બનવું. વીર્યાચારના ત્રણ અતિચાર ધાર્મિક અભ્યાસ, વિનય, વૈયાવચ્ચ, પૂજા, વંદન, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, દાન, શીલ, તપ, ભાવ વગેરે ધર્મકાર્યોમાં (૧) માનસિક ઉત્સાહ ન રાખવો, ચિત્ત ભટકતું રાખવું, ઉદાસીનતા દાખવવી. (૨) જેમ-તેમ ઉતાવળે ઉતાવળે બોલીને ક્રિયા ઝટ-ઝટ પતાવવી. (૩) કાયાથી ક્રિયાદિ વ્યવસ્થિત ન કરવા, ખમાસમણ બરાબર ન આપવા, વાંદણા વગેરેના આવર્ત્ત બરાબર ન સાચવવા, ક્રિયા બેઠા બેઠા કરવી વગેરે વીર્યાચારના અતિચાર રૂપ હોઈ, તેનાથી બચવા પ્રયત્નશીલ બનવું. પરિશિષ્ટ-૪ ભવ આલોચના શક્ય છે કે કુસોબતના કારણે કે સુસંસ્કારને અનુકૂળ વાતાવરણ ન મળવાથી જીવનમાં નાની કે મોટી પણ ભૂલો થઈ ગઈ હોય. અરે ! કદાચ છેલ્લી કક્ષાના પણ પાપો સુધી પહોંચી ગયા હો. હવે શું કરવું ? જો મૃત્યુ સુધી તમારી જીવન ચાદરને મેલી જ રાખશો તો પરલોકમાં ભયાનક વિપત્તિઓ અને દુર્ગતિઓ સામે આવીને ઊભી જ રહેવાની. જીવન ચાદરને સ્વચ્છ કરી લો. અને ફરી બગડે નહિ તે માટેનો સંકલ્પ ૧૨૪ અતિચાર ૬૯. સમકિત-મૂલ-બાર વ્રત કરો. એ માટે પહોંચી જાઓ કોઈ ગીતાર્થ સદ્ગુરુની પાસે. હૃદયમાં છૂપાવી રાખેલ તમામ પાપોને જરાય માયા કર્યા વિના, જરાય છૂપાવ્યા વિના સંપૂર્ણ રીતે સદ્ગુરુ સામે રજૂ કરી દો અને રડતા હૈયે પાપનું પ્રાયશ્ચિત્ત માંગો. પછી ગુરુદેવ શુદ્ધિ માટે જે તપ-જપ વગેરે આપે તેનો સ્વીકાર કરી નવા જીવનની શરૂઆત કરો. યાદ રાખો ઃ છૂપાવેલો નાનો પણ પાપનો સડો ભયંકર પૂરવાર થઈ શકે છે. જો શુદ્ધિનો માર્ગ નહિ અપનાવીએ તો ! શરીરમાં લાગેલો સામાન્ય ઘા, દરકાર કરવામાં ન આવે તો જેમ મૃત્યુ સુધી પહોંચાડી શકે છે. ઘરમાં લાગેલી સામાન્ય આગ જો દરકાર કરવામાં ન આવે તો આખા મકાનને અને આખા ગામને બાળી નાખવામાં સમર્થ છે તેમ નાના મોટા પાપની આગ આ ભવને અને ભવોભવને સળગાવી નાખે છે. પાપનો પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્ત જેવો મહાન કોઈ તપ નથી. ધન્યવાદ છે તે મહાનુભાવોને કે જેઓ પોતાના પાપોને પાસે પ્રગટ કરી શુદ્ધિ કરતાં જ હે છે. ગુરુ (આલોચના = ગુરુ પાસે પાપોનું વિવેચન કરવું તે આલોચના કહેવાય. પ્રાયશ્ચિત્ત = ગુરુ જે તપ વગેરે આપે તે પ્રાયશ્ચિત કહેવાય.) આલોચના માટેના મુદ્દાઓ (નીચેનાં પાપો કર્યા હોય, કરાવ્યા હોય કે કોઈ કરતું હોય તેમાં રાજી થયા હોય તે સર્વે લખવું.) ૧. હિંસા ઘરમાં જયણા ન રાખવાથી હિંસા, જીવ-જંતુ દવાદિ છંટાવી મરાવ્યા હોય, ગર્ભપાત કરાવ્યો હોય, કોઈને સંતાપ આપ્યો હોય, પશુઓને પત્થરાદિ મરાવ્યા-માર્યા હોય. કોઈને કડવા વચનો કહ્યા હોય, જુઠ્ઠું બોલ્યું હોય. ધંધામાં અનીતિ, વિશ્વાસ-ઘાત, ભેળસેળ, પૈસાની રસ્તામાંથી કે બીજેથી ઉઠાંતરી કરી હોય, ઈન્કમટેક્ષ આદિમાંથી છટકવા ચોરી કરી હોય. ૪. બ્રહ્મચર્ય : સેક્સી પિક્ચરો જોવા, નાટકો જોવા, સેક્સી પુસ્તક વાંચન, સમકિત-મૂત્ર-બાર વ્રત ૧૨૪ અતિચાર ૨. જુઠું ૩. ચોરી : va Page #37 -------------------------------------------------------------------------- ________________ સેક્સી ફોટા જોવા, હસ્તમૈથુન, સજાતિય પાપ, વિજાતીય પાપ, ગંદી વાતો કરી હોય, મનથી સેક્સના વિચારો કર્યા હોય, બીજાને લગ્ન સંબંધ જોડાવ્યો હોય, સામુહિક લગ્નમાં રસ લીધો હોય, નસબંધીના સાધનો વાપર્યા હોય, કોઈ સાથે પ્રેમસંબંધ જોયો હોય, કામવાસનાથી પત્રો લખ્યા હોય, કામવાસનાથી વિજાતીય તરફ નજર કરી હોય, વાસના સંબંધી પાપો, મૈથુન સેવન, સ્વસ્ત્રી સંબંધી વધારે પડતાં કામવેગો વગેરે. 5. પરિગ્રહ: ધનનો પરિગ્રહ, ટીકીટ-જુના સિક્કા વગેરેનો સંગ્રહ, સંસારની કોઈ પણ ચીજનો સંગ્રહ કરવો. 6. ક્રોધ 7. અહંકાર 8. માયા-કપટ કે લુચ્ચાઈ કરી હોય 9. લોભ 10. રાગ-મૂચ્છ ખાવા-પીવા વગેરેની લાલસા, મોજશોખ કરવાની ઈછા, ગાડી, મકાન વગેરે પર રાગ. 11. ટ્રેષ-વૈર રાખ્યું હોય. 12. ઝગડા કર્યા હોય. 13. ખોટું આળ ચડાવ્યું હોય. 14. ચાડી-ચુગલી કરી હોય. કોઈની ખાનગી વાતો જાહેર કહી હોય. 15. શોક કર્યો, માથા પછાડ્યા, રડ્યા, સંતાપ કર્યો. 16. સંસારના મોજ-શોખ કર્યા, લડાઈના પિશ્ચર જોવામાં, નાટક જોવામાં કે ક્રિકેટ જેવી રમત જોવામાં આનંદ માણ્યો હોય, ખાવા-પીવાના આનંદ માગ્યા હોય. 17. બીજાની નિંદા કરી હોય. 18. માયા કરી જુઠ બોલ્યા હોય. 19. ભગવાનના વચનો ઉપર શ્રદ્ધાન રાખી, સાધુ ભગવંતનાં સત્ય વચનોનો અને સારી વસ્તુનો વિરોધ કર્યો. 20. એમ.સી નું પાલન કર્યું ન હોય. આ ઉપરાંત ફટાકડા, પતંગ, લીલની હિંસા, નદી-સમુદ્રમાં કે બાથમાં સમકિત-મૂલ-બાર વ્રત 124 અતિચાર સ્નાન, નદીમાં કપડાં ધોવા, વનસ્પતિ કાપી, ઘાસ પર ચાલ્યા, ઘરના કામકાજમાં ન છૂટકે કરવી પડતી હિંસાઓ, કંદમૂળ, રાત્રિભોજન, ફ્રિજઠંડા-પીણા, બજારની ચીજો વાપરી, દારૂ, શિકાર, પરસ્ત્રી-ગમન, વેશ્યાગમન, બીડી, સીગારેટ, તમાકુ વગેરેનો નશો કર્યો, ઈડા ફોડ્યા. સ્કુલમાં શિક્ષકોની મશ્કરી, નામ પાડવા, રાવણ કે બીજા નેતાઓનાં પુતળાં બાળવા, કોઈની માલ-મિલકતને નુકશાન કરવું, આગ લગાડી. કોઈ પણ પાપ કર્યું હોય, કરાવ્યું હોય કે કરતાં જોઈ રાજી થયાં હોય. કુદેવ, કુગુરૂ, કુધર્મની માનતા પૂજા, શાન-શાનીની આશાતના, દહેરાસર-તીર્થોની આશાતના, સાધુઓની નિંદા, તપસ્વીની નિંદા, છુટાછેડા, દ્વિદળ, દેવદ્રવ્યનું ભક્ષણ, જ્ઞાન દ્રવ્ય, સાધારણ દ્રવ્ય વગેરેનું ભક્ષણ, સાધર્મિકની અવગણના વગેરે, લીધેલી પ્રતિજ્ઞા ભાંગી હોય કે પાલન ન કર્યું હોય તેની નોંધ. નોંધઃ આલોચના લખતી વખતે આ બુકના 12 વ્રતો, 22 અભક્ષ્ય અને 124 અતિચાર ખાસ વાંચવા. તે સર્વેને લક્ષ્યમાં રાખી જે જે બાબતમાં પાપ થયું હોય તે ઘોર પશ્ચાત્તાપના ભાવ સાથે ખૂબ જ સ્પષ્ટ રીતે બચાવ કર્યા વિના સઘળું લખી દેવું. સમકિત-મૂલ-બાર વ્રત 124 અતિચાર