Book Title: Prabuddha Jivan 2008 09
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/526002/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/– તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ છૂટક નકલ રૂા. ૧૦/- I ***શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર *** પ્રબુદ્ધ જીવન વિક્રમ સંવત : ૨૦૬૪ વીર સંવત : ૨૫૩૪ ભાદરવા વદ તિથિ જિન-વચન સાચો ધર્મ माणुस्सं विग्गहं लद्धुं सुई धम्मस्स दुल्लहा । जं सोच्च पडिवज्जंति तवं खंतिमाहिंसयं ।। −3ત્તરાધ્યયન-રૂ-૮ મનુષ્યદેહ પામ્યા પછી પણ સાચા ધર્મનું શ્રવણ દુર્લભ છે કે જે ધર્મને સાંભળવાથી જીવો તપ, ક્ષમા અને અહિંસાને અપનાવી શકે. मनुष्य देह प्राप्त होने पर भी उस धर्म का श्रवण दुर्लभ है जिसको सुनकर मनुष्य तप, क्षमा और अहिंसा को अपना सके । Even after having been born as a human being, it is most difficult to get an opportunity to listen to true religious scriptures listening to which makes one practise penance, forgiveness, and non-violence. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ત્તિન-વવન'માંથી) - - ૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ ( પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ સાયમન પાપી અને અધિક નિર્દયી ગણાય છે. તમે જીવહત્યા કરશો નહિ. -અનુશાસન પર્વ (મહાભારત) Love thy neighbour વિધવિધ ધર્મ અને અહિંસા ઈસાઈ ધર્મ તમારા પડોશીને પ્રેમ કરો. ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ શિખ ધર્મ જૈન ધર્મ બુદ્ધ પછી ઈસા મસિહે પ્રેમ, અહિંસા અને શિખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનકે જીવો અહિંસા જેન ધર્મનો સૌથી મુખ્ય જીવદયાના પ્રચાર-પ્રસારને ગતિ આપી છે. ઉપર દયા કરવાનો ઉપદેશ આપ્યો છે. દયા સિદ્ધાંત છે. અહિંસા જૈન ધર્મનો પ્રાણ છે. પશુવધ કરવા માટે નથી. હું દયા ચાહીશ, વિનાનો મોટો સંત પણ કસાઈ સમાન કોઈપણ જીવની હિંસા ન કરો. હિંસા બલિદાન નહીં. તમે રક્ત વહાવવું છોડી દો. છે. કરનારના સર્વ ધર્મ-કર્મ વ્યર્થ થાય છે. તમારા મુખમાં માંસ ન નાખો. ઈશ્વર બહુ ‘એમનાથી પરમાત્મા ક્યારેય પ્રસન્ન સંસારમાં સૌને પોતાનો જીવ પ્યારો હોય દયાળુ છે. એમની આજ્ઞા છે કે મનુષ્ય નથી થતા જેઓ જીવહત્યા કરતા હોય છે.” છે. કોઈ મરવા નથી ચાહતું. એટલે કોઈપણ પૃથ્વીમાં ઉત્પન્ન થતાં શાક, ફળ, અન્નથી પોતાના શિષ્યોને ઉપદેશ આપતી પ્રાણીની હિંસા ન કરો. સંપૂર્ણ જીવસૃષ્ટિ પોતાનો જીવનનિર્વાહ કરે. ઈસા મસિહના વખતે માંસભક્ષણ અને મદ્યસેવનથી દૂર પ્રત્યે પોતાપણું, પ્રેમ અને એકબીજામાં બે મુખ્ય સિદ્ધાંત : રહેવાનો આદેશ કર્યો હતો. માંસભક્ષી સહિષ્ણુતા, એ જ અહિંસાનાં અંગ છે. Thou shal not kill (વધુ માટે જુઓ પાનું ૧૭મું) જીવો અને જીવવા દો’ એ જ ભગવાન સર્જન-સૂચિ મહાવીર સ્વામીજીનો સંદેશ છે. ક્રમ કર્તા પૃષ્ઠ ક્રમાંક હિંદુ ધર્મ (૧) “ઈસ્લામ અને શાકાહાર' ડૉ. ધનવંત શાહ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં એક મતે સૌ જીવો | (૨) શ્રી મુંબઈ જૈન યુવક સંઘદ્વારા પર્યુષણ - વ્યાખ્યાનમાળાનું આયોજન દક્ષા જાની ઈશ્વરના અંશરૂપ છે. અહિંસા, દયા, પ્રેમ, (૩) “સમ્યક્ત' એટલે “સાચા સુખની પ્રતીતિ’ ડૉ. છાયાબેન શાહ ક્ષમા આદિને અત્યંત મહત્ત્વ અપાયું છે. (૪) શ્રી ૨. વ. દેસાઈ ડૉ. રણજિત પટેલ (અનામી) માંસાહાર કરનારો, માંસનો વ્યાપાર (૫) જિવ હિંસા સમાપ્તિ – જૈનોનો જન્મ-જન્માંતરનો કરનારો, માંસ માટે જીવહત્યા કરનારો સો સિદ્ધાંત શ્રી કાકુભાઈ મહેતા (૬) શાકાહારીઓને માંસાહાર પીરસવામાં આવે છે એકસરખા દોષી છે. એમને સ્વર્ગ કદી અનુ. પુષ્પાબેન પરીખ (૭) જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જિતેન્દ્ર બી. શાહ મળતું નથી. બીજાનું માંસ ખાઈ પોતાનું ||(૮) સર્જન સ્વાગત ડો. કલા શાહ માંસ વધારવાની ઈચ્છા રાખનાર મનુષ્ય ((૯) પંથે પંથે પાથેય : નિવાર્ય અનિષ્ટો શ્રીમતી ઉષા શેઠ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના •૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 9) •૩ વર્ષનું લવાજમ રૂ. ૩૫૦/-(U.S. $ 26) •૫ વર્ષનું લવાજમ રૂ. ૫૫૦/-(U.S. $40) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $75) કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 100) • ક્યારેય પણ જાxખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર “પ્રબુદ્ધ જીવન” પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રનો, આજિવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્ય પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ “પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા “પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. • વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. • ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ” આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચેક “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો. કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬, 1મેનેજર • Website : www.mumbai_jainyuvaksangh.com • email: info@mumbai_jainyuvaksangh.com 0 Page #3 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : (૫૦) + ૧૮૦૦ અંક : ૯ ૦ ૦ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦ પ્રભુઠ્ઠ 9646 ૦ ૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/-૦૦ છુટક નકલ રૂા. ૧૦-૦૦ માનદ્ મંત્રી ધનવંત તિ. શાહ કસાઈખાનાનો વિરોધ કરું છું' - પંડિત જવાહરલાલ નહેરુ “ઈસ્લામ અને શાકાહાર’ આપના હૃદયમાં બિરાજમાન ક્ષમા દેવને અમે સર્વે સંઘ સભ્યો કરી શકતો નથી. વંદન કરી “મિચ્છામિ દૂક્કડમ્' વદીએ છીએ. વર્ષ દરમિયાન અમારી ચેન સાધ્વીશ્રીઓ, જેલના કેદીઓ અને કિશોરોને યોગ કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને આપના હૃદયને અમારાથી શીખવવાના અભિયાનને પોતાનો “ધર્મ' બનાવનાર ગીતા દીદીની દુઃખ પહોંચ્યું હોય તો અમને ક્ષમા કરશો. કચ્છની શિબિરમાં-ગીતા જૈન પોતે કચ્છના વતની છે–એક કિશોરે આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડૉ. ગુણવંત શાહે પ્રવેશ કર્યો. ત્યારે લગભગ એની ઉંમર પંદરની આસપાસ હશે. પોતાનું વક્તવ્ય પ્રસ્તુત કરતાં પહેલાં સ્ટેજ ઉપર જ મને એક મુસલમાન ખેત મજૂરનું એ સંતાન. પિતા કુંભાર કામ કરે. એ પુસ્તક ભેટ આપતા ક્ષણ ભર એ પુસ્તક સામે અને પછી મારી કિશોરનું નામ રમજાન. યોગાનુયોગ અત્યારે પવિત્ર રમજાનના સામે દૃષ્ટિ મિલાવી મૌનમાં મને દિવસો છે. એ રમજાન જૈન ઘણું કહી દીધું. | આ અંકના સૌજન્યદાતા વિદ્યાર્થીઓ સાથે શિબિરમાં એજ દિવસે રાત્રે વિલેપાર્લેમાં શ્રી જિતેન્દ્ર રમણીકલાલ વોરા જોડાયો. જેનોના નિયમ પ્રમાણે આશા દીપ સંસ્થા દ્વારા યોજિત સ્મતિ : માતશ્રી સ્વ. તારાબેન રમણીકલાલ વોરા જેનો સાથે એક જ પંગતમાં વ્યાખ્યાનમાળામાં પોતાના જમવા બેસે. જેન આહાર પદ્ધતિ પ્રવચનમાં ડૉ. ગુણવંતભાઈએ એક વિધાન કર્યું કે ભારતમાં જૈન એણે પોતાના જીવનમાં વણી લીધી. જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે યુવાન પણ હવે માંસાહારી થતાં જાય છે, અને વિદેશમાં તો અમે કચ્છમાં ગયાં ત્યારે મોટી ખાખરમાં પૂ. ઉપાધ્યાય ભૂવનચંદ્ર ખાસ. શ્રી ગુણવંતભાઈના આ વિધાન નીચે મને સહી કરવાની વિજયજીના દર્શન કરવા અમે ગયા ત્યારે ત્યાં પૂજ્યશ્રીની જે રીતે ઇચ્છા થાય છે. સેવા કરતા આ રમજાનને જોયો ત્યારે અમે તો આશ્ચર્યથી સ્થિર અહિંસા પ્રેમી સમગ્ર જૈન જગત માટે આ એક આઘાતજનક થઈ ગયા! સાંભળ્યું છે કે આ રમજાન અત્યારે કચ્છની કોઈ વિધાન છે. માંસાહાર તરફ વળેલા યુવાનોને પાછાં શાકાહાર કૉલેજમાં પ્રાધ્યાપક છે ! ભારતમાં માત્ર ગોધરા જ નથી, તરફ વાળવા માટે જૈન સમાજે એક સુઘટિત યોજના કરવાની ભારતના એક છેવાડાનો ધર્મનિરપેક્ષતાનો અને જૈનોના આ એક તાત્કાલિક જરૂર છે. તપસ્વીઓની મોટી સંખ્યા યુવાનોમાં જ હોય અદ્ભુત ઔદાર્યનો સુંદર ચહેરો છે. આવા તો ઘણાં રમજાનોને છે, એ પણ સત્ય છે. પણ એ સિદ્ધિથી પોરસાઈને મૌન બેસી ભારતના ધર્મોએ પોતામાં ઓગાળી લીધાં છે. એના મૂળ રહેશું તો આવતી કાલે એ સંખ્યામાં વધારો નહિ થાય. વ્યક્તિત્વને કાયમ રાખીને જ. ગુણવંતભાઈએ મને આપેલા એ પુસ્તકની વાત વિગતે કરતાં હવે વાત કરીએ ગુણવંતભાઈએ આપેલા પુસ્તકની. પુસ્તકનું પહેલાં ઉપરના સંદર્ભે મારા ચિત્ત ઉપર એક સત્ય દૃશ્ય ઉપસે છે નામ છે “ઈસ્લામ અને શાકાહાર', લેખક પદ્મશ્રી મુઝફ્ફર હુસૈન. એની બે ચાર રેખા આપની સમક્ષ ઉપસાવવાનો લોભ હું જતો આ પુસ્તક બે-ત્રણ બેઠકે પૂરું વાંચી ગયો, અને બુદ્ધિના ઘણાં Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ ઝાળાં તૂટી ગયાં, પણ મૂંગા પશુનો વધ કરતી વખતે આભને મિયાં મુઝફ્ફર હુસૈન! સત્ય દર્શન કરાવવા માટે અમારી ફાટતી જે ચીસ એના મોંમાંથી નીકળે એવી ચીસ મારા હૈયામાંથી સલામો સ્વીકારો. અહીં એક મુસલમાન જીવદયાની વાત મોટા નીકળી ગઈ! આ પુસ્તકના ગદ્ય ખંડો વાંચીને આપને પણ આવી ફલકથી કરે છે. અનુકંપા થશે એની ખાત્રી પદ્મશ્રી મુઝફ્ફર બંધુનો આભાર માની હવે આ પુસ્તકના ઘણાં રોજિંદા જીવનની ઘટમાળમાં વ્યસ્ત અને ત્રસ્ત આમ આદમીને બધાં ગદ્ય ખંડો આપની પાસે પ્રસ્તુત કરું . શક્ય હોય તો એ પોતાનો ધર્મ અને ધર્મગ્રંથોના ઊંડાણમાં જવાનો સમય નથી. પુસ્તક પ્રાપ્ત કરીને વાંચો, એવી વિનંતિ કરું છું: એટલે એ સાચો ધર્મ પામી શકતો નથી. પરિણામે ધર્માચાર્યો ‘દુનિયાનો કોઈ પણ ધર્મ હોય કે દર્શન, જો તે અહિંસાથી જેવા અર્થઘટનો કરે એવા અર્થઘટનો એને સ્વીકારવા પડે છે. પ્રેરિત નહિ હોય તો ટકી ન શકે. પયગંબર હઝરત મોહમ્મદ સાહેબે અહીંથી આગળ વધીને ધર્માચાર્યો જ્યારે સત્તાધિશ બને છે ત્યારે ઈસ્લામનો પ્રચાર પણ અહિંસા અને સહિષ્ણુતાના આધાર પર જ તો એ બચારાને “હુકમો’ માન્યા વગર છૂટકો જ નથી, એ ત્યાં કર્યો. જો એમ ન હોય તો ઈસ્લામ જગતમાં સંખ્યાની દૃષ્ટિએ સુધી કે મનોસંમોહનની દશામાં એ કેદ થઈ જાય છે! બીજા નંબરનો ધર્મ ન બની શકત. પણ સત્તાધીશોએ ધર્મના નામ પ્રસ્તુત પુસ્તકના લેખક પદ્મશ્રી મુઝફ્ફર હુસૈન એક પત્રકાર પર જે રીતે અન્ય ધર્મોનાં રંગ-રૂપ બદલી નાખ્યાં, એ રીતે પયગંબર અને વિદ્વાન લેખક છે. લગભગ પાંચેક વર્ષ પહેલા પર્યુષણ સાહેબ દ્વારા પ્રચારિત ઈસ્લામ પણ એ પરિવર્તનથી બચી ન શક્યો. વ્યાખ્યાનમાળામાં એ પધારેલા અને ઈસ્લામની સાચી સમજ આપી હતી. સત્તાધીશોએ પોતાના સંકુચિત સ્વાર્થને કારણે એની વ્યાખ્યા, એઓશ્રીએ આ પુસ્તક લગભગ ૩૦ થી વધુ ગ્રંથોનો અભ્યાસ એનું અર્થઘટન પોતાની મરજી મુજબનું કરી નાખ્યું. એમની એ કરીને લખ્યું છે. એમાં જે આંકડાં આપ્યાં છે એ પ્રમાણભૂત સંસ્થા નાદાનીને કારણે આ જ ઈસ્લામ અને મુસલમાન આતંકવાદના પાસેથી પ્રાપ્ત કરીને લખ્યાં છે. પિંજરામાં કેદ થયેલ છે – આ આરોપમાંથી એમને કોણ મુક્ત ઈસ્લામ એ હિંસાનો નહિ અહિંસાનો ધર્મ છે. પવિત્ર કુરાનમાં કરી શકશે? માંસાહારનું નહિ શાકાહારનું મહત્ત્વ છે, અને ગાયને તો કુરાને માતા ગણીને એના દૂધને અમૃત કહ્યું છે-(આ પુસ્તક એમણે જનસંખ્યાની દૃષ્ટિએ ઈસ્લામ બીજા નંબરનો ધર્મ છે. એથી પોતાના માતા-પિતાએ બેટીઓની જેમ પાળેલી ગાયને અર્પણ જો તે પૂર્ણરૂપે હિંસક હોય તો છેલ્લાં ૧૪૦૦ વર્ષથી એ ટકી કર્યું છે.) બકરી ઈદનું સાચું અર્થઘટન કુરાનને સામે રાખીને કર્યું શક્યો ન હોત. અરબસ્તાનમાંથી નીકળીને તે આખા જગતમાં છે. કુરાનમાં દર્શાવેલ જીવદયાના સિદ્ધાંતોને તાદૃશ કર્યા છે, ખૂબ ઝડપથી વિસ્તરી ગયો. એમાં ઊંડા ઊતરીને વિચારીએ તો ઈસ્લામી સાહિત્યમાં સર્વત્ર શાકાહારને ઉચ્ચ સ્થાન છે એવું પયગંબર હઝરત મોહંમદ સાહેબનું અહિંસક જીવન જ નજરે ચડે દર્શાવીને ૨૧ મી સદી શાકાહારીની જ છે એમ કહીને તેઓ જ્યારે છે. કતલખાનાની હકીકતો રજૂ કરે છે ત્યારે તો આપણું માથું શરમથી નીચું થઈ જાય છે અને આપણે આપણા આત્મા-બુદ્ધિને પૂછીએ હીરોશીમા અને નાગાસાકી પર ઍટમ અને હાઈડ્રોજન બોમ્બ છીએ કે આવી સરકારને આપણે મત આપ્યો ? વિદેશી મુદ્રાની નાખવાનું પાપ ઈસુમાં માનનારાઓએ જ કર્યું છે. આજે આખી લાલચે કેટલી “ચીસો'ને આપણી સરકારે રોકડી કરી છે? આપણે દુનિયા વિનાશકારી શસ્ત્રોના ગોદામોમાં શ્વાસ લઈ રહી છે. શી કઈ સમૃદ્ધિ ઉપર બેઠા છીએ? જૈન ટ્રસ્ટોની અને જૈન શ્રેષ્ઠિઓની ખબર, ક્યારે શું થઈ જઈ શકે ? મૂડી બેંકમાં છે, એ મૂડીનું ધીરાણ એ બેંકો કતલખાનાના મશીનો માટે અને એના આધુનિકરણ માટે તેમ જ તીક્ષ્ણ છરા માટે આપે મિસાઈલ બનાવીને તેઓ શો સંદેશ આપી રહ્યા છે એનું આજે છે. અને એમાંથી વ્યાજ કમાઈને એ મુડીધારકોને વ્યાજ આપે છે એમને ભાન નથી પણ જ્યારે કાલે આ ખૂબસૂરત દુનિયા દારૂએની પ્રત્યેક જૈનને ખબર છે? સતત પુરુષાર્થ કરી જેનો સરકારને ગોળાનો ઢગલો બની જશે ત્યારે કદાચ દુનિયાને ફરીથી મહાવીર ટેક્સની માતબર રકમ આપે છે, એ રકમનો તેમના જ ધર્મ વિરુદ્ધ અને ગાંધીની અહિંસાની આવશ્યકતા પડશે. ઉપયોગ કરવાનો સરકારને અધિકાર છે? આ પ્રશ્નની ચર્ચા જૈન જગત નહિ કરે તો સરકાર કતલખાનાનો વધારો કરતી જ જૈન-દર્શન અનુસાર જે મોક્ષ સુધી લઈ જાય છે તે ધર્મ છે. રહેવાની. પોતે જે સાંસદને સરકારમાં મોકલ્યો હોય, એ સાંસદ ધર્મ શબ્દનો કર્તવ્યના રૂપે પણ ઉપયોગ કરવામાં આવે છે. જીવને પાસે જવાબ માંગવાનો પ્રત્યેક મતદારને અધિકાર છે. ગતિમાં જે સહાય કરે તે પણ ધર્મ છે. પાશ્ચાત્ય-દર્શનમાં એને Page #5 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ ‘મીડિયમ ઑફ મોશન” કહેવામાં આવે છે. બધી રીતે જોતાં જે નિર્માણ કરે, પોતે પણ જીવે અને બીજાને માટે પણ જીવવા દેવાના સૂત્રનો કર્મ, વચન અને અંતઃકરણથી સ્વીકાર કરે તે ધર્મ છે. એ ત્યારે સંભવ બની શકે જ્યારે તે પોતાનાં ચિંતન અને કર્મથી અહિંસાવાદી હશે. એટલે કે ધર્મ ત્યારે હેવારો જ્યારે તેની પહેલી શરત અહિંસક બનવાની હશે. હઝરત મોહંમદ એક મહાન સમાધાનવાદી વ્યક્તિ હતા. પ્રબુદ્ધ જીવન ઈસ્લામ સલામતીનો ધર્મ છે એ વાત બાકી દુનિયાને ગળે ન ઉતરાવી શક્યો. જે મહાન પયગંબરે જગતને બંધુત્વનો સંદેશો આપ્યો, કુરાન જેવા પવિત્ર અને મહાન પુસ્તકના માધ્યમથી વિશ્વના રહસ્યોને ખુલ્લાં કર્યાં. મુસ્લિમે પોતાની કટ્ટરતાને કારણે એને પાંગરવાં ન દીધાં. ૫ એથી જ્યારે હિંસા એટલી સંગઠિત, ટેનિકથી ભરપૂર અને જેનું વ્યાવસાયીકરણ થઈ ગયું છે ત્યારે તે જગતને ક્રૂર અને આતંકવાદી નહિ બનાવે તો શું બનાવશે? હિંસાને પોતાનો સ્વભાવ અને જીવનનું દર્શન બનાવી લેનાર મનુષ્યોને આજ બદલવાનો સમય પાકી ગયો છે. જો તેઓ નહિ બદલાય તો પછી ધરતી પરના જીવનનું પૂર્ણ વિરામ અધિક દૂર નથી જોવા મળતું, આપણી આસપાસ જે કાંઈ બની રહ્યું છે તે એ વાતનું સૂચક છે કે હિંસાના તાંડવ નૃત્યે આ ખૂબસૂરત ધરતીને ગળી જવાની તૈયારી કરી લીધી છે. જો એમ થશે તો ધર્મ, દર્શન, સંસ્કૃતિ-બધું જ સ્વાહા થઈ જવાનું છે. એથી દુનિયાનો કોઈ ધર્મ અને કોઈ ખૂજ઼ વસો માનવી હોય તેણે પોતાની જાતને અને સંપૂર્ણ જગતને ઉગારવા માટે હિંસાનો ત્યાગ કરવો પડશે. સુનામીના એ તોફાનમાં માણસો મર્યા છે, શું જીવજંતુઓ નથી મર્યા ? આખરે એનું શું કારણ છે ? મનુષ્યની હિંસાએ સમુદ્રની સાથે છેડછાડ કરી તો સમુદ્રે એના બદલામાં હલ્લો કર્યો એમાં પોતાની હિંસક પ્રવૃત્તિને કારણે ઈસ્લામ જેવા મહાન અહિંસા બિચારા અલ જાનવરોની કોઈ ભૂમિકા નહોતી એથી કુદરતે સમર્થક ધર્મને પોતાના પિંજરામાં ઊભો કરી દીધો. એમને શા માટે દેઉં ? અહિંસા માટે ત્રીજું અનિવાર્ય તત્ત્વ છે અનેકાંતવાદ. અહિંસાનો સ્વીકાર કરીને આપણે જીવનનાં કેટલાં બધાં ક્ષેત્રોમાં એનો લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. તે એક વિચારવા જેવી વાત છે. અહિંસાના અસંખ્ય રૂપ અને એના અસંખ્ય વરદાન છે એથી એ સમજવું આજની તાતી જરૂરિયાત છે. જ્યારે માનવી-વસ્તી પૃથ્વી પર ઝડપભેર વધવા લાગે છે ત્યારે હિંસાનું વિરાટ રૂપ એ સંજોગોમાં વિકરાળ બની જાય છે. એક એવો સમય હતો જ્યારે પશુ અને દૂધ મંત્રાલયને 'ડેરી વિકાસ'ની સંજ્ઞા આપવામાં આવતી હતી પણ હવે આપણા ભારત સરકારમાં તેને મટન એક્સપોર્ટ મંત્રાલય' કહેવામાં આવે છે. એ દિલ્હી વિશ્વ વિદ્યાલયના બે મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર બજાજ અને અબ્રાહમે અંતે એ રહસ્યની જાણકારી મેળવી જ લીધી કે જ્યાં કાલ સુધી ભૂકંપ આવતા નહોતા, ત્યાં ભૂકંપ કેમ આવે છે ? મૃત જ્વાળામુખીઓ ફરી કેમ સળગી રહ્યા છે? એ બંને મહાન વૈજ્ઞાનિકોની શોધ છે કે જ્યાં કલતખાનાં છે, ત્યાં મશીનોથી રોજ લાખો જાનવરો કપાય છે. એમની ચીસોથી આસપાસની ધરતીની ભીતરનું તાપમાન વધે છે, જ્યારે તે તાપમાન ખૂબ જ ઊંચું થઈ જાય છે ત્યારે ધરતીને ફાડીને બહાર આવી જાય છે, છે જેનાથી ધરતી ધ્રૂજે છે. અબોલ પ્રાણીઓના જીવ લઈને કેટલું કમાઈ શકે છે. તે એક લાતુરની પાસે અલકબીર, ભુજની પાસે કરાચીનું મોટું વિસ્તૃત વિષય છે. કાલ સુધી જાનવરોને કાપવાવાળા છરાઓ-તલખાનું છે. એનાં પરિણામો આપણે કેટલાંક વર્ષો પૂર્વે જોયાં ચાકૂ પર કોઈ ઋણ દેતું નહોતું, ન તો એને કોઈ ગીરવી રાખવાની ન હિંમત કરતું હતું, પણ આજે તો કખાનાનાં મશીનોને માટે કરોડો રૂપિયાઓની લોન આપવામાં આવે છે, જેમાં ભારત જેવો અહિંસક દેશ પણ સામેલ છે. આપણાં કૃષિ મંત્રાલય અને પશુપાલન વિભાગને બજેટમાં ફાળવવામાં આવતી રકમ પર આપ એક વેધક નજર કરશો તો એ કડવું સત્ય સામે આવી જશે. છે. જો માંસાહારીઓની સંખ્યા વધે છે તો તે પશુઓ માટે અધિક ભોજનની વ્યવસ્થા કરવી પડે છે. એ બધાં પશુઓ શાકાહારી છે. એ એથી એમને માટે ઘાસ અને અન્ય ચરવા યોગ્ય વસ્તુઓને ઉત્પન્ન કરવા માટે મોટાં ગોચરો ઊભાં કરવાં પડે છે. અને માટે જંગલોનો નાશ કરીને નવી જમીન પ્રાપ્ત કરવી પડે છે. એક દિવસ એવી આવશે કે આપણા જેવા માનવીઓ માટે ખેતી યોગ્ય જમીન બચશે જ નહિ, જંગલોનો નાશ કરવાથી જે પર્યાવરણ અશુદ્ધ થશે એનાથી પણ આપણા જેવા મનુષ્યો જ પ્રભાવિત થનાર છે. પ્રથમ તીર્થંકર આદિનાયને કૃષિસંસ્કૃતિના પ્રવર્તક માનવામાં Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ આવે છે. એમણે કૃષિ, શાહી-કાગળ, તલવાર અને ઋષિના સ્ટોરી ઓફ પ્રોફેટ મોહમ્મદ' દિલ્હી ૧૯૭૯ – પૃષ્ઠ ૧૨-૧૩) માધ્યમથી ક્રમશઃ ઉદ્યોગ-ધંધા, શિક્ષણ, વ્યવસાય, રક્ષણ અને યોગ ધર્મની શરૂઆત કરી હતી. એમના કલા અને શિલ્પના ગહન જે મુસ્લિમ હજ યાત્રા પર જાય છે ત્યારે તેઓ સીવ્યા વિનાના અધ્યયને આ દુનિયાને “સુજલામ-સુફલામ' બનાવ્યા. આપણે કપડાંના બે ટૂકડાઓનો પોશાક ધારણ કરે છે, જેને “અહરામ' ભારતીય હળધરના વારસદાર છીએ એથી દુનિયા પર આવેલા કહેવામાં આવે છે. ઉલ્લેખેલ તે વસ્ત્ર જે અત્યંત સાધારણ હોય આ સંકટ સાથે આપણે ઝૂઝવાનું જ નથી પરંતુ માર્ગ પણ છે તે એ વાતનું પ્રતીક હોય છે કે મનુષ્ય દુનિયામાં આનંબર અને કંડારવાનો છે. દંભથી દૂર થઈ જાય. જ્યારથી તે પોતાનું એ ધાર્મિક વસ્ત્ર ધારણ ••• કરે છે ત્યારથી કોઈ જીવની હત્યા કરવાની મનાઈ છે. ન તો માખી, ઈસ્લામ સલામતી અને સંરક્ષણનો ધર્મ છે. શુષ્ક અને રેતાળ ન મચ્છર અને ન જ જું એટલે કે કોઈ જીવિત વસ્તુને મારવા પર પ્રદેશમાં એણે સભ્યતામાં ફૂલ ખીલવ્યાં છે. પયગંબર હઝરત કઠોર પ્રતિબંધ છે. જો કોઈ હાજી જમીન પર પડેલા કોઈ કીડાને મોહમ્મદ સાહેબથી માંડીને ઈસ્લામના ખલીફાઓ, ઈમામો, જોઈ લે તો પોતાના અન્ય સાથીદારોને એનાથી દૂર ચાલવાની વિદ્વાનો અને વિચારકોએ અહિંસાનો સંદેશ આપીને માણસાઈનું ચેતવણી આપે. ક્યાંક એવું ન થઈ જાય કે એના પગના તળિયા પોષણ કર્યું છે. પવિત્ર કુરાન અને અસંખ્ય ઈસ્લામી વિદ્વાનોએ નીચે તે કીડો દબાઈ જાય! પોતાના ગ્રંથોમાં અહિંસાનું દર્શન પ્રસ્થાપિત કર્યું છે. અહિંસા વિના ઈસ્લામ જેવો મહાન ધર્મ શી રીતે દુનિયામાં ફેલાઈ શકે? હજ યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી તે બીજાં કપડાં પહેરી શકતો વાતાવરણ અને પર્યાવરણને કારણે એણે માંસાહારનું જો સમર્થન નથી. અને ન તો પોતાના શરીરનો કોઈ વાળ તોડી શકે છે. ન પણ કર્યું છે તો તે એની જરૂરિયાત અનુસાર કર્યું છે. સત્ય તો એ છે કે તો સુગંધ લગાવી શકે છે અને ન જ તે કોઈ કામ કરી શકે છે, હિંસામાં પણ અહિંસાનો સિદ્ધાંત ક્યાંક ને ક્યાંક છૂપાયેલો છે. જેની કડક રીતે મનાઈ ફરમાવવામાં આવી છે. જો કોઈ જીવજંતુ • એને પોતાનાં કપડાં પર નજરે ચડે તો તે તેને ઉઠાવીને જમીન પવિત્ર કુરાન અને પયગંબર સાહેબના જીવનનું બહુ પર ફેંકી શકતો નથી. જ્યાં સુધી તેના શરીર પર “અહરામ' છે નિકટતાથી અધ્યયન કરવાથી તો સ્પષ્ટ થઈ જાય છે કે ઈસ્લામમાં તેને તે મારી નહિ શકે. જ્યારે ઈસ્લામ એક જૂ સુધી મારવાનો પણ શાકાહારી બનવાની આજ્ઞા કરવામાં આવી છે. એવી ઘટનાઓ આદેશ નથી આપતો, તો પછી તે વિશ્વના કોઈ પણ જીવને અને એવાં ઉદાહરણો મોજૂદ છે જે આ વાતનું સમર્થન કરે છે કે મારવાની વકીલાત કેવી રીતે કરી શકે ? ઈસ્લામ શાકાહારને પ્રાથમિકતા આપે છે. અલ્લાહને ચાહતા હો અને અલ્લાહવાળા બનવા માગતા હો તો ઈસ્લામ અને શાકાહાર વિષય પર અનેક પુસ્તકો લખાઈ ચૂક્યાં અલ્લાહની હર ચીજને પ્યાર કરો. એના બદલામાં તે તમને ચાહશે અને છે. એની ઉપર અસંખ્ય પરિસંવાદ આયોજીત કરવામાં આવ્યા છે. પ્યાર કરશે. આધ્યાત્મિક પ્રગતિનો મૂળ મંત્ર છે શાકાહારી ‘સૂરા અલ અનામ'માં કહેવામાં આવ્યું છેઃ નાગપુરના બાબા તાજુદ્દીન ગાયો સાથે ખૂબ પ્રેમ કરતા હતા. આ ધરતી પર ન તો કોઈ જાનવર છે, અને ન જ ઊડવાવાળા એમની પોતાની ગોશાળા હતી. પ્રસિદ્ધ સ્ત્રી-સંત રાબેઆએ પણ પક્ષીઓ. તેઓ બધાં યે જીવોની જેમ માનવી છે.” ગૌશાળા સ્થાપિત કરી હતી. સૂફીઓએ પોતાની પત્નીઓ સાથે ••• અનેક સ્થાનો પર ગૌશાળાઓ બનાવી અને ગાયોનું પાલનપોષણ એક બપોરે પયગંબર સાહેબ સૂતા હતા, ત્યાં આપની પાસે કર્યું. આવીને એક બિલાડી યે સૂઈ ગઈ. આપ જ્યારે ઊઠ્યા ત્યારે જોયું કે બિલાડી ઘેરી ઊંઘમાં છે અને બીમાર લાગે છે. જો આપ પોતાનાં ‘ઈસ્લામી જગતમાં પ્રાણીઓનું રક્ષણ” નામના પુસ્તકમાં અલ પહેરેલાં કપડાંને બિલાડીની નીચેથી ખેંચી લો તો બિલાડી જાગી હફીઝ મસરી લખે છે કે ધર્મના નામ પર જે રીતે પશુઓની જશે. એથી બિલાડી જેની ઉપર સૂતી હતી એ કપડાંને જ આપે કાપી મુસલમાન કલ-એ-આમ કરે છે એ ધર્મના નામ પર કલંક છે. નાંખ્યાં. શું એવો મનુષ્ય વ્યર્થમાં જ જાનવરોને મારવાનું સમર્થન કરશે? કુરાન તેમ જ અન્ય ઈસ્લામી વિદ્વાનોનાં અનેક પુસ્તકોના સંદર્ભ પયગંબર સાહેબે પોતાનાથી કમજોરોની પ્રત્યે દયા દેખાડવાની આપીને તેઓ લખે છે કે ન કેવળ જાનવરને જીવથી મારવા પરંતુ વારંવાર સલાહ આપી છે. (બિલકીસ અલાદીન દ્વારા લિખિત “ધી અન્ય પ્રકારની યાતનાઓ દેવી એ પણ ઘોર પાપ છે. વૃક્ષોને કાપવા Page #7 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન પણ મહાપાપ છે. કુદરતના કારખાનામાં જે છે તે એના છે, તું આગ્રહ કર્યો હતો કે તેઓ બકરી ઈદને દિવસે ગાયની કુરબાની ન કોણ છે કે જે એનો દુરુપયોગ કરીને એની સૃષ્ટિને પડકારે છે? કરે. પવિત્ર કુરાનમાં કહ્યું છેઃ “કોઈ જો નાના પંખીને પજવશે તો નાગપુરમાં એક એવા જ મુસ્લિમ સંત અને એમની પત્ની એનો જવાબ પણ તારે દેવો પડશે.” ગૌશાળા ચલાવતા હતા. તાજુદ્દીન બાબા પ્રસિદ્ધ ગૌભક્ત હતા. અનેક ઊર્દૂ કવિઓએ ગાયના ગુણગાન ગાતી કવિતાઓ લખી બાબરે ‘તુજક બાબરીમાં પોતાના પુત્ર હુમાયૂની વસિયત છે. હિંદીમાં રસખાન આ માટે મશહૂર છે તો ઊર્દૂમાં મેરઠના કરવા કહ્યું કે ભારતની જનતા ઘણી ધર્માળુ છે, તું એમની ભાવના- સ્વર્ગીય કવિ મોહમ્મદ ઈસ્માઇલ સાહેબ પ્રખ્યાત છે. એમની એ ઓનું સન્માન કરજે. તેઓ ગાયની પ્રતિ અત્યંત સંવેદનશીલ છે, સરલ અને મધુર કવિતાને યાદ કરીને ઉર્દૂ કક્ષાઓના વિદ્યાર્થીઓ એથી મોગલ સામ્રાજ્યની સીમામાં એનો વધ ન થવા દેતો. જે ગૌમાતાના યશોગાન કરે છે. દિવસે આ ફરમાનને મોગલ બાદશાહ હુકરાવી દેશે એમને અહીંની જનતાય ઠોકર મારશે. ઓરંગઝેબે એને ઠોકર મારી તો મોગલ “અલ શફીઅ ફાર્મ' અરબસ્તાનની શુષ્ક અને વેરાન જમીન સામ્રાજ્યને બેહાલ થતાં વાર ન લાગી. પર ૨૦ વર્ષ પૂર્વે સ્થાપિત કરવામાં આવ્યું હતું. રણપ્રદેશમાં જે ••• મુશ્કેલીઓ હોય છે એનો સામનો કરતાં કરતાં એ ફાર્મ તૈયાર ગાયના સંરક્ષણના પક્ષધર જ્યારે ઈસ્લામમાં છે તો પછી કરાયું જે આજે વિશ્વના સારા ફાર્મોમાં ગણવામાં આવે છે. ભારતીય મુસલમાનોને એ સવાલ જ શા માટે ઉઠાવવો જોઈએ? મુસલમાન સ્વયં ખેડૂત છે અને ગોપાલનનો વ્યવસાય કરે છે “અલ શફીઅ ફાર્મ'માં આ સમયે કુલ ૩૬ હજાર ગાયો છે. એથી સમજદારીનો તકાજો એ છે કે આ ચર્ચાસ્પદ મુદ્દાને હંમેશા એમાં ૫૦૦૦ ભારતીય વંશની છે. ભારતીય ગાયોના દૂધનું સેવન માટે સમાપ્ત કરી દે. ભારત સરકાર જો સંપૂર્ણ દેશમાં ગૌવધ પર કરનારો એક વિશેષ વર્ગ છે. રિયાદમાં રહેતાં શાહી પરિવારમાં પ્રતિબંધ જાહેર કરે તો મુસલમાન ખરેખર એનું સ્વાગત કરશે. ૪૦૦ લીટર ભારતીય ગાયોનું દૂધ જાય છે. બાકીની માત્રા ઊંટનાં દેશના કાયદાનો અનાદર કરવાની છૂટ ઈસ્લામ નથી આપતો. દૂધની હોય છે. “અલ શફીઅ ફાર્મ'ની ગાયોનો રંગ કાં તો સફેદ ••• હોય છે અથવા તો કાળો. ૨૮ જુલાઈ ૧૮૫૭ના ગોવધ પર પ્રતિબંધ લગાવીને જે શાહી ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું તે આ પ્રમાણે હતું. હાલ “અલ શફીઅ ફાર્મ'ની ગાયોમાંથી પ્રતિ વર્ષ ૧૬ કરોડ ખલ્ક ખુદા કા, મુલ્ક બાદશાહ કા, હુકમ ફોજ કે બડે સરદાર ૫૦ લાખ લીટર દૂધ પ્રાપ્ત કરવામાં આવે છે. અહીં દૂધ દોહવા કા જોઈ કોઈ ઈસ મોસમ બકરી ઈદ મેં યા ઉસ કે આગે પીછે માટે ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. હર કમરામાં ૧૨૦ ગાય, બેલ યા બછડા જુકા કર યા છિપા કર અપને ઘરમેં બહ ગાયોનું દૂધ મશીનથી કાઢવામાં આવે છે. એક ગાયનું દૂધ (હલાલ) યા કુરબાન કરેગા વહ આદમી હૂઝૂર જહાંપનાહ કા કાઢવામાં દસ મિનિટનો સમય લાગે છે. હરેક ગાય સરેરાશ ૪૫ દુશ્મન સમજા જાએગા ઔર ઉસે સજાએ મોત (મૃત્યુદંડ) દી લીટર દૂધ આપે છે. જે ગાય દૂધ દેવાનું બંધ કરી દે છે એનો વિભાગ જાએંગી.' અલગ છે. એને કતલખાનામાં વેચવામાં આવતી નથી. પણ એના -અને ઇતિહાસ સાક્ષી છે કે ૧ ઑગસ્ટ ૧૮૫૭ના સંપન્ન મૂત્ર અને છાણનો ખાતરના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. બકરી ઈદ પર એક પણ ગાય, બળદ અથવા વાછરડાની હત્યા નથી થઈ. કોઈ બંગલાના દરવાજે આપણે બેલ દબાવીએ છીએ તો ••• એમાંથી એક કૂતરાના ભોંકવાનો અવાજ આવે છે. જે દિવસે સાંપ્રદાયિક સૌહાદ્ર બનાવી રાખવા માટે ભારતમાં ગોવધ ગાયના ભાંભરવાનો અવાજ આવશે તે દિવસે આપણે ગૌભક્ત પર પ્રતિબંધ અનિવાર્ય છે. ભિન્ન ભિન્ન ઈસ્લામી વિદ્વાનોએ અત્યાર કહેવડાવવાનું ગૌરવ પ્રાપ્ત કરીશું. સુધીમાં ૧૧૭ વાર ફતવાઓ જારી કરીને ગાય ન કાપવા માટે મુસ્લિમ બંધુઓને અપીલ કરી છે. જમીઅતુલ ઓલેમાના સ્વર્ગીય ગાયની સેવા બંને સમાજોને ગંગા અને યમુનાની જેમ એક અધ્યક્ષ અસદ મદનીએ એન.ડી.એ સરકારના સમયમાં ઉર્દૂ કરી શકે છે. સમાચાર પત્રોમાં પોતાનો અહેવાલ જારી કરીને મુસલમાનોને Page #8 -------------------------------------------------------------------------- ________________ ८ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ અને ફળફૂલ તેમ જ પાંદડાઓનું પણ વર્ણન છે. કુરબાનીનો અર્થ ઘેટાં, બકરાં, અથવા તો ગાયને કત્લ કરવાનો નથી. બલકે બાબા મોહિયુદ્દીનના મત અનુસાર આપણી ભીતર જે લાખો, કરોડો પ્રકારનાં દર્દોષ, પશુતા અને દાનવતા ભરી પડી છે તેની હત્યા કરી દઈએ, સંત, ઋષિ-મુનિ અને પયગંબર તેઓ ચાહે છે ગમે તે ક્ષેત્રના તેઓએ અધિકતમ શાકાહારનો ઉપયોગ કરીને જ ઈશ્વરની ઉપાસના કરી છે. સાત્ત્વિક ભોજન જ અધ્યાત્મનું પ્રથમ પગથિયું ‘બકરી ઈદ’ના અવસરે સરેરાશ સાડા સાત હજાર કરોડોનો છે એથી પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ અને એમના ખલીફાવેપાર એકલું મુંબઈ કરે છે. ઓએ સત્તુ (જુવારનો લોટ) પસંદ કર્યાં છે અને પોતાના સદાચારી જીવનમાં અને પોતાના ભોજનનું ખાસ અંગ બનાવેલ છે. સાત્ત્વિકતા જાળવી રાખવાને માટે ઉપવાસનો અંત મીઠું, દ્રાક્ષ અને ખજૂરથી કરવામાં આવે છે. જાફર સજ્જાદ પૂછે છે કે આ કેવી ધાર્મિક ભાવના છે કે મોંધા પશુને કાપવાની સ્પર્ધા થાય છે અને લોકો પોતાની આબરૂ બચાવવા માટે પોતાનો જીવ દઈ બેસે છે? પાકિસ્તાનમાં ૯૫ ટકા લોકો સમાજમાં પોતાની શાખ બચાવવા માટે કોઈ પશુની કુરબાની કરવા માટે પ્રેરિત થાય છે. શું આ પ્રકારની સ્પર્ધા બકરાનો જીવ લેતાં લેતાં મનુષ્યનો જીવ નથી લઈ રહી? આ વૃત્તિની પાકિસ્તાનમાં આલોચના થઈ રહી છે, પણ જેમને માટે ધર્મ કેવલ કર્મકાંડ છે અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ છે, તેઓ ધર્મના આત્માને કચડવા સિવાય બીજું કાંઈ પણ નથી કરી રહ્યાં. શરીયત કોઈને લાચાર નથી કરતો કે તે વ્યર્થમાં એવા કામ કરે જેથી દેશનું પર્યાવરણ જોખમમાં પડે! ધર્મનું બીજું નામ છે પ્રકૃતિ-પ્રેમ અને વિવેક. જો કોઈ મનુષ્ય તે ત્યાગી દે છે તો તે ક્યારેય ધર્મ નથી કહેવાતો. બલકે બદનામ કરનાર જ કહેવાશે. યાદ રહે ઈસ્લામનું નામ સલામતી-સુરક્ષા છે. આપણી સાથે બે ચિત્રો છે. એક તે જેમાં તેઓ ધર્મનું નામ લઈને કોઈ પણ પ્રાણીને સતાવે છે, એની હત્યા કરે છે અને હિંસાને પોતાના જીવનમાં સ્થાન આપે છે. બીજું ચિત્ર, કુરાન, હદીસ અને પયગંબર સાહેબના જીવનની તે ઘટનાઓ છે જે ચીસી ચીસીને કહે છે કે દુનિયામાં સૌથી મોટો ધર્મ કેવળ અહિંસા છે. ઈસ્લામી અને ખ્રિસ્તીઓ બંને એ વાતનો સ્વીકાર કરે છે કે આદમે સફરજનનો સર્વપ્રથમ સ્વાદ ચાખ્યો. કેટલાંક શાસ્ત્રોમાં ઘઉંનો પણ ઉલ્લેખ છે. ભિન્ન મત હોઈ શકે પણ એક વાત સ્પષ્ટ છે કે બંને વસ્તુઓ ધરતીની પેદાશ હતી. દુનિયાનો પહેલો આદમી શાકાહારી હતો.જેના પિતા શાકાહારી હોય તો બેટાને પણ શાકાહારી થવું જ જોઈએ. પવિત્ર કુરાનમાં કેવળ દૂધ અને મધની માત્ર પ્રશંસા જ નથી કરી બલકે સદીઓથી મનુષ્ય જેને ખાતો આવ્યો છે તે શાકભાજી સાત્ત્વિકતાની જાળવણી માટે હરેક ધર્મના મનુષ્યને શાકાહારી બનવું અનિવાર્ય થઈ જાય છે. પ્રસિદ્ધ જીવશાસ્ત્રી ડૉકટર અલી મેકોફે લખ્યું છે કે મેં અમૃતનું નામ સાંભળ્યું છે પણ જોયું નથી. હું તો દૂધને જ અમૃત કહીશ. જ્યોર્જ બર્નાર્ડ શૉને કોઈએ પૂછ્યું કે આપના આટલા લાંબા આયુષ્યનું રહસ્ય શું છે તો એમણે આપ્યો કે દૂધ અને ફળ મારું ભોજન છે. માંસ તો બિલકુલ નથી ખાતો. દુનિયામાં ગાયનું દૂધ સૌથી ઉત્તમ છે કારણ કે એમાં ૮૭ પ્રતિશત પાણી, ૩.૫ પ્રતિશત પ્રોટીન હોય છે. સૂફીઓએ પોતાના ભોજનમાં સૌથી અધિક દૂધનો જ સ્વીકાર કર્યો છે. અહીં એ બધી વાતની ચર્ચા એ માટે અનિવાર્ય છે કે માંસાહાર કરવાવાળા એ વાતને બરાબર સમજી લે કે જે ધર્મને પશુઓની હિંસા સાથે જોડે છે તે પ્રકૃતિ અને પોતાના ધર્મની સાથે ન્યાય નથી કરતા. એ દેશોમાં લખાયેલું સાહિત્ય એ બતાવે છે કે જીવન જીવવા માટે જે ખાદ્ય પદાર્થોની આવશ્યકતા છે તે વનસ્પતિ, શાકભાજી અને ફળફૂલના રૂપે મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એથી એનું સેવન એમને દીર્ઘ આયુષ્ય પ્રદાન ક૨શે અને જીવનમાં વિકાસ તથા પ્રગતિની ઊંચાઈઓએ લઈને જશે. આપણા સમાજમાં એક પ્રશ્ન વારંવાર ઊઠે છે કે જે માંસાહારી હોય છે તે શારીરિક રૂપથી મજબૂત હોય છે. પરંતુ આપણે જોઈએ છીએ કે હાથી, ઘોડા અને વાનરો એ ત્રણેય શાકાહારી છે. એમનાથી વધીને શક્તિશાળી બીજા જાનવરો નથી. આજ પણ શક્તિ માપવાનું ધોરણ હોર્સ પાવર છે. માંસાહાર ચરબી વધારી શકે છે પણ એમની તામસિકતા શરીરની ચપળતાને ક્ષીણ કરી દે Page #9 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ છે. એથી માંસાહારી પશુ શાકાહારી પશુઓની તુલનામાં વધુ સૂતા રહે છે. ભોજન પછી તેઓ સુસ્ત જણાય છે. પ્રબુદ્ધ જીવન લંડન વિશ્વવિદ્યાલયે પાછલા દિવસોમાં એક ચોંકાવી દે તેવું સર્વેક્ષણ પ્રસ્તુત કર્યું. જે બાળકોની બુદ્ધિમત્તાનું સ્તર ઊંચું હતું જેને અંગ્રેજીમાં ‘આઈ ક્યૂ' કહેવામાં આવે છે તેઓ અધિકાંશ શાકાહારી હતા. સાઉથ-ટેમ્પટન વિશ્વ વિદ્યાલયની એક ટીમને અધ્યયન દ્વારા જાણવા મળ્યું કે જે લોકો ૩૦ વર્ષની વયથી શાકાહારી બની ચૂક્યા છે, એ તમામના આઈ ક્યૂનું સ્તર ૧૦ વર્ષની આયુષ્યમાં સરેરાશથી પાંચ અંક અધિક હતું. શોધકર્તાઓએ કહ્યું કે એ કારણ છે કે જે લોકોનું આઈ ક્યૂનું સ્તર ઊંચું હોય છે, તેઓ અધિક સ્વસ્થ હોય છે; કારણ એ કે શાકાહારી ભોજનનો સીધો સંબંધ હૃદય રોગ અને જાડાઈને રોકવા માટે હોય છે. સુકર્ણોની પુત્રી મેઘાવતી જે ઈન્ડોનેશિયાની રાષ્ટ્રપતિ રહી ચૂકી છે તેઓ પૂર્ણ શાકાહારી હતી. ઈસ્લામી જગતમાં પ્રથમ નોંધેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ઇજિપ્તના નવલકથાકાર મેહકુલ નબ શાકાહારી હતા. એથી શાકાહારી અને માંસાહારી થવાનું કારણ ધર્મ કદાપિ નથી હોતો. વિચાર કરો – દુનિયામાં જ્યાં મોટાં કતલખાનાં છે ત્યાં ભૂકંપ કેમ આવે છે? પાછળના દિવસો દરમિયાન ક્યારેક ભૂજમાં ધરતીકંપ આવ્યો તો ક્યારેક મહારાષ્ટ્રના તે ભાગમાં જે આંધ્ર સાથે જોડાયેલો છે. ભારતમાં અલકબીર નામના કતલખનાથી કોણ પરિચિત નથી જે રૂદ્વારમમાં હૈદ્રાબાદની પાસે આવેલું છે. જ્યારે એની હદમાં ભૂકંપ આવ્યો તો મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લા સુધીના વિસ્તારને એણે હલાવી રાખી દીધા. કિલ્લી નગરના કિલ્લોલતાં મનુષ્યની ચીસો રુદનમાં બદલાઈ ગઈ. દુનિયામાં જ્યાં મોટાં કતલખાનાં છે ત્યાં ભૂકંપ આવતા રહેવાનું શું કારણ છે? દિલ્હી ખાતે આવેલા જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાન વિભાગ સાથે જોડાયેલા ડૉક્ટર બજાજ અને ડૉક્ટર અબ્રાહમે સતત એની પર કામ કર્યું. એમનું અધ્યયન બતાવે છે કે પ્રતિ દિવસ લાખો જાનવર જે એ અને કતલખાનાંઓમાં કાપવામાં આવે છે એમની ચીસો ન કેવળ વાતાવરણમાં રાખતું પરંતુ ધરતીના પડળોને ચીરીને ભીતર સુધી પહોંચે છે. જ્યાં હર ક્ષણ ઊઠતા રહેતા તરંગોનું તાપમાન વધું રહે છે. એક સમય એવો આવે છે કે તે તરંગો જમીનનો સીનો ચીરીને બહાર નીકળી આવે છે. જે આપણા શબ્દોમાં ભૂકંપ છે. તુલસીદાસજીએ તો સ્પષ્ટ લખ્યું છેઃ “તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, જ્યોં મુએ ઢોર કે ચર્મ સે લોહા ભસ્મ હો જાએ, ૯ શ્રી ભજાજ અને શ્રી અબ્રાહમે કેવળ તુલસીના વિચારને વિજ્ઞાનનો સ્વર આપ્યો છે, જેને દુનિયા થી પહેલેથી જાણે છે. દુનિયાએ હજી સુધી બે મહાયુદ્ધ જોયાં છે. ત્રીજું મહાયુદ્ધ ક્યારે થશે એ કહેવું તો હાલ મુશ્કેલ છે. પણ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ત્રીજું મહાયુદ્ધ પાણીને માટે થશે. પાણીનો વપરાશ સૌથી અધિક કતલખાનાઓમાં થાય છે. અલબીરમાં પ્રતિ વર્ષ ૪૮ કરોડ લીટર પેય પાણીનો ઉપયોગ કરે છે. મુંબઈનું દેવનાર ૬૪ કરોડ ૮૪ લાખ ગેલન પાણી વાપરે છે. દેશમાં ૬૦૦૦ લાયસન્સ પ્રાપ્ત કલતખાનાંઓ છે. આપણું અમૂલ્ય પાણી કલતખાનાંઓને સાફ કરવામાં, કપાયેલાં પશુઓને ધોવામાં અને અને બરમાં પેક કરીને વિદેશ મોકલવામાં ચાલ્યું જાય છે! પાણી બચાવવાને માટે લોકો આહવાન કરે છે. શું આ વિષયમાં કાર્યરત સંસ્થાઓએ એ કાનૂની અને ગેરકાનૂની કતલખાનાંઓ તરફ ક્યારેય નજર સરખી નાખી છે. ભારતમાં લગાતાર માંસ ઉદ્યોગ વધી રહ્યો છે. હવે આપણે ડેરી ડેવલપમેન્ટ મંત્રાલય નથી ચલાવતા બલકે મટન ઍક્સપોર્ટ વિભાગ ચલાવીએ છીએ. આપણાં દુર્લભ પશુઓની સાથે આપણા અમૃત સમાન પાણીનો પણ આ હિંસાના ઉદ્યોગમાં ખર્ચ કરી રહ્યા છીએ. એ સિદ્ધાંત સામે આવે છે કે માંસાહાર કરવાવાળા શાકાહારી પશુપક્ષી પર નિર્ભર છે. માંસાહાર કરવાવાળાઓને યાદ રાખવું જોઈએ કે એમનો આધાર શાકાહાર છે. ૨૧મી શતાબ્દી પાણીના સંકટની શતાબ્દી હશે. એથી હવે સમય પાકી ગયો છે કે મનુષ્ય એ વાતનો ફેંસલો કરે કે એને જીવતા રહેવું છે કે નહિ! જીવન જોઈએ તો શાકાહાર એકમાત્ર વિકલ્પ છે અને મૃત્ય જોઈએ તો લોહીના સોદાગર બનીને આપણી સુંદર વસુંધરાને શૂળીના તખ્તા પર ચઢાવી દો. છેલ્લા દસ વર્ષમાં બે મોટી ટ્રેજડી જોવાને મળી છે. એક તો Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ હું અને “મેડ કાઉની અને બીજી ‘બર્ડ ફ્લ'ની. જ્યારે એ બીમારીઓની દેતાં. પણ આજ સુધી માંસના નિકાસ અને પશુઓને નિર્દયતાથી ભીતર ઝાંકીએ છીએ અને પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ છીએ કાપવાના સંબંધમાં એવું કોઈ આંદોલન નથી ચાલ્યું. ગાંધીવાદી, ત્યારે જાણવા મળે છે કે વધુમાં વધુ ગાયનું દૂધ પ્રાપ્ત કરવા અને ધાર્મિક નેતા અને સમાજનો બહુ નાનો બુઝુર્ગ વર્ગ આ મોટી સંખ્યામાં મરઘાઓનો વેપાર કરવાની પ્રબળ લાલચે આ આંદોલનમાં જોડાય છે. પણ યુવાનોની દૂર દૂર સુધી ભાળ મળતી પ્રકારની ભયંકર બીમારીઓ પેદા કરી છે. નથી! એથી ભાવી પેઢી જ્યાં સુધી જાગરૂક નહિ થાય ત્યાં સુધી ••• લોકતાંત્રિક સરકારમાં એનું સમાધાન મળવું મુશ્કેલ છે. આહાર પર આપણે ધર્મના કેટલાયે લપેટાઓ મારીએ પણ વાસ્તવિકતા એ છે કે શાકાહાર સ્વીકારીને અને દીર્ઘ આયુષ્ય બનીને જો હવે પણ આપણા પશુધન પર લોકો પોતાની ચિંતા નહિ પોતાના ધર્મની સેવા કરવી જ આ સદીનો માનવ ધર્મ બનશે. દાખવે તો પછી ભારત ૨૦૨૧માં વિશ્વની મહાશક્તિ બનશે કે ••• કેમ એ કહેવું મુશ્કેલ છે. માંસાહારનાં બે રૂપ છે – એક તો એનું ભક્ષણ કરવું અને બીજું એનો વેપાર કરવો. પોતાના સ્વાદ અથવા તો ઉદરપૂર્તિ ગાંધીએ ચીંધેલા માર્ગ પર ચાલીને જે દેશ આઝાદી હાંસલ માટે એનો ઉપયોગ અત્યંત સીમિત અને અંગત વાત છે પણ કરી અને નિઃશસ્ત્રીકરણને સ્વીકારીને પંચશીલને આત્મસાત જ્યારે એના વેપારનો મામલો આવે છે ત્યારે એવું લાગે છે કે કરવાની યોજના બનાવી. એના નેતાઓને તો પહેલે જ દિવસે દુનિયાના હર યુવાનમાંથી લોહી ટપકી રહ્યું છે! આપણી સામે ન એ ઘોષણા કરી દેવાની હતી કે ભારતની ભૂમિ પર જેટલાં જલચર, કેવળ આપણા રૂપિયા બલકે ડૉલર, પૌંડ, દીનાર, રિયાલ અને થલચર અને નભચર છે એમનાં રક્ષણ કરવામાં આવશે. આપણી યૂરો લોહીથી લથબથ નજર આવે છે ! પ્રાચીન પરંપરા અનુસાર સરકાર જાનવરોનાં માંસનો વેપાર નહિ • કરે. આઝાદીની લડાઈને સમયે પંડિત જવાહરલાલ નહેરુએ જે જાગરૂકતા બકરી ઈદના અવસર પર બતાવવામાં આવે છે લાહોરમાં સ્થાપિત થનારા કસાઈવાડાનો બરાબર, જામી પડીને તે વર્ષભર કેમ રહેતી નથી? દેશનાં કસાઈવાડાઓમાં દર વર્ષે વિરોધ કર્યો હતો. એમણે કહ્યું હતું કે હું કસાઈખાનાનો વિરોધ લાખો પશુઓની કત્વ કરવામાં આવે છે. એમનું માંસ નિકાસ કરું છું. જ્યાં કાગડાઓ, સમડીઓ અને ગીધ ચક્કર લગાવતા કરીને ભારે ન્યાલ બની જાય છે. એમની વિરુદ્ધ કોઈ સંગઠિત હોય અને જ્યાં કૂતરાઓનાં ઝુંડ હાડકાંઓ ઝાપટતાં હોય તે આંદોલન કેમ નથી ચલાવતું? માંસનો નિકાસ કરવાવાળી મોટી દશ્ય હું બિલકુલ પસંદ કરતો નથી! પશુ આપણા દેશનું ધન છે કંપનીઓ આ પ્રકારના વિરોધની ચિંતા કરતી નથી, કારણ કે કે એના હાસને હું કયારેય સહન નથી કરી શકતો. એને ગભરાવાની જરૂર નથી. • અંગ્રેજોના સમયમાં મધ્ય પ્રદેશના નગર સાગરમાં એક પહેલી જરૂરિયાત તો ભારતની જનતાને એ વ્યવસાયના કસાઈવાડો ખોલવાની યોજના હતી પણ એની વિરુદ્ધ જ્યારે સંબંધમાં જાગરૂક કરવાની છે – કેટલાં કતલખાનાં રોજ ખુલે જનતાનો મોટો સમુદાય ઊમટ્યો હતો ત્યારે બ્રિટિશ સત્તાધીશોને છે, એમાં કેટલાં લાયસન્સદાર કાયદેસરનાં છે અને કેટલાં પણ ઝૂકવું પડ્યું હતું. ગેર-કાનૂની એની જાણકારી ઘણા ઓછા લોકોને છે. એ કસાઈખાનાંઓમાં હર રોજ કેટલાં જાનવર કાપવામાં આવે છે? આઝાદી પહેલાં જવાહરલાલજીના જે વિચાર હતા તે સત્તા કાપવામાં આવેલાં જાનવરોની નિકાસ શી રીતે થાય છે? માંસ આવતાં જ કોણ જાણે કેમ ક્યાં ગુમ થઈ ગયા? એમણે દેશના વેચવાવાળી કુલ કેટલી કંપની મોટી કંપનીઓ છે? હર વર્ષે તેઓ પ્રધાન મંત્રીના રૂપે ૧૭ વર્ષ નેતૃત્વ કર્યું. પણ પછીનું જે દૃશ્ય છે કેટલું કમાય છે? સરકારની આ સંબંધી શી નીતિ છે અને દેશનાં તે શરીરનાં રૂંવાડાં ઊભાં કરી દેવાવાળું છે. ૧૯૪૭ થી આધુનિક પર્યાવરણ અને દેશની અર્થવ્યવસ્થા પર એનો શું દુષ્યભાવ પડી કતલખાનાંઓની જે શૃંખલા શરૂ થઈ તે આજે પણ શમી નથી. રહ્યો છે? ભારત સરકારની નજર વિદેશી ચલણ માટે જ્યારે દેશની મૂલ્યવાન ••• વસ્તુઓની તરફ જવા લાગી ત્યારે સૌથી પહેલી નજર ભારતના દેશમાં અસંખ્ય મોરચાઓ નીકળે છે અને પ્રદર્શન આયોજીત પશુધન પર પહોંચી. તત્કાલીન સરકારોને એ પ્રશાસનમાં બેઠેલા કરવામાં આવે છે. અનેક મામલાઓમાં વિરોધી દળ સંસદને ઠપ્પ કસાઈઓએ એક જ ઉપાય સૂઝવ્યો કે માંસનો નિકાસ કરીને કરવા પ્રયાસો કરે છે અને કેટલાય દિવસો સુધી ચાલવા નથી સરકાર કરોડો ડોલર કમાઈ શકે છે. ત્યારથી ન તો સરકારની Page #11 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ૧૧ નીતિ બદલી છે અને ન તો નિયત બદલી છે. માંસનો પ્રવાહ કરવાથી અલકબીરનું નામ તો જાણીતું-માનીતું છે પણ આ નિકાસ રૂપે જારી છે અને ડોલરોનો પ્રવાહ ભારતની ભૂમિની પ્રકારના ૩૮ અન્ય એકમો ભારતીય પશુઓનાં કલ-એ-આમ તરફ આવી રહ્યો છે. કરીને હર વર્ષે કરોડોની કમાણી કરી રહ્યા છે. એનામાં ચંદીગઢની • પાસે પટિયાળા જિલ્લાના ડેરાબકસી ગામમાં ઓસ્ટ્રેલિયન ખાટકીઓની સંખ્યા ૧૯૪૭માં માત્ર ૬૦ હજાર હતી પણ કંપનીના સહયોગથી એવું કતલખાનું સ્થાપિત થયું છે, જેમાં ૮ આજે તે વધીને પાંચ કરોડની આસપાસ પહોંચી ગઈ છે. એ પણ કલાકમાં ૨૦૦૦ પશુ ઓ ની હત્યા કરવામાં આવે છે. એ તે સ્થિતિમાં જ્યારે કે બધાં જ કલતખાનામાં આધુનિક મશીન કારખાનાંઓને એ વાત પર ગર્વ છે કે એમની પ્રતિષ્ઠા અમેરિકન લાગી ચૂકી છે અને એમાં કામ કરવાવાળાઓનું પ્રમાણ સૌથી અને યુરોપિયન કંપનીની સમાન છે એથી ભારતમાં એમના અધિક નથી હોતું. માંસ-નિકાસનું સન્માનિત સ્થાન છે. મુંબઈ પોલીસ વિભાગની જાણકારી મુજબ ૧૯૯૫ સુધી મુંબઈના દેવનાર કતલખાનાની ચર્ચા હર પળ થતી રહે છે. દેશમાં ૩૬૦૦૦ કતલખાનાંઓ હતાં. પાંચ કતલખાનાં અત્યંત એમાં હર રોજ ૧૦૦૦ બળદ, ગાય, પાડા અને ભેંસો કપાય છે. આધુનિક મશીનોથી સજ્જ અને ૨૪ ઍક્સપોર્ટ ઓરિલેંટેડ ૧૬,૯૦૦ ઘેટાં-બકરાં કપાઈને માંસના વેચાણ માટે બજારમાં એકમો છે. છેલ્લા દસ વર્ષમાં આધુનિક કતલખાનાંની સંખ્યા પહોંચી જાય છે. દેવનારના અધિકતમ આંકડા એ બતાવે છે કે પાંચથી વધીને ૨૫ થઈ. ૧૯૮૭-૧૯૮૮માં ૨૫ લાખ ઘેટાં-બકરીઓ, ૮૦ હજાર ભેંસો અને પાડાઓ, ૫૨૦૦ વાછરડાંઓ અને ૫૦ હજાર સુબ્યુરો અલકબીર ઍક્સપોર્ટ લિમિટેડની ચર્ચા ઘણી બધી થઈ ચૂકી કાપવામાં આવ્યા. બાન્દ્રા ઉપનગરથી જ્યારે કતલખાનું દેવનાર છે. એના નામથી એવું લાગે છે કે જાણે તે લઘુમતિ સમાજના લાવવામાં આવ્યું હતું એ સમયે આ વિભાગના આયુક્ત પ્રેસ ધન્ના શેઠોની દેણ છે. પણ એના સંચાલક બહુમતિ સમાજથી અધિક સંમેલનમાં કહ્યું હતું કે આ કતલખાનું એટલું તો આધુનિક છે કે છે. એમાંના કેટલાક તો એ પંથો સાથે સંબંધિત છે જે માંસ પશુની કોઈ ચીજ નકામી નહિ જાય! કાપવું તો ઘણે દૂર, પણ એનું નામ લેવાથી પણ પરહેજ કરે છે. , ખેતીથી માંડીને જીવનની વ્યવહારિકતામાં ગાયના ઉપયોગને અલકબીરવાળાઓ એ પોતાની નીચતા ન છોડી. ૩૦ કોઈ પણ નકારી નથી શકતું. પણ તે ગાયના માંસનો સોદો જાન્યુઆરી ૧૯૮૯ના દિવસે આંધ્ર પ્રદેશના રૂદ્રારમ નામના કરીને ડોલરપતિ બનવા એવા જ જાણે કોઈ કપૂત પોતાની માનું ગામમાં હૈદરાબાદની પાસે મૈદક જિલ્લામાં આવેલા પરિસરમાં લિલામ કરીને ધન્ના શેઠ બનવા ચાહે છે ! ગાયની સાથે જોડાયેલી એક યાંત્રિક કતલખાનું સ્થાપિત કરવાને માટે અરજી કરી. આંધ્ર આપણી પ્રગતિ પર જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે જી. સરકારે માત્ર સાડાત્રણ મહિના બાદ ૪ મે, ૧૯૮૯ના રોજ એ સી. બેનર્જી દ્વારા લિખિત એમનું પુસ્તક “એનીમલ હસબન્ડરી’ કતલખાનાને માટે પોતાની સ્વીકૃતિ પ્રદાન કરી. ૩૦ જાન્યુઆરી- આપણી આંખોની સામે આવીને ખડું થાય છે. મહાત્માજીની શહીદીનો દિવસ છે. શું આંધ્ર સરકારે આ પ્રકારની ધૃણિત અને લોહીમાં ડૂબેલી શ્રદ્ધાંજલિ દઈને મજાક નથી ઉડાવી? એમણે જે આંકડાઓ આપ્યા છે તેને વાંચીને તો એવું લાગે તત્કાલીન કોંગ્રેસ સરકારનું આનાથી વધીને બીજું પાપ શું હોઈ શકે? છે કે ૨૧મી સદીનો અંત થતાં થતાં ગાયના નામનું કોઈ પ્રાણી • ભારતમાં બચશે કે નહિ! એક વર્ષમાં એ કતલખાનું એક લાખ ૮૦ હજાર ભેંસ-પાડા અને સાત લાખ ઘેટાં-બકરાં કાપે છે. ભારતના માંસાહારીઓ ભારતમાં જ્યારે વિદેશી મુદ્રાની કમી નજર આવે છે તો ભારત માટે નહિ, બલકે અરબસ્તાનમાં બેઠેલા તેલિયા રાજાઓ માટે. સરકાર માંસનો નિકાસ વધારી દે છે. ભારતમાં જ્યારે વૈશ્વિકરણનો જે રાત-દિવસ દીનાર અને રિયાલની વર્ષા કરે છે તથા જે દોર શરૂ નહોતો થયો તે સમય સુધી આપણે પશુઓને જ વિદેશી અલકબીરના માલિકોની પાસે જમા થઈ જાય છે. સરકાર એમના ચલણની ખાણ સમજી હતી. નિકાસ પર ગર્વ કરે છે અને સારા નિકાસ કરવાવાળાને પુરસ્કાર આપીને એમની પીઠ થપથપાવે છે. ૧૮૮૯માં ભારત સરકારે “મીટ ટૅકનોલૉજી મિશન' સ્થાપિત ••• કર્યું હતું. ભારતીય જનતા અને અહિંસા પ્રેમીઓના લગાતાર વિરોધ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન બનાવનાર પરવરદિગારની દુનિયાનું રક્ષણ કરી રહ્યા છે? એકવાર સસ્તો અને સુલભ માર્ગ મળી ગયા પછી એ રસ્તાને કોણ છોડવા ઇચ્છે ? એને આગળ વધારવા માટે સરકારે આધુનિક કતલખાનાંઓને સાડા ચાર સો કરોડ રૂપિયાની સહાય કરી. એ એટલા માટે કે વિદેશથી આધુનિકતમ યંત્ર ખરીદી માંસના ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકે. મોટા કસાઈવાડાઓને એટલા માટે સસ્તા વ્યાજ પર લોન આપવામાં આવી કે તે પશુઓને ઝડપભેર કાપીને, પૈક કરી શકે તો વિદેશમાં માલ જલ્દી પહોંચી શકે. બ્રિટિશની ‘ફ્રોમ એનીમલ કાઉન્સિલ' નામની સંસ્થાના અધ્યક્ષનું કહેવાનું છે કે કોઈને મારી નાખવું એ સૌથી મોટી ક્રૂરતા છે. તલખાનાંની આ સંસ્કૃતિને કોઈ ઉચિત નહિ ઠેરવી શકે, ઈસ્લામ તો કદાપિ નહિ, જેમણે પશુપક્ષીઓને આપણા જેવાં પ્રાણીઓ જ માન્યા છે. સંપૂર્ણ પુસ્તકમાં અનેક સ્થળે એનું દર્શન થાય છે. એથી મુસલમાનોને જ નહિ સંપૂર્ણ દુનિયાના લોકોને એ વાતનું આત્મમંથન કરવું જોઈએ કે શું તેઓ પોતાને ‘પ્રબુદ્ધ જીવત’ આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ‘પ્રબુદ્ધ જીવન'ની આર્થિક સ્થિરતા માટે જિજ્ઞાસુ શ્રોતા સમક્ષ ઉપરોક્ત યોજના અમે પ્રસ્તુત કરી હતી. આ યોજનામાં કોઈ પણ એક મહિના માટે કોઈ પણ વ્યક્તિ રૂા.૨૦,૦૦૦/- લખાવી એ મહિના માટે ‘પ્રબુદ્ધ જીવન'ના સૌજન્યદાતા બની શકશે. સૌજન્યદાતાનું નામ અને જેમની સ્મૃતિ માટે આ દાન અપાયું છે એમનું નામ, માત્ર આ બે નામો જ પ્રથમ પૃષ્ટ ઉપર પ્રગટ થશે. અમને જણાવતાં આનંદ થાય છે, આ જ્ઞાન કર્મનો લાભ લેવા આ આઠ દિવસ દરમિયાન અમને ૨૨ સૌજન્યદાતા પ્રાપ્ત થયા જેમના યશસ્વી નાર્કો નીચે મુજબ છે. પ્રબુદ્ધ જીવન સૌન્યદાતાઓ (૧) શ્રી રસિકલાલ લહેરચંદ શાહ (૨) શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ (૩) ડૉ. ધનવંતરાય તિલકરાય શાહ (૪) શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી (૫) શ્રી દિલીપભાઈ મહેન્દ્રભાઈ શાહ (૬) શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ (૭) શ્રી નીતિનભાઈ સોનાવાલા (૮) શ્રી ચંદ્રકાંત ધુડાભાઈ ગાંધી (૯) શ્રી કાંતિલાલ પરીખ (૧૦) શ્રી કાંતિલાલ પરીખ હઝરતે અલીએ કહ્યું છે : “જીવન જીવો તો મધની માખીની જેમ.' ઈસ્લામ સહિત બધા ધર્મોમાં દૂધ દેતાં પશુનો વધ કરવા અનૈતિક જ નહિ, થોર પાપ છે. ચિંતાની વાત એ છે કે ભારતની રાજધાની દિલ્હી સહિત આઠ રાજ્યો એવાં છે જેમની દૂધ-પ્રાપ્તિ દસ વર્ષ બાદ ઘટી છે. એનો સીધો અર્થ એ છે કે દૂધાળ પશુ કતલખાનાંઓને ભેટ ચઢી ગયાં છે. આપણાં પશુઓ કપાતાં એ તો આ હાલત દૂધના ઉત્પાદનની બાબતમાં અન્ય પ્રદેશોની પણ થવાની છે.” _ધનવંત શાહ ઈસ્લામ અને શાકાહાર : પદ્મશ્રી મુઝફ્ફર હુસૈન મુંબઈ. ફોન ઃ ૨૫૧૭૦૯૯૦ પ્રવીણ પ્રકાશન-રાજકોટ (૦૨૮૧) ૨૨૩૨ ૪૬૦ સૌજન્ય યોજના (૧૧) શ્રી કાંતિલાલ પરીખ (૧૩) શ્રીમતી વીણાબેન સુરેશભાઈ ચોકસી (૧૩) શ્રી જિતેન્દ્ર રમણીકલાલ વોરા (૧૪) શ્રી જિતેન્દ્ર રમણીકલાલ વોરા (૧૫) શ્રીમતી ઝવે૨બેન માણેકલાલ એમ. સંગોઈ (૧૬) શ્રીમતી ભગવતીબેન પી. સોનાવાલા (૧૭) શ્રી હર્ષદંજન દીપચંદ શાહ (૧૮) શ્રીમતી શારદાબેન બાબુભાઈ શાહ (૧૯) શ્રીમતી ાિબેન મણિલાલ ચુનીલાલ સોનાવાલા (૨૦) એક શુભેચ્છક મહાશય (૨૧) શ્રીમતી ઈલાબેન મોદી (૨૦) ઓનવર્ડ ફાઉન્ડેશન સૌજન્યદાતા પ્રાપ્ત થયાથી 'પ્રબુદ્ધ જીવન' વધુ વાચન લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ શકશે, એની શરૂઆત આ અંકથી જ થઈ છે. આપ પણ સૌજન્યદાતા બની જ્ઞાનકર્મ પુણ્ય પ્રાપ્ત કરો એવી અમારી ભાવના છે. આપ સૌજન્ય દાતાનું નામ, સ્મૃતિ નામ અને આપને ઇચ્છિત મહિનો લખી જણાવી રૂા. ૨૦,૦૦૦/- નો ચેક શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નામે મોકલવા વિનંતિ. આ દાન ૮૦ G ને પાત્ર છે. ૮૦ G સર્ટિફિકેટ આપને મોકલી શકાશે. પ્રમુખ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ Page #13 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ૧૩ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન દક્ષા જાની. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ૭૪મી પર્યુષણ વ્યાખ્યાન- અંગવસ્ત્ર ઓઢીને વિજયયાત્રામાં ફર્યા હતા. જૈન સાધુઓ માળા સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી જૈન ઓછામાં ઓછા અન્નવસ્ત્રથી જીવન વ્યતિત કરે છે. જૈન ધર્મ માત્ર ધર્મના અભ્યાસુ ડૉ. ધનવંત શાહની અધ્યક્ષતા હેઠળ નવ દિવસ મનુષ્યને નહીં પણ જીવ માત્ર અને પ્રકૃતિને પ્રેમ કરતાં શીખવે છે સુધી ન્યૂ મરીન લાઇન્સ સ્થિત પાટકર હૉલમાં યોજાઈ હતી. ૨૭મી તે તેની સાતમી વિશિષ્ઠતા છે. જૈન ધર્મમાં માત્ર પશુઓના નહીં ઑગસ્ટથી ચોથી સપ્ટેમ્બર સુધી યોજાયેલી આ વ્યાખ્યાનમાળા પણ પર્યાવરણના અધિકારોની વાત પણ છે. આ સાતેય શ્રાવકો માટે જ્ઞાન અને ભક્તિરસની ગંગા બની હતી. પર્વાધિરાજ વિશિષ્ઠતાઓ મેઘધનુષના રંગોની જેમ એકમેકથી સંકળાયેલી પર્યુષણ દરમિયાન તીર્થકરોની ઉપાસનાની સાથે જરૂરતમંદ છે. સંસ્થાઓને ઉપયોગી થવાનો અનોખો સેવાયજ્ઞ સંઘે ઈ. સ. ધર્મચિંતનના ચાર સૂત્રો વિશે ૧૯૮૫થી શરૂ કર્યો છે. તેના ભાગરૂપે ગુજરાતના અંતરિયાળ વસંતભાઈ ખોખાણી વિસ્તારોમાં સેવાપ્રવૃત્તિ ચલાવતી સંસ્થાઓ માટે દર વર્ષે નાણાં ધર્મ સિવાય બીજું કોઈપણ કાર્ય કરવું નહીં. જે કાર્ય કરવાથી એકઠા કરી આપવામાં આવે છે. તે અનુસાર આ વર્ષે નવસારી ધર્મનું આરાધન ન થાય તેનાથી અળગા રહેવું જોઈએ. બીજું, જિલ્લામાં મરોલી સ્થિત કસ્તુરબા સેવાશ્રમને મદદરૂપ થવાની કોઈપણ સંજોગોમાં જીવમાત્રની હિંસા કરવી નહીં, જેવો મારો ટહેલ નાખવામાં આવી હતી. તે સંસ્થા માટે આશરે ૨૧ લાખ આત્મા છે એવો જ આત્મા બીજાનો છે એવો ભાવ રાખવો. રૂપિયા જેટલી રકમ એકઠી કરાઈ હતી. કપડવંજ સ્થિત મંદબુદ્ધિના બીજાના જીવને આદર આપવો. કોઈપણ પ્રાણી વધને યોગ્ય નથી. બાળકો માટેની શાળા માટે રમકડાં આપવાની ટહેલને પણ સારો અહિંસા જૈન ધર્મની આગવી ઓળખ છે. અભયથી ઉત્તમ કોઈ પ્રતિસાદ મળ્યો હતો. દાન નથી. ત્રીજું, જગતમાં આત્મા શાશ્વત છે અને જીવન ક્ષણસંઘ'ના પ્રમુખ રસિકભાઈ શાહ તથા ઉપપ્રમુખ ચંદ્રકાંત ડી. ભંગુર છે. આ જગત પંખીના માળા જેવું છે. રાગમાંથી ઉત્પન્ન શાહે મરોલી સ્થિત કસ્તુરબા સેવાશ્રમ સંસ્થાને ઉદાર હાથે સહાય થયેલા પ્રેમમાંથી બંધનો આવે છે. પુત્રપ્રાપ્તિની મહેચ્છા સ્નેહરાગ કરવાનો અનુરોધ કર્યો હતો. ખજાનચી ભૂપેન્દ્ર ઝવેરી અને છે. કામરાગમાં નાણાં વડે મેળવી શકાય એવા ભૌતિક-ક્ષણિક સહમંત્રી વર્ષાબહેન શાહે દાતાઓના નામની વિગતો જાહેર કરી સુખો ભોગવવાની લાલસાનો સમાવેશ થાય છે. દૃષ્ટિરાગમાં હતી. મંત્રી નીરુબહેન શાહે આભારવિધિ કરી હતી. અહમ્ અને પ્રતિષ્ઠાની એષણાનો સમાવેશ થાય છે. ઇચ્છાઓ જૈન ધર્મનું મેઘધનુષ વિશે. ક્યારેય પૂરી થતી નથી તે હંમેશા વધે છે. ચોથું જીવને વિવેક ડૉ. કુમારપાળ દેસાઈ હોતો નથી. ઇશ્વરનો ઉપદેશ માનવો કે ડૉક્ટરની સલાહ તેમજ જૈન ધર્મની પરંપરા શબ્દસ્થ અથવા ગ્રંથસ્થ નહીં પણ હૃદયસ્થ ગુરુની શીખામણ માનવી કે વકીલની સલાહ તેની સમજ પડતી છે. બીજી વિશેષતા પ્રાચીનતા છે. જૈન ધર્મ બૌદ્ધ ધર્મનો સમકાલીન નથી. અંતર્મુખ થઈને પ્રજ્ઞાથી પરમતત્ત્વને પામવાનો, ઓળખવાનો નહીં પણ તેનાથી પુરાણો છે. ત્રીજી વિશિષ્ઠતા વાણિજ્ય છે. પ્રયત્ન કરો. તેના વડે થોડા જન્મોના ફેરામાંથી બચી શકાશે. ટ્રસ્ટીશિપના સિદ્ધાંતની વાતો થોડા દાયકાથી સંભળાય છે પણ ગુરુ ગૌતમ સ્વામી વિશે દાન અને સ્નેહ જૈનોના લોહીમાં છે. દુષ્કાળ સમયે જગડુશા શેઠે ભારતીબહેન ભગુભાઈ શાહ માત્ર ભારત નહીં પણ એક કંદહાર સુધી ૧૧૪ દાનશાળા શરૂ દિવાળીમાં ચોપડા પૂજન ટાણે આપણે તેમાં ગૌતમ સ્વામીની કરી હતી. પોતા માટે ઓછું અને સમાજ માટે વધુ વાપરવાની લબ્ધિ હોજો એવું લખાણ લખીએ છીએ તે ગુરુ ગૌતમ સ્વામીમાં જૈનોની પરંપરા છે. ત્યાગ ચોથી ખાસિયત છે. પ્રભુ મહાવીરે વિદ્યા, વિનય, વિવેક, સરળતા, સમર્પણ, સમતા, ત્યાગ, તપ રાજપાટ અને પરિવારનો ત્યાગ કર્યો હતો અને વનમાં આશ્રય અને તિતિક્ષા એ નવ ગુણ હતા. ગૌતમ સ્વામીનો જન્મ ગૌતમ લીધો હતો. પાંચમી ખાસિયત બાહ્યશત્રુ કરતાં અંદરના શત્રુઓને કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ વાસુદેવ હતું. તેમનું જીતવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. છઠ્ઠી વિશિષ્ઠતા બાળપણનું નામ ઈન્દ્રવૃતિ હતું. તેમના ભાઈઓના નામ અગ્નિવૃતિ વૈરાગ્યની છે. રાજા કુમારપાળની વિજયયાત્રામાં ફર્યા પછી તેમના અને વાયુવતિ હતાં. સ્વામીનો અર્થ સ્વમાં એટલે કે પોતાનામાં ગુરુ હેમચંદ્રાચાર્યે રાજ્યમાં અન્નવસ્ત્ર વિના જીવતા લોકોની વાત અમી ભરવું. જે પોતાના માનવ જીવનના ઘડામાં અમી ભરે છે તે કરી હતી. રાજાના ગુરુ હોવા છતાં હેમચંદ્રાચાર્ય સાવ સામાન્ય સ્વામી બને છે. સૌમિલ બ્રાહ્મણ દ્વારા થતાં યજ્ઞ સમયે પ્રભુ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ મહાવીરના તપનું તેજસ્વીપણું જોયા પછી તેમણે ૫૦ વર્ષની પછી પરિવાર કે કામધંધા સંબંધી વિચારો ન કરવા. દ્રવ્યપૂજા અને વયે ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધી હતી. તેઓ કહેતા કે એક ભાવપૂજા એ પ્રતિમા પૂજનના બે પ્રકાર છે. દ્રવ્યપૂજામાં અંગ ક્ષણ પણ પ્રમાદ પાલવે એમ નથી. તે સમજીને તેઓ ચાર પ્રહર પૂજા અને અગર પૂજાનો સમાવેશ થાય છે. પ્રભુની પ્રતિમાને અધ્યયન અને બે પ્રહર ધ્યાન કરતા હતા. શેષ બે પ્રહાર તેઓ સ્નાન એ આપણા આત્માને સ્નાન કરાવવાનું પ્રતીક છે. પ્રભુના નિદ્રા અને નિત્યક્રમ માટે ખર્ચતા હતા. તેમને પ્રભુ મહાવીર પ્રત્યે અંગુઠાની, કરકાંડાની, ખભાની, ભાલ પ્રદેશની, હૃદયની અને અપાર પ્રીતિ હતી. પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યાના ખબર તેમને નાભિકમળની પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે. દેરાસર કે મંદિરના રસ્તામાં મળ્યા પછી તેમણે કરેલા વિલાપનું વર્ણન આંખોમાં નિર્માણ માટે ફાળો આપ્યા પછી કર્તુત્વ ભાવ રાખવો ન જોઈએ. આંસુ લાવી દે એવું છે. તે ખબર મળ્યા પછી ગુરુ ગૌતમ સ્વામીએ તેમાં પોતાનું નામ સહુથી ઉપર કે મોટા અક્ષરે લખાય એવી લોગસ્સ સૂત્રની રચના કરી હતી. ઇચ્છા ન રાખવી જોઈએ. ઉત્તમ શ્રાવક બનવા માટે ન્યાય-નીતિથી શ્રી ગુરુ ગ્રંથસાહેબ વિશે કમાવું જોઈએ. ડૉ. ભૂપેન્દ્રસિંગ ભાટિયા નિમિત્ત ઉપાદાન વિશે શીખોના ધર્મગ્રંથ શ્રીગુરુ ગ્રંથ સાહેબમાં ભક્તિની અને સત્યની પંડિત ફૂલચંદ શાસ્ત્રી ઉપાસનાનો સંદેશ છે. તેમાં સત્ની પ્રાપ્તિ કરો, સંતોષનો વિચાર આ જગતમાં બધા કાર્ય ઉપાદાનની યોગ્યતાથી થાય છે અને કરો અને પ્રભુના અમૃત સમાન નામનું સ્મરણ કરો એવો ઉપદેશ નિમિત્ત તો ત્યાં માત્ર હાજર હોય છે. આત્મજ્ઞાનને કારણે જ આપવામાં આવ્યો છે. શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે જગતના બધા જીવો અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને દુઃખમાંથી ઑક્ટોબર, ૧૭૦૮માં કરી હતી. ગુરુ નાનકે ભારત ભ્રમણ કરીને સુખ તરફ જાય છે. જગતમાં જે કંઈ પરિણમન થાય છે તેનો કર્તા ભક્તકવિઓની રચનાઓ એકઠી કરી હતી. તે બધી શીખોના હું છું એમ દરેક અજ્ઞાની માને છે. તે માન્યતાનું નામ કર્તુત્વ પાંચમા ગુરુ ગુરુ અર્જુનસિંહે શ્રી ગુરુ ગ્રંથ સાહેબમાં સમાવી છે. બુદ્ધિ છે. ગાડાની નીચે ચાલતો શ્વાન ગાડું પોતે ખેંચે છે એવી તેમાં કબીર અને સૂફી સંતોની રચનાઓ પણ છે. શીખ ધર્મમાં કથા જેવો ઘાટ છે. પુત્રો ભણે તો પિતા કહે છે કે મેં ભણાવ્યા તે સમયના બ્રાહ્મણવાદને નકારવામાં આવ્યો હતો. તેમાં ઊંચ કે અને ન ભણે તો કહેશે તેઓ ભણ્યા નહીં. નિમિત્ત પર આરોપ નીચ જાતિના એવા ભેદભાવ નથી. પ્રભુ સર્વત્ર, સર્વશક્તિમાન, મૂકવો તે મિથ્યાત્વ છે. ઉપાદાનની યોગ્યતા પાકે ત્યારે નિમિત્ત નિર્ભય, વેરભાવ વિહોણો, જન્મમૃત્યુથી પર, અને સમયથી પર સહજ રીતે પ્રાપ્ત થાય છે. લગ્નોત્સુકને પત્ની મળે એટલે સાળો છે. ઇશ્વર દયાળુ કે કૃપાળુ છે એવું વારંવાર બોલવાથી તેને કોઈ આપોઆપ મળી જાય છે. સાળાને શોધવા જવું પડતું નથી. ફેર પડતો નથી પણ આપણે દયાળુ કે ક્ષમાશીલ થવાની જરૂર છે જેઓમાં ઉપાદાનની યોગ્યતા હોય એ તેને નિમિત્ત મળે જ છે. એવી સમજણ કેળવવી જોઈએ. શીખ ધર્મમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબના શરીર પર નિયંત્રણ છે પણ વાળ ધોળા થતાં રોકી શકાતાં નથી. શબ્દને જ ગુરુ માનવામાં આવે છે. ગુરુ ગોવિંદસિંહના બે કિશોર હું કર્તા નહીં પણ જ્ઞાતા છું. આ જગતમાં કશું સારું કે ખરાબ વયના પુત્રોને નવાબે ચંડીગઢ પાસે સરહનમાં જીવતા દિવાલમાં નથી, કશું જૂનું કે નવું નથી અને કશું વહેલું કે મોડું નથી એ છ ચણી દઈને મારી નાંખ્યા હતા. એટલું જ નહીં પણ તેમની અંતિમ સૂત્રો યાદ રાખવા જેવા છે. તમે મારુતિ-૮૦૦ મોટર ખરીદો વિધિ માટે જગ્યા આપવાનો ઇન્કાર કર્યો હતો. તે સમયે ટોડરમલ તો તે તમારા માટે સારી છે. પણ જેની પાસે તેનાથી વધુ મોંઘી જૈન નામના જૈન ગૃહસ્થ સોનામહોર વડે તે જમીન ખરીદી હતી. મોટર હોય તેના માટે તે સારી નથી. દુકાનમાંથી બે હજારની તે જૈન ગૃહસ્થનું ઋણ આજે પણ શીખ કોમ પર છે. સાડી ખરીદવી સારી લાગે પણ દુકાનદાર કહેશે કે બે વર્ષ જૂની પ્રતિમાપૂજન વિશે. સાડી વેચાઈ ગઈ. જગતમાં સારી કે ખરાબ વસ્તુ માત્ર કલ્પનામાં પ્રા. તારાબહેન રમણભાઈ શાહ પ્રભુની પ્રતિમાનું પૂજન સરળ છે પણ તે તાત્વિક દષ્ટિએ સત્યની ઉપાસના વિશે મહત્ત્વ સમજીને કરવાનું હોય છે. પ્રભુની પ્રતિમાનું પૂજન કરવા શૈલજાબહેન ચેતનભાઈ શાહ ભય વિના, દ્વેષ વિના અને પ્રસન્ન ચિત્તે જવું જોઈએ. પૂજન માટેની વસ્તુની યથાર્થ આભિવ્યક્તિ એ સત્ય એવો અર્થ થાય. સત્યનો સામગ્રી નીતિની કમાણીમાંથી ખરીદેલી હોવી જોઈએ. પ્રતિમાપૂજન હૃાસ કે ઉલ્લંઘન માનવસમાજને જખી બનાવે છે. સત્ય એ જ મંદિર જેવી પવિત્ર જગ્યાએ થાય. પ્રતિમાપૂજનમાં દ્રવ્ય, ક્ષેત્ર ધર્મ, તપ, બ્રહ્મ અને પરમ યજ્ઞ છે. મન, વચન, અને કર્મ વચ્ચે (જગ્યા), કાળ અને ભાવની શુદ્ધિ મહત્ત્વની છે. મંદિરમાં પ્રવેશ્યા એકરૂપતા સત્ય છે. દેરાસરમાં નિયમિત જવા છતાં મનમાં ઇશ્વર Page #15 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રત્યે ભાવ નથી તો તે અસત્ય છે. લોકો દસ પ્રકારે ખોટું બોલે છે. કેટલાક પોતાનો મોભો દેખાડવા દંભથી, છેતરવા, વસ્તુ મેળવવા કે લાભથી, વેર કે ઇર્ષ્યાથી, ઉપરી અધિકારીના ભયથી મજાક કે હાસ્ય ઊભું કરવા, અને ખોટું દોષારોપણ કરવા ખોટું બોલે છે. હું તારા માટે આકાશમાંથી તારા તોડી લાવું એવું પ્રેમી પ્રેમિકાને કહે ત્યારે તે ખોટું બોલતો હોય છે. લગ્ન પૂર્વે કે બાદ ખોટું આચરણ કરવાથી છૂટાછેડા થઈ શકે. સત્ય સાપેક્ષ છે. દસ ડીગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન હોય ત્યારે આફ્રિકન વ્યક્તિ કહેશે કે ઘણી ઠંડી છે અને ઉત્તરધ્રુવમાં એ તો વ્યક્તિ કહેશે કે ઘણી ગરમી છે. વાસ્તવમાં બંને સાચા છે. આ અનેકાંતવાદનો સિદ્ધાંત જૈન ધર્મએ માનવજાતિને આપેલી મહત્ત્વની ભેટ છે. મંત્ર-તંત્ર-તંત્ર વિશે ડૉ. નરેશ વેદ પ્રબુદ્ધ જીવન ૮૪ લાખ યોનિમાં દુર્લભ મનુષ્યજન્મ માત્ર નવ વખત જ મળે છે. આગોમાં જીવનનું સ્વરૂપ, કાર્યક્ષેત્ર, કાર્ય અને પરિણામ અર્થાત્ આખા જીવનનું આખુંય વ્યાકરણ આપવામાં આવ્યું છે. શબ્દોના બનેલા મંત્રનું મનન કરવાથી સાધકોનું રક્ષણ થાય છે. આત્માને શોધતા પહેલા મનને કાબૂમાં રાખતા શીખવું પડે છે. ચિત્તને શાંત રાખવા યોગની મદદ લેવી જોઈએ. યોગનો અર્થ જોડાણ કે સંધાણ છે. રેતીનો ઢગલો કર્યા પછી વધુ ને વધુ રેની નાંખવાથી પડી જાય છે. પણ તેમાં સિમેન્ટ ભેળવવામાં આવે તો ઈમારત બને. જીવનની ઈમારત ઉભી કરવા યોગ ઉત્તમ વસ્તુ છે. યોગમાં મંત્ર, લય, હઠ અને રાજનો સમાવેશ થાય છે. મંત્રયોગ ચિત્તને સુરક્ષિત રાખવાની પ્રક્રિયા છે. તેના ઉપાધ્ય, ઉપાસક અને ઉપદેશના વચ્ચે સમન્વય સધાવો જોઈએ. મંત્ર સાધના વડે ચિતવૃત્તિ શમે છે અને વાસનાનો ક્ષય થાય છે. આત્મ સાક્ષાત્કારથી આત્મસિદ્ધિ તરફ જવાય છે. મંત્રસિદ્ધિના પ્રથમ તબક્કામાં શુદ્ધ વિદ્યા સાથે, મંત્રસ્વરના તબક્કામાં ઇશ્વર સાથે અને મંત્રમહેશ્વર દ્વારા સદાશિવ સાથે સાયુજ્ય થાય છે. મંત્ર એ શસ્ત્ર છે અને ચૈતન્ય પ્રાપ્ત કરી આપે છે. સદ્દગુરુ પાસેથી મળેલા મંત્રની ઉપાસના જલ્દી સિદ્ધિ થાય છે. યંત્ર મંત્રના સૂક્ષ્મ રહસ્યોને પ્રગટ કરે છે. જ્ઞાનનો વિસ્તાર જેના થકી થાય તેને તંત્ર કહે છે. અધ્યાત્મ અને વિજ્ઞાન વિશે મનુભાઈ દોશી અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચે સંબંધ છે. પર્યાિવરણ અને માનસશાસ્ત્ર બંનેમાં અધ્યાત્મ અને વિજ્ઞાન છે. અધ્યાત્મ કહે છે. કે મૃત શરીરમાં જડ અને ચેતન ભિન્ન હોય છે. મૃત વ્યક્તિના શરીરમાંથી ચક્ષુઓ કાઢીને બીજાના શરીરમાં બેસાડવામાં આવે તો તે દેખતો થાય છે. આ બાબત વૈજ્ઞાનિક દૃષ્ટિએ સત્ય છે. ૧૫ શ્રદ્ધાના હુંફાળા સ્પર્શથી વ્યક્તિ ઇચ્છીત વસ્તુ મેળવી શકે છે. આપણું અંતરમનની ચેતનાને જગાડીને તેની સાથે વાત કરવી જોઈએ. તમારા મનમાં બેસેલા સદ્દગુરુ માર્ગદર્શન આપશે, મારે જે વસ્તુ જોઈએ છે તે આપવા ઇશ્વર આતુર છે. વ્યસન, રોગ, ક્રોધ અને નિષ્ફળતાને તટસ્થતાથી જુઓ. કાલ્પનિક ભયથી ડરી જવાનું તજી દેવું જોઈએ. વ્યસન છોડવામાં અગાઉ વીસ વખત નિષ્ફળતા મળી હોય તો પણ ૨૧મી વખત સફળતા મળશે એવો વિચાર કરો. અહમ્ને ત્યાગીને આગળ વધવાથી સફળતા મળી શકશે. વર્તમાન પરિસ્થિતિ માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ. નબળી પરિસ્થિતિ ઘણીવાર નકારાત્મક વિચારોનું ધડતર કરે છે. સાર્ચો ધર્મ-કાર્ચો ધર્મ વિશે ડૉ. ગુણવંત શાહ આપણા મહંત, મુલ્લા અને પાદરીઓનો સંબંધ કાચા ધર્મ સાથે છે. આસારામના રૂપમાં નહીં પણ ઘણીવાર સફારી સુટમાં પણ સંત હોય છે. તેઓને ઓળખીને સન્માન નહીં કરીએ તો સમાજને નુકશાન થશે. આપણા તીર્થોમાં બાહ્યાચાર દેખાય છે. તે આચરનારાઓ સાચા ધર્મથી દૂર છે. આપણે સુદ્ધાં બાહ્યાચારમાં રમમાણ છીએ. સુરતના એક વેપારીએ મારા પુસ્તકો વાંચીને કરચોરી છોડી દીધી અને કામદારોને પૂરું વળતર આપ્યું. તેના કારણે મોટું આર્થિક નુકશાન થયું છે છતાં તેઓ પોતે નક્કી કરેલા સાચા માર્ગ પર ચાલવા મક્કમ છે. સફારી સુટમાંના સંતનું સન્માન કરતાં શીખવું પડશે. શું તેઓને 'માઈક્રી ગાંધી' કહું છું. તેઓનો આદર કરતાં શીખવું પડશે. સાચો ધર્મ આંબા જેવો છે. તેની કેરી ખવાય પણ પાંદડા અને ડાળી ન ખવાય. આપણે સત્ય, અહિંસા, કરુણા, અપરિગ્રહ અને અસ્તેય જેવા સિદ્ધાંતોની અવગણના કરીને બાહ્યાચાર તરફ વળ્યા છીએ. તેના કારણે આપણે મૂળને બદલે પાંદડાં અને ડાળને પાણી આપતાં હોઈએ એવો ઘાટ છે. આતંકવાદની નાબુદી માટે જગતમાં જૈન ધર્મનો ફેલાવો કરવો જોઈએ. કાચો ધર્મ લાઉડસ્પીકરમાં બોલે છે. સા ધર્મ એકાંત મંદિરમાં અને આનંદની ધજા ફરકતી હોય ત્યાં મળે છે. અભય બનો નહીં ત્યાં સુધી અહિંસા પાલન મુશ્કેલ છે. મૈથિલી ભાષાની ભક્તિકવિતા વિશે ડૉ. નલિની મડગાંવકર બિહારના અને નેપાળના કેટલાક જિલ્લામાં મૈથિલી ભાષા બોલાય છે. આ પ્રદેશમાં શિવ, શક્તિ અને વિષ્ણુની ઉપાસના થાય છે પણ શિવ ઉપાસકોનું પ્રમાણ વધુ છે. આ પ્રદેશમાં ભાગવતપુરાણ લોકપ્રિય ગ્રંથ છે. કૃષ્ણભક્તિમાં માનતા કવિઓએ શૃંગારરસથી પ્રચૂર પ્રણય ભક્તિના કાવ્યો રચ્યા છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ મૈથિલી ભાષામાં મહાકાવ્ય અને ખંડકાવ્ય પણ રચાયા છે. શ્રીરામ, અપમાન, અપશબ્દ, ગર્વ કે અભિમાનની ભાષા બોલતો નથી. શ્રીકૃષ્ણ અને જગન્નાથના લગ્નપ્રસંગોને આવરી લેતા ભક્તિકાવ્યો ક્ષમા અમૃત હૈ' વિશે. રચાયા છે. ત્યાં બિહુલા નામી ગીતકથાનો પ્રકાર પણ જાણીતો વિદૂષી સાધ્વી પૂ. સુરેખાશ્રીજી છે. કવિ વિદ્યાપતિ રચિત ભક્તિ કાવ્યો અને ગીતો હસ્તપ્રતરૂપે જૈન ધર્મમાં ક્ષમા આપવાનું સંવત્સરી પર્વ આખા જગતમાં આજે પણ સચવાયા છે. તેમની પ્રથમ રચના સંસ્કૃતભાષામાં બેનમૂન છે. જગતના બીજા કોઈ ધર્મમાં આ પ્રકારનું પર્વ નથી. હતી. બીજો ગ્રંથ પુરુષપરીક્ષા હતો. શિવભક્તિ કવિ વિદ્યાપતિને જૈન ધર્મમાં ક્ષમાનું વિશિષ્ઠ પર્વ છે એ જૈનો માટે સૌભાગ્ય છે. ત્યાં ભગવાન શંકર સેવકરૂપે રહેતા હોવાની વાયકા છે. તેમના આ દિવસે આપણે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો વિચાર અને રાજા શિવસિંહના પત્ની લખીમા અને વિદ્યાપતિના પુત્રવધૂ ચંદ્રકલા સમીક્ષા કરવી જોઈએ. તે ભૂલો ફરી થાય નહીં તેનો પણ વિચાર પણ કવિયત્રી હતા. કરવો જોઈએ. આ પર્વ દ્વારા આપણે હૃદયમાં પ્રેમ અને મૈત્રીનો મહાત્મા ગાંધી અને પંચ મહાવ્રત વિશે અખંડ દીપ પ્રગટાવવાનો છે. આપણામાં સૂતેલી ચેતનાને ડૉ. યોગેન્દ્ર પારેખ જગાડવાની છે. સંવત્સરીનું પર્વ એ ધાર્મિક જીવનની વર્ષગાંઠ છે. જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતો અહિંસા અસ્તેય, અપરિગ્રહ હૈ ક્ષમા માગવાનો ગુણ આપણી અંદર આવે તો બીજા સદ્ગુણો અને અનેકાંતવાદની મહાત્મા ગાંધીજી પર ઊંડી અસર હતી. તેઓ પણ તેની સાથોસાથ પોતાની મેળે આવશે. હૃદયમાં હંમેશા ક્ષમા સત્ય અંગે કહેતા કે મારું નિર્મળ અંતઃકરણ કહે તે કાલ્પનિક અને મૈત્રીનું ઝરણું વહેતું રાખવું જોઈએ. ક્ષમા આપવાનો અર્થ સત્યને દીવાદાંડી સમાન માનીને હું આગળ વધુ છું. સત્ય સાપેક્ષ છે. મનના અંદરની ગાંઠ ખોલી નાંખવી એવો થાય છે. ક્ષમા આપવી છે. આજે હું જે સત્ય માનું છું તે કાલે સત્ય ન હોઈ શકે. ગાંધીજી એ ધર્મની પરિક્રમા કરવા સમાન છે. કહેતા કે વેદોમાં અસ્પૃશ્યતાનું સમર્થન કરવામાં આવ્યું છે એવું મિચ્છામિ દુક્કડમ' વિશે પુરવાર થાય તો હું વેદોનો પણ ત્યાગ કરું. મહાભારતમાં યુધિષ્ઠિરે ભાગ્યેશ જ્યાં પણ અશ્વત્થામા નામનો હાથી મર્યો ત્યારે ‘નરોવા કે જોવા' આપણે ક્ષમા આપીએ ત્યારે અસ્તિત્વનો ઉત્સવ આવે છે અને કહ્યું હતું. પણ ગાંધીજીએ સત્ય અને અહિંસા અંગે તેમનું વલણ તેને ફૂલ ફૂટે છે. ક્ષમામાં આંતરદર્શન કરવું જોઈએ. ક્ષમા આપતી સ્પષ્ટ રાખ્યું હતું. અસહકાર આંદોલન સમયે ૨૨ પોલીસોને અને માંગતી વેળાએ હૃદયનું વલોણું થાય છે. તેમાંથી સદ્ગુણો બાળી મૂકવામાં આવ્યા ત્યારે તેમણે તે પાછું ખેંચી લીધું હતું. પ્રગટે છે. હિન્દુ ધર્મમાં પણ શરીરથી, મનથી અને કાયાથી થયેલા અમેરિકાના પાદરી રેવડું, મોટે ગાંધીજીને એકવાર પડયું હતું કે પાપોની માફી માગવાનો શ્લોક છે. જે મારે તે વીર છે અને ક્ષમા ભારતની પ્રજાની કઈ બે મહતત્વની વિશેષતા છે ? ગાંધીજીએ આપે તે મહાવીર છે. ક્ષમા એ ઈશ્વર આરાધનાનું ગૌરીશિખર છે. કહ્યું હતું કે ભારતની પ્રજાના અહિંસા પરના વિશ્વાસનો મને ધમે વ્યક્તિને ટ્રાન્સફોર્મેશન એટલે કે બદલાવ કે પુનઃજાગૃતિ આનંદ છે અને ભણેલા માણસોની હૃદયહીનતાથી દુઃખી છું. તરફ લઈ જાય છે. પૃથ્વીનો ૩૫ વાર વિનાશ કરી શકાય એટલા આવો ધર્મને ઓળખીએ વિશે. હાઈડ્રોજન બોમ્બ જગતમાં પડેલા છે. પણ જગતમાંના અને મુનિશ્રી જયપ્રભ વિજયજી મહારાજ ભારતમાંના સંતો અને આસ્તિકોના પુણ્યના બળથી જગતનો સવારે દીવાબત્તી કરી અને માળા જપી એટલે આજનો ધર્મ વિનાશ થતો નથી. વર્તમાન સમયમાં લોકોમાં સંયમ ઘટતો જાય પૂરો એવું ન હોવું જોઈએ. ધર્મ કરવાની નહીં પણ જીવનમાં વણી છે આ Aી છે અને પ્રેમમાં ઉંડાણ રહ્યું નથી. યુવાવર્ગને આપણે ધર્મ અને Sતનનો સંસ્કૃતિ ભણી વાળવાની જરૂર છે. દોર શરૂ થવો જોઈએ. જીવનમાં જ્ઞાન મેળવવા વ્યાખ્યાન સાંભળવું શ્રી જૈન મહાવીર ગીતા વિશે જોઈએ. તેનાથી વ્યવહાર-સ્વભાવ સુધરે છે. દુનિયા જીતનારા ડૉ. ધનવંત શાહ છેવટે મૃત્યુ સામે હારી જાય છે અને ખુદને જીતનારો અરિહંત છે. શ્રી જૈન મહાવીર ગીતાની રચના કરનારા યોગનિષ્ઠ આચાર્ય પોતાના પર નિયંત્રણ મેળવવા જેવી સાધના કોઈ નથી. અહમ્ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજનો જન્મ મહેસાણામાં કણબી છોડવાનું અને સ્વભાવ બદલવાનું શીખવે તે ધર્મ છે. પ્રભાવ ખેડૂતને ત્યાં થયો હતો. એઓશ્રીનું સંસારી નામ બહેચરદાસ પાડતા શીખવે તે પાખંડ છે. દુનિયાને સુધારવાની ચિંતા ન કરો હતું. તેમણે ૧૦૦ વર્ષ પૂર્વે કરેલી આગાહી મહુડી તીર્થમાં બોર્ડ પોતાની જાતને સુધારો. ધર્મમાં ઊંડે ન ઉતરો. ધર્મને તમારામાં પર લખવામાં આવી છે. તેમાં જણાવ્યા અનુસાર ભારતમાં પ્રભુ ઊંડે ઉતારો. ધર્મના ઠેકેદાર બનવાનો પ્રયત્ન ન કરો. ધર્મને મહાવીરના સિદ્ધાંતો અનુસાર રાજ ચાલશે. આજે ભારતમાં નાસ્તિકોથી નહીં પણ ઠેકેદારોથી ખતરો છે. ધાર્મિક વ્યક્તિ ક્યારેય અહિંસક રીતે લોકશાહી પદ્ધતિથી રાજ ચાલે છે. આ ભવિષ્યવાણી Page #17 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ કેવળજ્ઞાનનું પરિણામ છે. મહાવીર ગીતામાં વિવિધ પ્રશ્નોના પ્રભુ મહાવીરે આપેલા ઉત્તરો સમાવી લેવામાં આવ્યા છે. તેના શ્રદ્ધા, પ્રેમ, કર્મ, ધર્મ, નીતિ, સંસ્કાર, ગુરુભક્તિ, જ્ઞાન અને યોગ એમ ૧૬ અધ્યાયમાં ૩૦૦૦ ગાથાઓનો સમાવેશ થાય છે. માત્ર ૫૧મા વર્ષે કાળધર્મ પામ્યા તે પહેલાં સાધુ તરીકેના ૨૪ વર્ષના સમયગાળામાં તેમણે ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃતભાષામાં ૧૪૧ ગ્રંથો લખ્યા હતા. ૨૫,૦૦૦ પુસ્તકોનું વાંચન કર્યું હતું. તેઓ નિયમિતપણે ડાયરી લખતા હતા. કાળધર્મ પામ્યા તે પૂર્વે ગીતાની હસ્તપ્રત તેમણે શિષ્યોને આપીને ૨૫ વર્ષ બાદ પ્રકાશિત કરવાનું કહ્યું હતું. પણ તેનું પ્રકાશન માત્ર ૩૫ વર્ષ પૂર્વે જ કરી શકાયું હતું. હજી ગુજરાતીમાં તેનું ભાષાંતર થયું નથી. ક્ષમાધર્મ : ખ્રિસ્તી ધર્મ અને અન્ય ધર્મોમાં' વિશે ડૉ. ઈશાનંદ વેમ્પની પરમ પિતા ઈશુ દયાળુ અને ક્ષમાશીલ છે. તેથી તેના સંતાનોએ પણ દયાળુ અને ક્ષમાશીલ હોવું જોઈએ. ખ્રિસ્તી ધર્મમાં ક્ષમાનું ખાસ મહત્ત્વ છે. આપણે ક્ષમા શા માટે આપવી જોઈએ તેના કારણો આપવામાં આવ્યા છે. પ્રથમ, ઈશુ ક્ષમા આપે છે. પ્રબુદ્ધ જીવન બીજું, તેમની ક્ષમા મેળવવાની પાત્રતા મેળવવા આપણે તેમના સંતાનોએ ક્ષમા આપવી જોઈએ. ત્રીજું, ક્ષમા વિના કુટુમ્બ જીવનમાં શાંતિ રહી શકે નહીં. ક્ષમાભાવ ન હોય એ પરિવારોમાં પ્રેમ અને ઐક્ય નહીં હોય. તેના કારણો જગતમાં ભાઈચારો ઉભો કરવામાં અવરોધ સર્જાઈ શકે છે. ઈશુએ ક્ષમાનો ઉપદેશ આપ્યો નહોતો. તેને આચરણમાં મૂક્યો હતો. હિન્દુ ધર્મમાં ક્ષમાને વિશિષ્ટ મહત્ત્વ અપાયું છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧૬મા અધ્યાયમાં ક્ષમા એ વીરોનું આભૂષણ છે એમ કહેવાયું છે. જેનો ધર્મમાં તો ક્ષમા આપવા અને માગવા માટે ખાસ પર્વ છે. તે જૈન ધર્મની આગવી ખાસિયત છે. આ સર્વ પ્રવચનોની સી. ડી. (એક પ્રવચન ૪૫ મિનિટનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાંથી આપ પ્રાપ્ત કરી શકશો. કસ્તુરબા સેવા શ્રમ મરોલી આ વરસની પર્યુષા વ્યાખ્યાનમાળા દરમિયાન આર્થિક સહયોગ માટે ઉપરની સંસ્થા માટે દાનની વિનંતિ કરતા સંઘને દાતાઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી લગભગ ૨૧ લાખથી ઉપ૨ ૨કમ એકત્રિત થઈ છે. અને હજુ દાનનો પ્રવાહ ચાલુ રહ્યો છે. ‘પ્રબુદ્ધ જીવન’ના ઑક્ટોબરના અંકમાં દાન-દાતાની વિગતો પ્રગટ કરીશું. ધન્યવાદ ૩ મેનેજર ૧૭ વિધવિધ ધર્મ અને અહિંસા (ધૃષ્ટ બીજાનું ચાલુ) લોકો રાક્ષસ સમાન છે. ગુરુદ્વારાઓમાં લંગરમાં અનિવાર્ય-પો શાકાહાર બને છે. ઇસ્લામ ધર્મ ખુદાનો અર્થ હીમ. એટલે સમસ્ત વિશ્વ પર દયા રહમ કરનારો દીપક! સૌ સૂફી સંતોએ નેક જીવન, દયા, સાદા શાકાહારી ભોજન ઉપર જોર આપ્યું છે. ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબર સાહેબ પોતાના અનુયાયીઓને કહેતાઃ ‘પશુ મનુષ્યના નાનાં ભાંડુ છે.’ ‘અલ્લાહ પાસે પશુબલિનું ન માંસ પહોંચે છે કે ન લોહી. પહોંચે છે આપની શુદ્ધતા, પવિત્રતા.' જો તમારે બલિ આપવી છે તો તમારા અહંભાવ અને અભિમાનની બલિ આપી. અગર તું સદા માટે સ્વર્ગમાં નિવાસ ઈચ્છતો હોય તો ખુદાની સૃષ્ટિ સાથે દયા અને હમદર્દીથી વરત. જો કોઈ ઈન્સાન કોઈ બેગુનાહ પંખીડાને મારે છે તો એમનો એણે ખુદાને જવાબ દેવો પડશે. અને જો કોઈ પક્ષીને દવા આપી બચાવશે તો કયામતને દિવસે ખુદા તેના પર રહેમ કરશે. બૌદ્ધ ધર્મ સૌ પ્રાણી મરવાથી ડરે છે. સૌ મૃત્યુથી ભયભીત છે. એમને પોતા સમાન સમજો. એટલે ન એમને કષ્ટ આપો અને એમના ન પ્રાણ લો. બૌદ્ધ ધર્મના પંચશીલ અથવા સદાચારના પાંચ નિયમોમાં પ્રથમ અને મુખ્ય નિયમ કોઈ પ્રાણીને દુઃખ ન દેવું. અહિંસા છે પાંચો નિયમ. શરાબ આદિ નશીલા પદાર્થો ત્યાગવાના આદેશ છે. લંકાવતાર સૂત્રના આઠમા કાંડ અનુસાર : આવાગમનના લાંબા કર્મને કારણે પ્રત્યેક જીવ કોઈ ને કોઈ જન્મમાં, કોઈ ને કોઈ રૂપમાં આપણા સંબંધી રહ્યા હશે એમ મનાયું છે. એમાં દરેક પ્રાણી સાથે પોતાનાં શિશુ સમાન પ્રેમ કરવાનો નિર્દેશ છે. ભોજન એ જ યોગ્ય ગણ્યું છે જેમાં માંસ કે લોહી અંશ માત્ર ન હોય! પારસી ધર્મ જે દુષ્ટ મનુષ્ય પશુઓ, ધેટાં અને અન્ય ચોપગાંની અન્યાયપૂર્ણ રીતે હત્યા કરે છે એમનાં અંગોપાંગ તોડીને કિન ભિન્ન કરાશે. -જૈન અવેસ્તા યહૂદી ધર્મ પૃથ્વીના દરેક પશુ અને ઊડનારાં પક્ષી તથા હરેક પ્રાણી જે ધરતી પર છે જેઓમાં જીવ છે. એ સૌને માટે મેં માંસને બદલે લીલાં પાંદડાં સર્જ્યો છે. જ્યારે તમે પ્રાર્થના કરો છો તો હું સાંભળતો નથી-જો તમારા હાથ ખૂનથી રંગાયા હશે. – સં. કિરણભાઈ જે. કામદાર Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રબુદ્ધ જીવન 'રામ્યક્ત્વ' એટલે 'સાચા સુખની પ્રતીતિ' n ડૉ. છાયાબેન શાહ સૌ પ્રથમ સુખ એટલે શું ? એ વિષે વિચારણા કરીએ તો વિવિધ મંતવ્યો આવે. એક મત પ્રશાર્ણ સુખી એને કહેવાય કે જેને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે. કારોસ સ્લીમ, વોરન બફેટ, બીલ ગેટ્સ કે લક્ષ્મી મિત્તલ જેવા ધનાઢ્યો અત્યંત સુખી છે. બીજા મત પ્રમાણે જેમને કળા સાહિત્ય કે સંગીત ક્ષેત્ર વિશ્વસ્તરે યશ-પ્રતિષ્ઠા-આદર પ્રાપ્ત કર્યા છે તે ખરેખર સુખી છે. એક મત એવો પણ છે કે જેને ધન-પ્રતિષ્ઠા સાથે કોઈ લેવા-દેવા નથી. એને તો બસ આખા વિશ્વમાં એક વ્યક્તિ એને ચાહે છે. એટલી સંવેદના જ પરમસુખ આપતું લાગે છે. પ્રેમની પરાકાષ્ઠા એ પ્રેમીજન માટે સુખ છે. નકારાત્મક રીતે વિચારીએ તો જગતના સંઘર્ષથી કંટાળી જઈ પોતાની જાતને વ્યસનમાં ડૂબોડી દઈ કેટલીક વ્યક્તિઓ અને સુખ માને છે. ઉપરોક્ત સુખોને સુખ માનીએ અથવા તો એને ભોગવનારને સુખી માનીએ તે પહેલા ઉપસ્થિત થતા કેટલાંક સમીકરણોના જવાબ આપવા પડે. પહેલો પ્રશ્ન એ થાય કે ઉપરોક્ત સુખો અને ભોગવનારને સંપૂર્ણ તૃપ્તિ આપે છે ખરા? એ સુખોની પરાકાષ્ઠા ‘બસ હવે પૂરતું છે' એવી અનુભૂતિ કરાવે છે ખરા? દુનિયાનો અનુભવ એમ કહે છે કે આ સુખો તૃષ્ણા વધારે છે. એન્ડ્રુ કારનેગી, એક સફળ બીઝનેસમેન મૃત્યુના બિછાના પર કહે છે કે હું દશ અબજ ડોલર જ કમાયો. મારે તો ૧૦૦ અબજ ડોલર કમાવવા હતા. આ કહેવાતા સુખી માનસિક અસમાધિથી પીડાવે છે. કાર્યોથી રીબાવે છે. ભોજન છે પણ ભૂખ નથી. પથારી છે પણ નીંદર નથી. તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ જવાબ મળે છે કે કરોડપતિ રોડપતિ પણ થઈ શકે છે. પ્રતિષ્ઠા-આદર ગુમાવવા પણ પડે છે. પ્રેમગીતો કરતા વિહગીતો વધારે છે. કવિશ્રી કાલિદાસે એમની દરેક અમર કૃતિમાં પ્રેમને પીડા ને દુઃખ આપનાર બતાવ્યો છે. એમાં જ તેનું મહત્ત્વ સ્થાપિત કર્યું છે. ત્રીજો પ્રશ્ન એ ઉભો થાય કે આ કહેવાતું સુખ દરેક સંજોગમાં સુખ રૂપે રહે છે કે સંજોગ પ્રમાણે એની વ્યાખ્યા બદલાતી રહે છે? દૂધપાકના પહેલા ચાર વાડકા સુખ આપતા હતા એ જ દૂધપાકનો પાંચમો વાડકો ત્રાસ રૂપ લાગે છે. વધુ પડતા વિષર્ષોથી ઉબાઈ જવાય છે. ચોથો અને અંતિમ પ્રશ્ન ઉભો થાય છે કે જો ઉપરોક્ત સુખો જ સાચા સુખ હોય તો એવા તો અનંત સુખો જેમની પાસે હતા એવા તીર્થંકર પ્રભુએ તેનો ત્યાગ કેમ કર્યો? જેમના જન્મતાની સાથે જ સિદ્ધાર્થ રાજાને ત્યાં દરેક પ્રકારની વૃદ્ધિ થવા માંડી. તેથી તો પ્રભુનું નામ વર્ધમાન પાડ્યું. છતાંય પ્રભુ મહાવીર તેને છોડીને ક્રમ ચાલ્યા ગયા? પ્રવચન સાચુંઢારમાં કહ્યું છે : ગાડી-થોડોધન-વૈભવને છોડીને શ્રમશ બનનાર તીર્થંકર પ્રભુના જે દર્શન કરે છે તે પણ ધન્ય છે. આ પ્રશ્નો એમ સાબિત કરે છે કે આ કહેવાતા સુખો એ સાચા સુખ નથી. પરંતુ આશ્ચર્ય એ છે કે અનંતાકાળના ભવભ્રમણ પછી પણ જીવને આ પૌદ્ગલિક સુખો એ સુખ નથી એવો વિચાર સુદ્ધા નથી આવતો. મોહનીયકર્મ અને જ્ઞાનાવરણય કર્મને કારણે જીવ ઈન્દ્રિયોના વિષયમાં જ સુખ માને છે. અનુકૂળતા જ ગમે છે. પૌદ્ગલિક સુખો પ્રાપ્ત કરવામાં જ જીવનની ક્ષણો ખરચી નાંખે છે. શાસ્ત્રો આ સૃષ્ટિને ધ દૃષ્ટિ કર્યો છે. અવળી સમઝણની ગાંઠ' ગ્રંથી કર્યુ છે. જીવ આ ગ્રંથી પકડીને એક ગતિમાંથી બીજી ગતિમાં ભવભ્રમણ કર્યા જ કરે છે. નયસારના ભવમાં પ્રભુ મહાવીરના જીવને સત્સંગનો યોગ પ્રાપ્ત થશે. જમવા બેસે છે ને વિચાર આવ્યો કે કોઈ અતિથિને પહેલા જમાડું. ઝાડ પર ચડીને જુવે છે તો કેટલાક મુનિ ભગવંતો માર્ગ શોધી રહ્યા છે. પોતે જઈને મુનિ ભગવંતોને બોલાવી લાવે છે. આહાર આપે છે ને પછી આગળ માર્ગ બતાવવા જાય છે. છૂટા પડતા મુનિ મહારાજ કહે છે, 'સંસારમાં ભૂલા પડેલા એવા બીજો પ્રશ્ન એ ઉભો થાય કે શું આ સુખો ચિરંજીવી છે ? એક અમને તેં માર્ગ બતાવ્યો. હવે સંસારમાં ભૂલા પડેલા એવા તને વાર મળે પછી હંમેશ ટકી રહે છે? અમે માર્ગ બતાવીએ.' મુનિ ભગવંત નયસારને પૌદ્ગલિક સુખોની, સંસારની ક્ષણભંગુરતા સમજાવી. અનાદિકાળની ગ્રંથીમાં તીરાડ પડી. સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ને પછી આગલા ભવોમાં એવો પુરુષાર્થ કર્યો કે તીર્થંકરત્ત્વનું સુખ પ્રાપ્ત કર્યું. યોગષ્ટિ સમુચ્ચયમાં આ. હરિભદ્રસૂરિજી લખે છે કે જીવ ષષ્ટિમાંથી સંજોંગ પ્રાપ્ત થતાં જ્યારે મિત્રા નામની પહેલી યોગદૃષ્ટિમાં પ્રવેશે છે ત્યારે તણખા જેટલો સત્યનો પ્રકાશ થાય છે. આ પ્રકાશ નહિવત્ હોવા છતાં સંપૂર્ણ જ્ઞાનનું કારણ બને છે. જીવ મિત્રા-તારા-બાલા-દિપા-અનુક્રમે સ્થિર દૃષ્ટિ સુધી પહોંચે છે ત્યારે તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. આ સમ્યકત્વ એટલે સત્યની પ્રતીતિ-હય-ઉપાદેયના વિષેની પ્રાપ્તિ-વસ્તુને તેના યથાર્થ સ્વરૂપમાં જોવાની દૃષ્ટિ. જીવ જ્યારે આ સમ્યક્ત્વને પામે છે ત્યાર પછી જ સાચું સુખ શેમાં છે તેનું તેને જ્ઞાન થાય છે. સાચા સુખની અનુભૂતિ થાય છે. પરંતુ કેટલાંક હળુકર્મી જીવોને એવો સંજોગ પ્રાપ્ત થાય છે, એવું નિમિત્ત પ્રાપ્ત થાય છે કે અંતે આ પૌદ્ધિક સુખોથી ઉપર એક નવી દિશાના સુખની વિચારણા કરવાની સ્ફૂરણા થાય છે. અનાદિકાળની ગ્રંથીમાં તીરાડ પડે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ આ સાચા સુખની પ્રીતિ કેવી રીતે થાય છે તે બતાવતા શાસ્ત્રો સમજાવે છે કે પ્રબુદ્ધ જીવન સમ્યક્ત્વ પામ્યા પછી મુક્તિના આનંદનું સાચું સુખ પ્રાપ્ત થાય છે. હવે જીવને પૌદ્ગલિક સુખોની ક્ષણભંગુરતા સમજાઈ ગઈ છે તેથી તેના પ્રત્યે ઉદાસીનતા પ્રગટ થાય છે. તે સુખો પામવા માટેનો પુરુષાર્થ નબળો પડે છે ને તેથી તેમાંથી ઉભી થતી તૃષ્ણામાંથી, માનસિક અસમાધિમાંથી અને કાર્યાની પીડામાંથી મુક્તિ મળી જાય છે ને આ મુક્તિનો આનંદ પરમ તૃપ્તિ આપે છે. સાચા સુખની અનુભૂતિ કરાવે છે. એક શિષ્ય ગુરુ પાસેથી ભણીને ઘરે જતો હતો ત્યારે તેકો ગુરુને પૂછ્યું કે સાચું સુખ‘સંવેગ' છે. ત્રીજું લિંગ ‘નિવેદ' છે. ‘નિર્વેદ' એટલે કે મોક્ષ પ્રત્યેની એટલે શું? ગુરુએ જવાબ આપ્યોઃ તું ઘરે જતાં રસ્તામાં ગામ આવે છે ત્યાં રાત્રિરોકાણ કરજે. શિષ્ય સંધ્યાકાળે તે ગામમાં પહોંચ્યો ત્યારે રાજાનો પડત વાગતો હતો કે રાત્રિના સમયે દર ત્રણ કલાકે ઢોલ વાગશે ત્યારે રાજા પાસે જેને જે જોઈએ તે માંગશે તો રાજા તેને આપશે. પેલા શિષ્યને થયું કે જેવો પહેલો ઢોલ વાગે એટલે મારું જીવનભર ચાલે એટલા અનાજ જેટલી મુદ્રા માગી લઉં. પહેલો ઢોલ વાગ્યો ત્યારે શિષ્યનું મન પલટાયું. એણે વિચાર્યું કે છેલ્લો ઢોલ વાગે એટલે રાજા પાસે જઈને રાજાનું આખું રાજ્ય જ માગી લઉં. છેલ્લો ઢોલ વાગ્યો ને શિષ્ય રાજા પાસે જઈને આખું રાજ્ય માગી લે છે. રાજા નાચવા માંડે છે. હું જેની રાહ જોતો હતો તે આવી ગયો છે. લે આ રાજ લઈ લે ને મને મુક્ત કરી શિષ્યની આંખો ખુલી ગઈ. રાજા જેનાથી મુક્તિ મેળવી સુખી થવા માંગે છે તેનાથી હું બંધાવવા તૈયાર થયો છું? ને તુરત જ ગુરુ પાસે પાછો વળી ગયો. તેને સમજાઈ ગયું સાચું સુખ મુક્તિમાં તીવ્ર આકાંક્ષા. પોતે જે સુખોનો સ્વાદ માણી રહ્યો છે એ સુખોની પરાકાષ્ઠા પામવાની તીવ્ર ઝંખના આ જીવમાં પેદા થાય છે. ત્રીજું લિંગ છે નિર્વેદ એટલે કે સંસાર પ્રત્યેની ઉદાસીનતા. સંસારનું દાવાનળ જેવું સ્વરૂપ નજરે દેખાય છે તેથી તેમાં કોઈ રસ તો નથી. આસક્તિ ઉત્તરોત્તર ઘટતી જાય છે. ચોથું લિંગ છે અનુકંપા. માત્ર સ્વજનોની અનુકંપા નહીં પરંતુ કોઈપણ દુઃખીને જોઈ તેની અંદર દયા પ્રગટે છે. પોતાનાથી શક્ય હોય તે બધું તે કરી છૂટે છે. ઘાતકી જીવો પ્રત્યે પણ તે 'સત્ત્વે જીવા કમ્મવેશ' એમ માની ભાવદયા અનુભવે છે. પાંચમું ને છેલ્લું લિંગ છે “આસ્તિક”; તત્ત્વને એના મૂળ સ્વરૂપે જ સમજવાનો આગ્રહ ને તેથી જે વીતરાગ છે, સર્વજ્ઞ છે તેને જ દેવ માને. એમના ઉપદેશ પ્રમાો જીવન વિતાવે. તેને જ ગુરુ માને અને વીતરાગે ચીંધેલા માર્ગને જ ધર્મ માને, સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યેની શુદ્ધ શ્રદ્ધા એટલે આસ્તિક્ય. છે. સમ્યક્ પ્રાપ્તિમાં આ પાંચ લિંગો સમ્યક્ત્વને વધુ ને વધુ શુદ્ધ કરે છે અને સાચા સુખોની પ્રતીતિને સમૃદ્ધ કરે છે. આવા સુખોની પ્રતીતિ થાય પછી એ આત્મા એ સુખોની પરાકાષ્ઠા પામવા પ્રયત્નશીલ બને છે. એ સુખની પરાકાષ્ઠા એટલે સિદ્ધ અવસ્થા. સિદ્ધ પરમાત્માના સુખો અનંત અવ્યાબાધ છે. એ સુખોનું પૂર્ણ વર્ણન ખુદ કેવળી ભગવંતો પણ નથી કરી શકતા. શાસ્ત્રો લખે છે કે ચારે ગતિના લોકોના ત્રણેય કાળના સુખોને કે એકત્ર કરવામાં આવે અને એને અનંતગણા કરવામાં આવે તો પણ એ સુખો સિદ્ધ ભગવાનના સુખોની સામે અંશ માત્ર હોય છે. સમ્યક્ત્વ પામ્યા પછી સ્વાધિનતાનું સાચું સુખ પ્રાપ્ત થાય છે. પૌદ્ગલિક સુખો મેળવવા બીજા પર આધાર રાખવો પડે છે. પરવશ થવું પડે છે. જ્યારે સમ્યક્ત્વ પામેલો જીવ સ્વબળે ઉત્પન્ન કરેલા સુખમાં રાચે છે. તદ્દન સ્વાધિનપણે સુખનો અનુભવ કરે છે. તે પૌલિક સુખોની અવગણના કરી સ્વબળે ઉત્પન્ન કરેલા ત્યાગના સુખનો અનુભવ કરે છે. તપના સુખનો આવાદ માણે છે. આનંદધન મહારાજાને તેમના કાંતિકારી વિચારોને લીધે ૧૯ અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. પરંતુ એ સુર્ખાનું સ્વરૂપ જીવે સમજી લીધું છે તેથી એ સુખો મળે તો પણ પોતે નિર્લેપ બની જાય છે. ભોગવવા પડે તો પણ અનાસક્ત બનીને ભોગવે છે. સમ્યક્ત્વ પામ્યા પછી પ્રાપ્ત થતાં આ સુખો પરમ સંતોષ-તૃપ્તિ આપે છે. આ સુખો ચિરંજીવ છે અને નિત્ય પરમાનંદની વૃદ્ધિ કરનારા છે. સમ્યક્ત્વીમાં પાંચ લિંગો પ્રગટ થાય છે જે તેને સત્યની વધુ ને વધુ નજીક લઈ જાય છે. પહેલું લિંગ છે પ્રથમ. ‘પ્ર' એટલે ઉત્કૃષ્ટ રીતેનું અને ‘શમ' શમન, કાર્યોમાંથી મુક્તિ મળતા દિનપ્રતિદિન તેનામાં ઉપશાંતપણાની વૃદ્ધિ થાય છે. બીજું લિંગ કોઈ વહોરાવતું નથી ત્યારે જરાપણ વિચલીત થયા વગર આ મહાપુરુષ સ્વબળે ઉત્પન્ન કરેલ સમતાના સુખનો આનંદ માણે છે ને પદ બનાવે છે. 'આશા ઓરન કી ક્યા કી-જ્ઞાન સુધારસ છે પીજે.' સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી નિર્લેપતાનું સુખ પ્રાપ્ત થાય છે. એક વિચિત્ર વાત એવી બને છે કે જેમ જેમ જીવ ઉંચા ગુાઠાકો ચડતો જાય છે તેમ તેમ અશુભ કર્મની પ્રકૃતિઓ બંધાવવાની બંધ થાય છે. શુભ પ્રકૃતિઓ જ બંધાય છે. આવી સમ્યકત્વ ગુણઠાણે પહોંચતા એવું પણ ક્યારેક બને છે કે પોલિક સુખો સામે ચાલીને ઢગલાબંધની સંખ્યામાં પ્રવેશ કરે છે. જીવને અનેક આવું સમ્યક્ત્વ પામી સાચા સુખોની પ્રતીતિ પ્રાપ્ત કરવા માટેના પુરુષાર્થ માટે મનુષ્યજન્મ શ્રેષ્ઠ તક છે. સાંચન અને સદ્ગુરુનો યોગ મેળવી આવો પુરુષાર્થ કરી શકાય છે. સૌને શુદ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, સાચા સુખોની પ્રતીતિ થાય એવી ભાવના વાતાવરણમાં મૂકીને વીરમું છું. * પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલું વક્તવ્ય, તા. ૧૩-૮-૦૭ ૯૪, લાવણ્ય સોસાયટી, નવા વિકાસ ગૃહ રોડ, વાસણા, અમદાવાદ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રબુદ્ધ જીવન શ્રી ર. વ. દેસાઈ Qડૉ. રણજિત પટેલ (અનામી) ‘યુગમૂર્તિ વાર્તાકાર’ શ્રી રમાલાલ વસંતલાલ દેસાઈને મળવાનું સદ્ભાગ્ય મને એકાદ દાયકામાં પાંચેક વાર થયેલું. ગુજરાતખ્યાત વિદ્યાસંસ્થા-‘સર્વ વિદ્યાલય’-કડીના એકવારના મારા અધ્યાપક શ્રી ડાહ્યાભાઈ હરગોવિંદદાસ જાની પૂનાના બી.એ. હતા સને ૧૯૨૦. કડી છોડ્યા બાદ તેઓ વડોદરાની કૃષિ સંસ્થા ‘મોડેલ ફાર્મ’ના સુપ્રિન્ટેન્ડેન્ટ થયેલા. શ્રી દેસાઈ સાહેબ ત્યારે વડોદરા રાજ્યની નોકરીમાં ઊંચા હોદ્દા પર–નાયબ સુબા હતા. શ્રી જાની સાહેબે ‘ઋણ-મુક્તિ' નામે એક પુસ્તક લખેલું, જેની ‘પ્રસ્તાવના’ દેસાઈ સાહેબે લખેલી. તે જ અરસામાં, મુંબઈની ‘ફાર્બસ સભા’ની એક ઈનામી નિબંધ હરીફાઇમાં પ્રથમ આવેલ મારું પુસ્તક 'ગુજરાતીની શરીર સંપત્તિ જેની પ્રસ્તાવના જાની સાહેબે લખેલી ને અમદાવાદની પ્રકાશન સંસ્થા-ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે’ પ્રગટ કરેલું. ‘ૠણ-મુક્તિ’ અને ‘ગુજરાતણોની શરીર સંપત્તિ' દેસાઈ સાકીબને ભેટ આપવા હું મારા ગુરુ શ્રી જાની સાહેબ સાથે ગયેલો તે મારી પ્રથમ મુલાકાત. મોટા રાજ્યના મોટા ઑફિસર તરીકેનો કોઈ પણ પ્રકારનો રૂ-આબ કે દોરદમામ ન મળે. માખણ જેવો મુલાયમ સ્વભાવ. સ્નેહસભર આંખો. નાગરીકે નજાકત. ઓફિસર તરીકે તો લોકપ્રિય ખરા જ પણ વિશેષ તો નવલકથાકાર તરીકે જાણીતા. આવા મોટા ગજાના સાહિત્યકારને મળવાનો મારો પ્રથમ અનુભવ. તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ તરીકે જવું જોઈએ.' મેં કહ્યું: “સાહેબ ! આપણે ત્યાં કૉલેજો કેટલી? સુરતની એમ.ટી.બી., વડોદરાની વડોદરા કૉલેજ, અમદાવાદની ગુજરાત, એલ.ડી., જૂનાગઢની બાઉદ્દીન, રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, ને ભાવનગરની શામળદાસ કૉલેજ.' મારા જવાબથી એ મંદ હસ્યા ને કહેઃ “જુઓ પટેલ! તમો અધીરા ન થાવ. રાહ જુઓ, કૉલેજ માટે પ્રયત્ન કરો. હવે ગુજરાતમાં પણ વધુ કૉલેજો થશે.’ તત્કાળ તો મેં માંડી વાળ્યું ને બધું જ ધ્યાન બી. ટી. માટે કેન્દ્રિત કર્યું. શ્રી જાની તે વખતે લીંબડા પોળમાં હતા. જાણવા મળ્યું કે તેઓ પણ ટોબેકો ઈન્સ્પેક્ટર થવાને બદલે મુંબઈ ગયા ને સમય જતાં પબ્લિક પ્રોસિક્યુટર થયા. આ વાતને માંડ ચારેક માસ થયા હશે ત્યાં તો એજ્યુકેશનસાયકોલો-ફ્રેકલ્ટીના ઑફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી ચંપકલાલ ત્રિવેદીએ મને શુભ સમાચાર આપ્યા કે રણજિતભાઈ! સને ૧૯૪૬ના જૂનથી પેટલાદમાં, દાતાર શેઠ શ્રી રમણલાલ પરીખની ઉદાર સખાવતથી આર્ટ્સ સાયન્સ કૉલેજો થનાર છે તેમાં તમાં ખસૂસ અરજી કરો. એક મિત્રને નાતે તેમણે અંગત વાત જણાવી ઈન્ટરવ્યૂ લેનારાઓમાં આપણા પ્રિન્સિપાલ સાહેબ-ડીન પ્રો. ટી. કે. એન. મેનન સાોબ પણ હશે. મેં અરજ કરી. તેરેક ઉમેદવારો હતા. સને ૧૯૪૬ના ડિસેમ્બરમાં ઈન્ટરવ્યૂ થયાં તો મારા સુખદ આશ્ચર્ય વચ્ચે મેં અર્ધો ડઝન ઈન્ટરવ્યૂ લેનાર મહાનુભાવોમાં, ‘સૌમ્ય-સંસ્કાર-મૂર્તિ' શ્રી દેસાઈ સાહેબને પણ જોયાં. હું એ પછી સને ૧૯૪૪માં, એમ.એ. પછી બી. ટી. કરવા હું વડોદરાની ‘એજ્યુકેશન એન્ડ સાયકોલોજી' ફેકલ્ટીમાં દાખલ થયો.આશાવાદી બન્યો. ઈન્ટરવ્યુ લેનારમાં શ્રી મણિભાઈ વી. દેસાઈ, ૧૯૪૫ના આંગરમાં 'સમાજ વિજય'માં જાહેર ખબર વાંચી જ્યોનિ લિમિટેડવાળા શ્રી ભાઈલાલભાઈ અમીન, પેટલાદના એક જેમાં વડોદરા રાજ્યને આઠ ટોબેકો ઈન્સ્પેક્ટરોની આવશ્યકતા દાતાર શ્રી ભીમનાથ દીક્ષિત, પ્રિ. ટી. કે. એન. મેનન, અગાઉથી હતી. ખેતીમાં મારા પિતાજી તમાકુનું પણ ઠીકઠીક વાવેતર કત્તા નિમાયેલા પ્રિ. કે. એલ. દેસાઈ (સુરતની એમ.ટી.બી.ના અંશે જી અને દર વરસે પાક-ઉત્પાદનની આંકણીમાં રાજ્યના અધિકારી-ભાષા ઓની હેરાનગતિનો કડવો અનુભવ થતો. એમની એવી ઇચ્છા ખરી કે હું શિક્ષક થવાને બદલે રાજ્યની કોઈ રેવન્યુખાતાની નોકરીમાં જોડાઉં. મેં અરજી કરી. આઠ ઈન્સ્પેક્ટરોની જગ્યા માટે ૧૨૦ અરજીઓ આવેલી. ઈન્ટરવ્યૂમાં આઠની પસંદગીમાં છ દક્ષિણી ભાઈઓ હતા ને બે ગુજરાતી. બે ગુજરાતીમાં હું એક. બીજા ભાઈ, મુંબઈની ફાર્બસ સભાના મંત્રી શ્રી અંબાલાલ બુલાખીદાસ જાનીના સગા ભત્રીજા શ્રી અતુલ કે અજય જાની (!) હતા. તેઓ એમ.એ., એલએલ.બી. હતા. ઈન્ટરવ્યૂ લેનારમાં રેવન્યુ ખાતાના પ્રધાન શ્રી આંબેગાંવકરની સાથે નાયબ સુબા શ્રી રમણલાલ વ. દેસાઈ પણ હતા. પ્રથમ પરિચય તો હતો જ...પણ ‘ઈન્ટરવ્યૂ'માં તેમણે મને એમ કહ્યું કે ‘મિસ્ટર પટેલ! જુઓ આ જગ્યા તો કેવળ ગ્રેજ્યુએટ્સ માટે છે. તમારા જેવા ફર્સ્ટ કલાસ ગ્રેજ્યુએટ આ ધંધામાં આવે તેના કરતાં શિક્ષણના ક્ષેત્રમાં હોય તો ઉભયને ઉપકારક નીવડે. તમારે તો કોઈ કૉલેજમાં લેક્ચરર સાહિત્યના નિવૃત્ત પ્રોફેસ૨) વગેરે હતા. ઈન્ટરવ્યૂ એકદમ સરસ ગયો. પ્રિ. મેનન અને શ્રી રમણલાલ દેસાઈ, તો મને ઓળખતા હતા ને પ્રિ. કે. એલ. દેસાઈ મારા ‘ઈન્ટરવ્યૂ'થી પ્રસન્ન હતા. આખરે શ્રી ૨. વ. દેસાઈના બોલ ને આશીર્વાદ કેવળ ચાર જ માસમાં ફળ્યા. પછી પ્રિ. મેનન સાહેબ દ્વારા જાણવા મળ્યું કે મારી પસંદગીમાં દેસાઈ સાહેબનો હિસ્સો મોટો હતો. ૧૯૪૬ના જૂનથી પેટલાદની કૉલેજો શરૂ થઈ ગઈ. ૧૯૪૭માં કૉલેજનો વાર્ષિકોત્સવ ઉજવવાનો હતો. પ્રિ. કે. એલ. દેસાઈએ ‘ચીફ ગેસ્ટ’ તરીકે કોને આમંત્રણ આપવું તેની ચર્ચા માટે મને બોલાવ્યો. મેં યુગમૂર્તિ વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠા પામેલા શ્રી દેસાઈ સાહેબનું નામ સૂચવ્યું. સર્વાનુમતે એ સ્વીકારાયું...ને દેસાઈ સાહેબ ઊમળકાથી આવ્યા. ભાષણમાં એમણે વડોદરા રાજ્યનાં ચારેક નગરોનો ઉલ્લેખ કર્યો. વડોદરા, મહેસાણા, અમરેલી અને પેટલાદ. એમાંય પેટલાદની ત્રણેક મિલો, દાતાર શેઠશ્રી રમણલાલ પરીખની ઉદારતા, શ્રી મોતીભાઈ અમીનની આશ્રમ-પ્રવૃત્તિ ને Page #21 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન | ૨ ૧ પુસ્તક પ્રચાર માટેનો લેખ, વડોદરા રાજ્યમાં વધુ માં વધુ વ્યાખ્યાનને દોઢેક કલાકની વાર હતી. મને કહેઃ અનામી ! કેળવણીનો પ્રચાર પેટલાદમાં ને સમગ્ર ગુજરાતમાં કૉલેજો શરૂ મારે બે સ્નેહીઓને મળવું છે. એક તો મારા ગુરુ કવિ-ચિત્રકાર કરવામાં પેટલાદની પહેલ–ત્યાંની જૂનામાં જૂની પરીખ લાયબ્રેરી શ્રી ફુલચંદભાઈ શાહને. નડિયાદમાં બે ફુલચંદભાઈ શાહ. બંનેય રંગશાળા પેપર ફેક્ટરી, પેન્સિલ ફેક્ટરી, મેચ ફેક્ટરી, તંબાકુ પ્રખ્યાત. એક ફુલચંદભાઈ તે, નડિયાદના ‘લોકમત’ અઠવાડિકના કોટાનો ઉદ્યોગ, સંસ્કૃતની નારાયણ પાઠશાળા-સર્વેનો ઉલ્લેખ તંત્રી શ્રી ચંદ્રકાન્ત શાહના પિતાજી ને બીજા, જૂની રંગભૂમિનાં કરી, વિદ્યાર્થીઓને પેટલાદનું નામ રોશન કરવા ઉદ્ધોધન કર્યું. શિષ્ઠ નાટકોના લેખક, ચિત્રકાર ને સંન્નિષ્ઠ શિક્ષક. દેસાઈ ભાષણમાં એક સ્થળે એમ પણ કહ્યું કે જીવનમાં મારી મોટામાં સાહેબના માધ્યમિક શિક્ષણ દરમિયાનના તેમના પ્રિય ને પૂજ્ય મોટી મહેચ્છા કૉલેજના પ્રોફેસર થવાની હતી પણ એ માટેની અધ્યાપક કવિ ચિત્રકાર ફુલચંદભાઈને નડિયાદમાં કોણ ન મારી ઉપાધિઓ ઊણી ઉતરી એટલે રેવન્યૂ ખાતામાં જવું પડ્યું. ઓળખે ? પણ સને ૧૯૫૩માં એ ખખડી ગયેલા. આંખે પણ મારો ઉલ્લેખ કરી કહ્યું: પ્રો અનામીને એટલા માટે તો મેં મારી ઓછું સૂઝે. ઉંમર પણ ૮૫ થી વધુ હશે. અમો ગયા. શાહ સાહેબને લાઈનમાં આવતા રોક્યા હતાં. આભાર દર્શનમાં મેં કહ્યું: ‘દેસાઈ દેસાઈ સાહેબ આવ્યાની જાણ કરી...ભાવવિભોર બની લગભગ સાહેબ ભલે પ્રોફેસર ન થઈ શક્યા પણ ડઝનેક પ્રોફેસરો પણ ન કરી રડવા જેવા થઈ ગયા...પણ જેવા દેસાઈ સાહેબની નજીક આવ્યા શકે તેવું મહાભારત કામ એમણે કર્યું છે એ ભૂલવા જેવું નથી.' ત્યાં તો ભગવાનના મંદિરમાં ભક્ત જે અદાથી સાષ્ટાંગ દંડવત્ થોડાંક વર્ષો બાદ તેઓ નાયબ સુબામાંથી સુબા થયા. વડોદરા પ્રણામ કરે તેમ દેસાઈ સાહેબે ગુરુના ચરણકમલ પકડી લીધા. રાજ્યમાં તે કાળે સુબા થવું એટલે અત્યારના કોઈ રાજ્યના ગવર્નર બંનેય ભાનભૂલ્યા જેવા! હું તો આ દિવ્ય-મિલનને અહોભાવથવા જેવી ઘટના. નિવૃત્તિ પહેલાં સુબા તરીકેનું એમનું પોસ્ટીંગ પૂર્વક જોતો જ રહ્યો. જ્યાં એક જમાનાના શિક્ષક ને ક્યાં એક અમરેલી જિલ્લામાં હતું. એમના સુચારુ વહીવટ અને માનવતા- રાજ્યના સુબા! આગ્રહ કરી કરીને શાહ સાહેબે દેસાઈ સાહેબનું સભર વ્યવહારથી જિલ્લાની પ્રજા એટલી બધી પ્રસન્ન-સંતુષ્ટ હતી આતિથ્ય કર્યું. મારે માટે તો જીવનનો આ મોટો પદાર્થપાઠ હતો. કે જયારે તેઓ નિવૃત્ત થયા ત્યારે કેટલાક નાગરિકો તો પોક કૃષ્ણ-સુદામાનું મિલન જૂના સખાઓનું હતું. રંક-રાયનું, આ મૂકીને રીતસર રડ્યા હતા. હતું ગુરુ-શિષ્યનું. સને ૧૯૫૦ના મે માસમાં પેટલાદ છોડ્યું ને નડિયાદની સી. આ પત્યું એટલે મને કહે: ‘હવે આપણે શ્રી સેવકરામ દેસાઈને બી. પટેલ આર્ટ્સ ને જે.એન્ડ.જે. કૉલેજ ઓફ સાયન્સમાં પ્રોફેસર ત્યાં જવું છે.” શ્રી સેવકરામ દેસાઈને હું ઓળખતો નહોતો એટલે ને અધ્યક્ષ નિમાયો. ત્યાં જઈને પહેલું કામ મેં શ્રી ગોવર્ધન સાહિત્ય મને કહેઃ “બાર સાલ સુધી દિલ્લીમાં રહે તે માણસ કહેઃ “મેં સભાની સ્થાપનાનું કર્યું ને એના આશ્રયે પ્રબોધમૂર્તિ ગોવર્ધનરામ, ભાડભૂજાની દુકાન જોઈ નથી, એવી આ વાત છે. એ પછી કહે, અભેદમાર્ગ પ્રવાસી-શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને મસ્તકવિ “રેલ્વેની પશ્ચિમે એમનો ધોળો મોટો બંગલો છે, તેઓ અમારી બાલાશંકરની શતાબ્દીઓ ઉજવવાનું નક્કી કર્યું. જ્ઞાતિના છે ને શાસ્ત્રીય સંગીતના સારા જ્ઞાતા છે.' નડિયાદની આનો અમલ કરવા માટે પૂર્વ ભૂમિકારૂપે મુંબઈથી તે ઠેઠ ઘોડા હાઈસ્કૂલના આચાર્ય શ્રી રતિલાલ મૂ. દવે મારા પરમ મિત્ર સૌરાષ્ટ્ર સુધીના મુર્ધન્ય સર્જકો, સાક્ષરો ને વિવેચકોનાં ભાષણો ત્યાં જ રહેતા હતા એટલે સોસાયટી મેં જોયેલી પણ સેવકરામ રાખ્યાં જેમાં શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી ૨. વ. દેસાઈ, શ્રી જ્યોતીન્દ્ર દેસાઈને ઓળખું નહીં. શ્રી ચંદુલાલ દલાલની મોટરમાં અમ દેસાઈ દવે, પ્રો. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી, પ્રો. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ, સાહેબને ત્યાં ગયા. અર્ધા કલાક સંગીતની ચર્ચા ચાલી ને પ્રો. વિજયરાય કે. વૈદ્ય, પ્રો. યશવંત શુકલ, પ્રો. ભોગીલાલ વ્યાખ્યાનનો સમય થયો એટલે ટાઉન હૉલ બાજુ હંકારી ગયા. એ સાંડેસરા, ડૉ. મંજુલાલ મજમુદાર, કવિશ્રી ઉમાશંકર જોષી, કવિ પછી તો વર્ષો બાદ શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા આ દેસાઈના દીકરા સુંદરમ્, શ્રી કિશનસિંહ ચાવડા, બેરી. યશોધર મહેતા, શ્રી શ્રી અરવિંદભાઈ દેસાઈ, વડોદરામાં ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ તરીકે શાંતિલાલ ઠાકર ને પ્રો. એસ. આર. ભટ્ટનો સમાવેશ થાય છે. આવ્યા ને એમની બે દીકરીઓ અમારી વિદ્યાર્થિનીઓ તરીકે ભણી. શ્રી ક. મા. મુનશી, શ્રી ૨. વ. દેસાઈ અને શ્રી જ્યોતિન્દ્ર દવે વખતે આમ, એકાદ દાયકામાં મારે દેસાઈ સાહેબને પાંચેકવાર શ્રોતાઓની હાજરી પંદરસોથી બે હજારની રહી. સને ૧૯૫૪માં મળવાનું થયું. સને ૧૯૮૨માં જન્મ ને સને ૧૯૫૪માં, બાંસઠ શ્રી રમણલાલ દેસાઈ સાથે હું આખો દિવસ રહ્યો. તે વખતે એમની વર્ષની વયે હૃદયરોગમાં એમનું અવસાન થયું. અવસાન વખતે તબિયત નરમગરમ રહયા કરતી હતી. એમને હૃદયની તકલીફ એમનો એક હાથ એમની દીકરી ડૉ. સુધાના હાથમાં ને બીજો , પણ હતી. એમની દીકરી ડૉ. સુધા ‘ભાઈસાબ” (ઘરમાં બધાં શ્રી કિશનસિંહ ચાવડા-એમના મિત્ર, એ મિત્રના દીકરા શ્રી વિજય રમણલાલને ભાઈસાબ કહેતાં)ને નડિયાદ ન જવાનું કહેતી હતી ચાવડાના હાથમાં. છતાંયે મારા આમંત્રણને માન આપીને આવ્યા. આવ્યા એટલું જ એમની શુભેચ્છાઓ ને આશીર્વાદથી સને ૧૯૪પના નહીં પણ “જીવન અને સાહિત્ય' ઉપર કલાકેક વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન ડિસેમ્બરમાં હું કૉલેજમાં લેક્ઝરર તરીકે લેવાયો એ વાતને આજે આપ્યું ને એમના બે પરમ આત્મીયોને ભાવપૂર્વક મળ્યા પણ ખરા. તો છ દાયકા વીતી ગયા! એનીય ષષ્ટીપૂર્તિ! પણ આજ દિન Page #22 -------------------------------------------------------------------------- ________________ [૨ ૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ લગી હું “એ” મંગલમૂર્તિને ભૂલ્યો નથી. વર્ષો પૂર્વે નડિયાદની “સરસ્વતીચંદ્ર-ભાગ-૧'નું પ્રકાશન, સ્કોલર પોએટ સાક્ષર સૂરજબા મહિલા કૉલેજના મંત્રી શ્રી હીરુભાઈ પી. પટેલે કોઈ શ્રી નરસિંહરાવના પ્રથમ કાવ્યસંગ્રહ “કુસુમમાળા'નું પ્રકાશન ને સારાં સમર્થ આચાર્યા બહેન હોય તો ભલામણ કરવા લખ્યું. “ઘનશ્યામ' તખલ્લુસથી નવલકથા ક્ષેત્રે ઉદિત થતો નૂતન સિતારો દેસાઈ સાહેબની દીકરી એમ.એ., પીએચ.ડી. હતી, થોડોક અનુભવ તે ક. મા. મુનશી. “કુસુમમાળા'પાલગ્રેવની ગોલ્ડન ટ્રેજરીની રીતિએ હતો. મેં ભારપૂર્વક ડૉ. સુધા દેસાઈની ભલામણ કરી. એ નૂતન કવિતાનો આસ્વાદ કરાવી વિરમી. નવલકથાકાર તરીકે ગો. પ્રિન્સિપાલ તરીકે લેવાયાં ત્યારે એના કરતાં વિશેષ આનંદ તો મા. ત્રિપાઠીની પ્રતિષ્ઠા જામી. મુનશીએ ઐતિહાસિક ને પૌરાણિક મને થયેલો-ઋણમુક્તિનો. નવલકથાઓનો નૂતન ચીલો ચાતર્યો. તે જ અરસામાં શ્રી ૨. વ. દેસાઈ સાહેબનું બધું જ નહીં તો ઘણું બધું સાહિત્ય મેં વાંચેલું. દેસાઈનો ઉદય થયો. એમ કહી શકાય કે વીસમી સદીની શરૂઆતના દિવ્યચક્ષુ' નવલ કૉલેજમાં ભણાવેલ અને કાવ્યસંગ્રહ ‘નિહારિકા' દ્વિતીય, તૃતીય ને ચતુર્થ દાયકામાં શ્રી ક. મા. મુનશી ને શ્રી ૨. વ. પર અભ્યાસ લેખ લખેલો. જે પ્રગટ થયો છે. કોઈ સિનેમા કંપનીએ દેસાઈની બોલબાલા રહી. પૂર્ણિમા' નવલનું ચલચિત્ર ઉતારવા “સ્ક્રીપ્ટ’ તૈયાર કરવાની નાટ્યલેખનની સફળતાપૂર્વક શરૂઆત કરી નવલકથા ક્ષેત્રે હરીફાઈ રાખેલી. મેં ભાગ લીધેલો. પણ પછી એનું શું થયું-ન સિદ્ધિ પ્રાપ્ત કરનાર શ્રી ૨. વ. દેસાઈને ગુજરાતના મધ્યમ વર્ગના જાને ! “ગ્રામલક્ષ્મી' આકાશવાણી પર રીલે થયેલ. એક સહૃદય વાંચક–ભાવકોએ એટલા બધા અપનાવ્યા હતા કે ભાગ્યે પરિસંવાદમાં એમની ‘પ્રલય' નવલકથા સંબંધે મેં અભ્યાસલેખ જ કોઈ શિક્ષિતે એમની કોઈ ને કોઈ કૃતિ ન માણી હોય! એક રજૂ કરેલો. એમાં સને ૨૦૦૬ સુધીના કાળપટમાં કથા વિસ્તરેલી કિંવદન્તી છે. કોઈકે શ્રી ૨. વ. દેસાઈને પૂછ્યું: ‘તમારામાં ને છે. મને લાગે છે કે એમની બધી જ નવલોમાં કદાચ “પ્રલય’ મુનશીમાં-બેમાંથી વધુ લોકપ્રિય કોણ?' શ્રી ૨. વ. દેસાઈએ નવલકથા શ્રેષ્ઠ હોય. ડૉ. ધીરુભાઈ ઠાકરના અભિપ્રાય પ્રમાણે નાગરી ઠાવકાઇથી જવાબ આપ્યો કહેવાય છેઃ “જાહેરમાં મુનશી, ‘દુનિયાભરમાં શાંતિ અને માનવજાતિના સુખને ખાતર (?)' ખાનગીમાં હું.” મને એમના સાહિત્યે જેટલો સ્પર્શ કર્યો છે તેના ઘડાતું યુદ્ધખોર માનસ સમસ્ત માનવજાતિનો વિનાશ નોતરી કરતાં એમના સ્વભાવ-માધુર્ય અને માણસાઈ-સભર આભિજાત્ય રહ્યું છે એ બતાવવા તેમણે “પ્રલય'માં, ઈ. સ. ૨૦૦૬ સુધીનો વધુ મુગ્ધ કર્યો છે. સમયપટ લઈને, વિજ્ઞાનધરી અને મુત્સદ્દી ધરીમાં વહેંચાઈ ગયેલ તા. ૨૨-૧૦-૦૫ અને તા. ૨૩-૧૦-૦૫, શનિવારના દુનિયાના વિવિધ દેશોના પરસ્પર ઝઘડાને અંતે દુનિયા પરથી રોજ વડોદરામાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને મનુષ્યની હસ્તી સંપૂર્ણપણે નાબૂદ થશે એવી ચેતવણી આપી છે. વડોદરાની ‘પ્રેમાનંદ સાહિત્ય સભા'ના સંયુક્ત ઉપક્રમે, સ્વ. શ્રી સંભવિતતાની મર્યાદામાં રહીને લેખકે તેમાં ઉત્તમ વૈજ્ઞાનિક, રમણલાલ વસંતલાલ દેસાઈના સાહિત્યનું પુનઃમૂલ્યાંકન હતું. તર્કશક્તિનો ઉપયોગ કર્યો છે તે એની એક ગણનાપાત્ર સિદ્ધિ તેમાં મેં સને ૧૯૪૫ થી સને ૧૯૫૪ સુધીનાં અમારા અંગત છે.' આકૃતિ પરત્વે થોડીક વિશૃંખલ લાગે તો પણ એનું સાંસ્કૃતિક સંબંધનાં સંસ્મરણો વાગોળી અંતમાં શ્રી બ. ક. ઠાકોરને ટાંકી કહ્યું: મૂલ્ય ઘણું બધું છે. આજની પરિસ્થિતિમાં પણ એની સાર્થકતા ને ‘બંધુઓ અને બહેનો! મારી તમને સલાહ છે કે તમે શ્રી અનિવાર્યતા છે. ન્હાનાલાલને એમના ગ્રંથોમાંની ભાવનાઓ માટે વાંચશો, શ્રી શ્રી ૨. વ. દેસાઈના સાહિત્યનું મૂલ્યાંકન કરવાનો મારો આશય મુનશીને જોમ અને સ્કૂર્તિ માટે, શ્રી મોહનભાઈ (પૂ. બાપુને) ને નથી, કેવળ સંસ્મરણાત્મક છબિ આપવાનો જ ખ્યાલ છે. જ્યારે શ્રદ્ધા અને આશા માટે, શ્રી ગોવર્ધનરામને આપણી પચરંગ ધરતી શ્રી ક. મા. મુનશી એમની સર્જકતા ને લોકપ્રિયતાની ઉચ્ચ કક્ષાએ અને પ્રજાની સહૃદય સમજણ માટે વાંચશો અને “યુગમૂર્તિ હતા ત્યારે શ્રી દેસાઈ સાહેબે એમની સિસૃક્ષાના શ્રીગણેશ કર્યા વાર્તાકાર શ્રી રમણલાલને એમના યુગના પ્રશ્નોને સમજવા માટે હતા. બંનેની પ્રકૃતિ, શૈલી, દૃષ્ટિ, એકંદરે સાવ ભિન્ન, મુનશીની વાંચશો.” સર્જકતા ઐતિહાસિક નવલોમાં તો રમણલાલની સામાજિક અંતમાં, સહૃદય, ઋજુ પ્રકૃતિની આ મંગલમૂર્તિને આ શબ્દોમાં નવલોમાં. એક ભૂતકાળના શિલ્પી તો બીજા વર્તમાનના. એકનો અંજલિ આપું છું – આશય રંજન, બીજાનો ભાવના-નિરૂપણ. રમણલાલે ગાંધીયુગના પ્રશ્નોને એમના સાહિત્યમાં કલાત્મક રીતે નિરૂપ્યા છે. તે એટલી મધ્યમ શિક્ષિત-વર્ગોનાં લીલયા હરિયાં મન. હદે, નિષ્ઠાપૂર્વક, ભાવના ને રંજન-સમેત ને મધ્યમ વર્ગને અસર ત્રણ ત્રણ દાયકા સુધી, સેવા કીધી અનુપમ; કરે તે રીતે કે આપણા મૂર્ધન્ય વિવેચક પ્રો. વિશ્વનાથ મ. ભટ્ટ યુગમૂર્તિ' સમા ઓપ્યા, દીધી, સંસ્કાર-સૌરભ. તેમનું મૂલ્યાંકન કરતાં તેમને “યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઉમળકા- આભિજાત્યનું માધુર્ય, સો વસા, ધન્ય નાગર! પૂર્વક યોગ્ય રીતે બિરદાવ્યા છે. હા, રમણલાલ “યુગમૂર્તિ ગૂર્જર રાષ્ટ્રની જ્યોતઃ સ્વામીસમર્થ અ-ક્ષર. વાર્તાકાર' જ હતા. સને ૧૮૮૭ની ત્રણ ઘટનાઓ. પ્રબોધમૂર્તિ ગોવર્ધનરામના ૨૨/૨, અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન જિવ હિંસા સમાપ્તિ - જૈનોનો જન્મ-જન્માંતરનો સિદ્ધાંત પ્રકાકુભાઈ મહેતા જૈન ધર્મને એક ધર્મ ઉપરાંત બીજી દષ્ટિએ નિહાળીએ તો એને ‘માનવધર્મ’ અથવા ‘એક અલૌકિક જીવનશૈલી' એવું નામ આપી શકાય. જૈન ધર્મની ગતિવિધિ વિષે વિચારતાં એટલું સ્પષ્ટ જણાશે કે એમાં સમસ્ત જીવ-સૃષ્ટિના કલ્યાણની ભાવના સમાયેલી છે. સૃષ્ટિનું સર્જન કુદરતે કર્યું છે. નાના-નાના જીવજંતુથી માંડીને મહાકાય જીવોનું સર્જન એ જ કરે છે, અકળ રીતે ઉપયોગ કરીને એનું વિસર્જન પણ એ જ કરે છે. કુદરતની શક્તિ અમાપ છે. હવાના એક ઝપાટે મસમોટા મહેલ પણ એક પળમાં ધૂળધાણી થઈ જાય છે. વિજળીના એક ઝબકારે વનના વન બળી જાય છે. સુનામી, ધરતીકંપ, દુષ્કાળ કે અતિવૃષ્ટિ આપણને એટલું જ કહી જાય છે કે કુદરતને આધીન જીવનમાં જ આપણું કલ્યાણ છે. કુદરતનો નાશ આપણને પણ વિનાશ તરફ દોરી જાય છે. મનુષ્ય સિવાયની સજીવ કે નિર્જીવ સૃષ્ટિ કુદરતને આધારે જ જીવે છે અને નાશ પણ પામે છે. જૈન ધર્મ આપણને કુદરતને આધારે, કુદરતને સહારે જીવવાનું શીખવાડે છે અને એમાં જ વ્યક્તિનું અને વિશ્વનું કલ્યાણ રહેલું છે. ધર્મ નિરપેક્ષ રાજ્યવ્યવસ્થા આપણી રાજ્યવ્યવસ્થા ધર્મનિરપેક્ષ છે એટલે કે કોઈ પણ ધર્મને રાજ્યવ્યવસ્થામાં સ્થાન નથી. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે તો પછી ‘સત્યમેવ જયતે' એવો મુદ્રાલેખ કે ‘અશોકચક્ર' જેવું શાંતિ અને અહિંસાનું પ્રતીક શા માટે? બીજો પ્રશ્ન એ ઉઠે છે કે તો પછી મુસલમાનોને હજ યાત્રા માટે આર્થિક સહાય શા માટે અને એ પણ જ્યારે મુસ્લિમ ધર્મના અભ્યાસી ખુદ મુસ્લિમ પણ કુરાનને ટાંકીને એમ કહે છે કે હજયાત્રા તો પોતાની બચતમાંથી જ કરવાની હોય છે, કરજ કરીને પણ નહિ. મુસ્લિમોનો કે હજયાત્રાનો વિરોધ નથી. પ્રશ્ન એ છે કે ધર્મનિરપેક્ષ સ૨કા૨ પોતે જ કાનૂનનો ભંગ શા માટે કરી રહી છે? સરકાર જ જ્યારે બેજવાબદાર બને ત્યારે શું સુપ્રિમ કોર્ટની એ જવાબદારી નથી કે એ સરકારને રોકે? લઘુમતીના નામે મદદ કરવામાં આવે છે. ફરી પ્રશ્ન એ જ છે કે રાજ્યની ૧૮ વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને જ્યારે સમાન અધિકાર આપવામાં આવેલ છે, રાજ્યની ઉચ્ચ સત્તા ઉપર બેસવાની પણ તક છે અને કિકતમાં એમ. સી. ચાગલા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ બની શક્યા હતા, ડૉક્ટર ઝકીર હુસેન અને એ. પી. જે. અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે અને આજે વાઈસ પ્રેસિડેંટ પણ મુસ્લિમ છે ત્યારે લઘુમતિનો પ્રશ્ન જ ક્યાંથી ઉઠે છે? પાકિસ્તાન જે ધર્માધારિત રાજ્ય છે ત્યાં લઘુમતિનો પ્રશ્ન સ્વાભાવિક ગણાય. આપણું રાજ્ય તો ધર્મનિરપેક્ષ છે એટલે લઘુમતિના નામે જે થઈ રહ્યું છે તે ધર્મભેદ નહિ તો બીજું શું છે? વોટ બેંક ખરીને ? વિશ્વમાં આજે ધર્મના જે બે મુખ્ય પ્રવાહો ચાલી રહ્યા છે તે બળજબરીથી અથવા લાલચ આપીને, સ્વાર્થી મનોવૃત્તિથી, સંખ્યા-બળ વધારીને પોતાનું વર્ચસ્વ વધારવાની ચેષ્ટામાં છે. જૈન ધર્મમાં કોઈ સ્વાર્થવૃત્તિ નથી. જૈન ધર્મ કેવળ સર્વના હીતનો ચાહક છે. ધર્મના નામે જૈનોની એવી કોઈ માગણી નથી કે જેમાં પોતાનો સ્વાર્થ સમાયો હોય. જૈનો એ જરૂર ચાહે છે કે જીવહિંસા સંપૂર્ણપણે બંધ થાય કારણ કે એમાં જ સમસ્ત વિશ્વનું હીત સમાયેલું છે. આજ સુધીનો ઇતિહાસ એ વાતનો પુરાવો છે કે જેટલા યુદ્ધો થયા છે એ બધા ધર્મના નામે અથવા ન્યાયના નામે પણ હકીકતે સ્વાર્થને ખાતર થયા છે. જીવહિંસાની સમાપ્તિ શા માટે ? દરેક જીવનના નિર્માણ પાછળ કુદરતની શક્તિ અને એક નિશ્ચિત આશય હોય છે જેના દ્વારા એક સંતુલન જળવાઈ રહે છે. એ સંતુલન તૂટતા પર્યાવરણને અત્યંત નુકશાન થાય છે એ બાબત વૈજ્ઞાનિકો આજે જોરશોરથી કહી રહ્યા છે અને વિશ્વને ચેતવી રહ્યા છે કે પર્યાવરણનું નુકશાન માનવજીવન માટે ખતરારૂપ ૨૩ બની રહ્યું છે. પશુપંખીની કેટલી જાતિ-પ્રજાતિનો નાશ થઈ ચૂક્યો છે અને થઈ રહ્યો છે. એને બચાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. વાઘને બચાવવા અભયારણ્ય બનાવવામાં આવે છે, એની પાછળ ખર્ચ પણ કરવામાં આવે છે અને બીજી બાજુએ કતલખાનામાં લાખો જાનવરોની કતલ થઈ રહી છે જે એવા પ્રાણી છે કે જેના આધારે આપણા ખેતીપ્રધાન દેશના ખેડૂતો જીવન નિર્વાહ ચલાવતા; પણ આજે આત્મહત્યા કરવી પડે છે. સ્વતંત્ર રહીને જે જીવનનિર્વાહ કરતા એમને નોકરી માટે શહેરની ઝુંપડપટ્ટીમાં અત્યંત દયનીય અવસ્થામાં લાચાર બનીને રહેવું પડે છે. આ રીતે ગરીબી અને બેકારી વધી રહી છે. હિંસાને ટાળીને ગરીબોને જીવન નિર્વાહનું સાધન ફરીથી ઉપલબ્ધ કરાવી શકાય છે. સ્થળાંતરથી ઉપજતા શહેરના પ્રશ્નો હલકા થઈ શકે છે. મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેને તુરત જ બાળવામાં કે દાટવામાં આવે છે; કારણ કે મૃત્યુ થતાની સાથે જ શરીર કોહવા માંડે છે. આટલાથી જ એ સમજમાં આવી શકે છે કે માંસ કદી પણ આરોગ્યદાયક હોઈ ના શકે. માંસ તાકાત આપે છે વાત પણ બરાબર નથી કેમકે કલકત્તામાં મેં જોયું છે કે ઠેલાગાડી ચલાવનાર મજૂર ફક્ત સત્તુ ખાતો હોવા છતાં ઘણું જ વજન ખેંચી શકતો હોય છે. સત્તુ એટલે ચણાનો લોટ અને પાણી, એની સાથે મરચું અને મીઠું. નિકાસ કરીને પરદેશી નાણું કમાવા માટે એવી જાહે૨ાત કરવામાં આવતી હોય છે. માંસના ભક્ષણથી મેદ વધે છે, ડાયાબિટિસ અને બીજો રોગો થાય છે એ પણ આજનું આરોગ્યવિજ્ઞાન સ્વીકારે છે. તો પછી જાહેર આરોગ્યને નુકસાન કરે એવું શા માટે કરવું ? ગાય અને બળદની મદદથી ખેતી કરીને આપણો ખેડૂત હજારો વર્ષથી પોતાના કુટુંબને નિભાવતો એટલું જ નહિ પણ એમણે પકવેલા અનાજથી સમાજને પુરતો ખોરાક મળી રહેતો. ગાય- બળદ અને ભેંસના સંહારથી ભારતની આર્થિક વ્યવસ્થા એવી તૂટી ગઈ છે કે ખેડૂતને આત્મહત્યા કરવી પડે છે અને આપણે અનાજની અછત અને મોંઘવારીનો ભોગ બની રહ્યા છીએ. માંસાહારથી દેશના અર્થતંત્રને ભારે નુકશાન થઈ રહ્યું છે. મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેને લાગણીનો ભાવ છે અને એથી સુખ-દુઃખનો અનુભવ કરે છે. હિંસા કરવાથી મનુષ્ય લાગણીહીન બની જાય છે જે સામાજિક વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. આતંકવાદ એ એનો પુરાવો છે. આમ હિંસાથી સામાજિક, આર્થિક, આરોગ્ય, ન્યાય, પર્યાવરણ, સંસ્કૃતિ અને વિકાસ વગેરેને જ નુકશાન પહોંચે છે. જવાબદાર રાજ્યતંત્ર જે કાંઈ બની રહ્યું છે તેની જવાબદારી રાજ્યસરકારની છે. મહાસત્તાઓના માર્ગદર્શન નીચે, એનું આંધળું અનુકરણ કરીને જે ગરીબી દૂર કરવા આઝાદીની લડત ચલાવી આપણા બાપદાદાઓએ અનેક ભોગ આપીને આઝાદી મેળવી એને ભૂલી જઈને, રાજ્યકર્તાઓ સત્તા અને સંપત્તિ અને સંભવતઃ એમાંથી ઉદ્ભવતી સૂરા અને સુંદરીની ચુંગાલમાં ફસાઈ ગયા છે એવું સર્વસામાન્ય માણસને લાગે છે એમાં નવાઈ જેવું કશું નથી. પ્રજાએ જાતે જાગૃત થઈને આ રાજ્યવ્યવસ્થાને બદલવી પડશે. સર્વજીવોનો હિચાહક જૈન સમાજ મુસ્લિમ કે બીજા કોઈપણનું અહિત ન જ ચાહે. પરંતુ જો રાજ્યકર્તાઓ સ્વાર્થને ખાતર લઘુમતીના નામે કોઈને પંપાળે તો એક સૌથી નાની લઘુમતી તરીકે જૈન સમાજને, કેવળ પોતાના ધર્મને ખાતર જ નહિ પણ ઉપર મુજબ સમસ્ત વિશ્વની પ્રજાના હિત ખાતર સંપૂર્ણ હિંસાબંધી માગવાનો અધિકાર છે. અહિંસા પરમો ધર્મમાં માનના૨ જૈન અગર કર ભરતો હોય તો એની એ ફરજ છે કે કર ભરવાનો ઈન્કાર કરે તો એમ કરીને એ કોઈ ગુન્હો નથી કરતો. અલબત્ત જરૂર પડે તો સ૨કા૨ જોડે Page #24 -------------------------------------------------------------------------- ________________ [૨ ૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ સંઘર્ષમાં ઉતરવાની તૈયારી રાખવી પડે કે ભોગ આપવો પડે. આજે ચારે તરફ શારીરિક, માનસિક કે આર્થિક હિંસાનો જે વ્યાપ વધી એજ રીતે જૈન સમાજ કે બીજા જે દાન કરે છે કે ટ્રસ્ટ ચલાવે છે અને એ રહ્યો છે તેને ખાળવા માટે અહિંસામાં શ્રદ્ધા ધરાવનાર એકજુટ બનીને આગળ રીતે સમાજના હિતના કાર્યો કરે છે કે જેની સંવૈધાનિક જવાબદારી સરકારની આવે અને એકવીસમી સદીમાં જૈનો પોતાનું યોગદાન આપે એવી અપેક્ષા છે એ માટે કર ભરનાર વ્યક્તિને જેટલી રકમ દાનમાં આપી હોય એટલી રકમ એટલા માટે રહે છે કે તો જ ભારત પાસેથી વિશ્વ જે અપેક્ષા રાખે છે અને કરની રકમમાંથી બાદ મળે એવી માંગણી કરવી એ ન્યાયપુર:સર ગણાવું ભારત વિશ્વમાં જે સ્થાન મેળવવા ઇચ્છે છે તે પ્રાપ્ત કરી શકાશે. અન્યથા ‘ન જોઈએ અને એ માટે યોગ્ય પગલાં લેવાનો કાર્યક્રમ ઘડવો જોઈએ. કરમુકિત જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે?–અસ્તુ. * * * મળે તો સેવાભાવી સંસ્થાઓને મોટા પ્રમાણમાં દાન મળી શકે અને યોગ્ય ૧૭૦૪, ગ્રીન રીઝ, ટાવર-૨, ૧૨૦,ન્યુ લિંક રોડ, ચિકુવાડી, વ્યક્તિને યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં મદદ પણ પહોંચી શકે. બોરીવલી (પ.), મુંબઈ-૪૦૦ ૦૯૨. શાકાહારીઓને માંસાહાર પીરસવામાં આવે છે. શાકાહારી પદાર્થોમાં ચરબી, ઈંડા, માછલીની ભેળવણી થોડા સમય પહેલાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મુંબઈ, દિલ્હી તથા અન્ય તેની રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરવી અતિ આવશ્યક છે. દેશી ઘી, બટર ઉત્પાદક સ્થળોએ પોલીસના દરોડા તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ મારફત સીલ કરવામાં ફેક્ટરીઓ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મારેલ દરોડામાં ઘણી વિગતો બહાર આવેલ કારખાનાઓમાંથી આપણા હોંશકોંશ ઉડાવી દે તેવા સમાચાર પ્રાપ્ત આવી છે. બટર તથા દેશી ઘીમાં ગાય અને સુવરની ચરબીની મિલાવટ થાય થયા છે. લગ્ન સમારંભો, હૉટલો તથા અનેક સાર્વજનિક ઉત્સવોમાં અપાતા છે જેથી ચિકાશ વધે છે. જમણોમાં પણ માંસાહાર પીરસવામાં આવે છે. શાકાહારી વ્યક્તિ અજાણતા વનસ્પતિ ઘીમાં ગાયની ચરબી. છાસ અને સેન્ટ નાંખી ગરમ કરવામાં માંસાહાર કરી રહ્યાના દાખલા છે. આવી બીનાઓથી જૈન સમાજમાં સનસનાટી આવે છે અને શુદ્ધ ઘી તરીકે વેચાય છે. આજે બજારમાં શુદ્ધ ઘી કે બટર ફેલાઈ ગઈ છે. મળતા નથી. અનેક હોટલોમાં નાન, પરાઠા, તથા કુલચાના લોટમાં પણ અહિંસાપ્રેમી તથા શાકાહારીઓની દસકા પુરાણી માગણી-ઓને માન ચરબી ભેળવવામાં આવે છે. ચાઈનીઝ ફૂડમાં તો ૯૦ ટકા માંસાહાર પદાર્થ આપી સરકારે ખાવાના પદાર્થોના પેકેટો પર લાલ તથા લીલા રંગની નિશાનીઓ ભેળવેલા હોય છે. થોડા દિવસો પહેલાં મેકડોનાલ્ડમાં વેચાતા બર્ગર, પીન્ઝા, કરવાનો કાયદો ઘડ્યો, પરંતુ ત્યાર બાદ નિશ્ચિતતાને બદલે શાકાહારીઓની વડાપાંવમાં પણ ગાયની ચરબી ભેળવેલી માલમ પડતા શિવસેનાએ મેકડોમુશ્કેલીઓ વધી ગઈ. ઉપર્યુક્ત કાયદાનો અમલ કરાવવામાં જવાબદાર સરકારી નાલ્ડના અનેક શૉરૂમો તોડી નાંખ્યા હતા. અધિકારીઓનો વર્ગ લાંચરૂશ્વતમાં મોટી રકમ આપીને કાયદામાં રહેલી ખામીઓ આજે જૈન સમાજ લગ્નોત્સવ તથા અનેક શુભ અવસરોમાં તથા મ.સા.ના શોધી શોધીને ખાદ્ય કંપનીઓ દ્વારા નિશાનીઓ મરાવી રાષ્ટ્રની આંખોમાં ચાતુર્માસ તથા અન્ય ધાર્મિક કે સામાજિક કાર્યક્રમોમાં નામાંકિત કંટરર્સની ધૂળ નાંખી રહ્યો છે. મારફતે રેડીમેડ ગ્રેવીનો ઉપયોગ કરી આપણને માંસાહાર કરાવી રહ્યો છે. અનેક ખાદ્યપદાર્થોમાં ખાસ કરીને બેકરી ઉત્પાદીત તથા ઠંડા પીણામાં રિલાયન્સ જેવી કંપની આવા રેડીમેડ માંસાહારયુક્ત પદાર્થોના મોટા મોટા ઈમલ્સીફાયર સ્ટે બીલાયઝર્સ, કંડીશનર્સ, રેફ્યુ લેટર્સ, પ્રીઝર્વેટીઝ, મઑલ ખોલે છે. અનેક વિદેશી કંપનીઓ મારફતે બાળકોના દૂધના પાવડરમાં એન્ટીઓક્સીડન્ટ, થીકનર્સ, જીલેટીન, સ્વીટનર્સ, ખાવાના રંગો, જાતજાતની ચીકન પાવડર મીક્સ કરવામાં આવે છે. ભારત સરકારે વેજ પદાર્થો પર ફ્લેવર્સ, વગેરે નામો જ આપવામાં આવે છે. યુરોપમાં E નં. છાપવાના લીલા રંગની તથા નોનવેજ પદાર્થો પર લાલ રંગની નિશાની કરવાનો કાયદો સખત કાયદા બાદ ભારતમાં પણ આવા ઉત્પાદનો પર નં. છાપવા લાગ્યા છે કર્યો છે તે છતાં ખુલ્લે આમ કાયદાનો ધજાગરો થતો જાય છે. ભ્રષ્ટ પરંતુ એ પણ હજુ જોઈએ તેટલા સ્પષ્ટ નથી. ઉત્પાદનકર્તાઓ આવા ઉત્પાદનમાં અધિકારીઓને લીધે શાકાહારીઓના પેટમાં માંસાહાર પડતો જાય છે. ઈન્ડીયા વપરાતા પદાર્થો ભારતમાંથી ખરીદ ન કરતાં મિશ્રણ માટે વિદેશોમાંથી ટી.વી., ઝી ટી.વી. તથા અન્ય ચેનલો દ્વારા આવતી જા. ખ. પોલીસ ખાતું, ફૂડ સીધેસીધા જ આયાત કરે છે, તેથી તો એમ કહી શકાય કે લગભગ બધા જ એન્ડ ડ્રગ દ્વારા પાડેલ દરોડા દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારીથી રૂંવાડા ઉભા થઈ શાકાહારી માંસાહારીઓ જ છે. આ રીતે લીલા રંગની નિશાનીનો સાથ લઈને જાય છે. આના સંદર્ભમાં સુશીલ ટાંટીયાએ સરકારને ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારનું અન્ન પ્રક્રિયા મંત્રાલય શાકાહારીઓને માંસાહારનું સેવન પૂનામાં પૂ. ચંદ્રજિત વિજયજી મ. સાહેબે પોતાના વ્યાખ્યાનમાં સમાજને કરાવવાનું ઘણીત કાર્ય કરાવી રહ્યું છે અને એ પૂરા દેશ માટે શરમજનક છે, અનેકવાર જાગ્રત કરવા પ્રયત્ન કરેલ છે. આ સંદર્ભમાં વાચકો પોતાના જે વિશ્વ સન્મુખ આપણી આબરૂ બોળવા તથા પ્રતિભા મલિન કરવા બરાબર પ્રતિભાવ મોકલી શકે છે. 0 અનુવાદક: પુષ્પાબેન પરીખ મત્સ્ય તેલમાંના વિટામીન “એ', માંસ, ઈંડા વગેરેમાંથી પ્રાપ્ત ઈમલ્સીફાયર્સ, વ્હેલ માછલીના માથામાંથી પ્રાપ્ત સ્પર્મ, સુવર, ગાય, કૂતરા, પર્યુષણ વ્યાખ્યાનમાળાના તથા વાંદરાઓને મારીને પ્રાપ્ત કરેલ ચરબી આદિ પદાર્થો લીલી નિશાનીઓવાળા પ્રવચનોતું શ્રવણ વેબ સાઈટ ઉપર પદાર્થોમાં જણાવવા માંડ્યા છે. આ મામલામાં તુરંત તપાસ આદરી આવશ્યક ૨૭ ઑગસ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પગલાં લઈ સાચી હકીકત બહાર પાડવી અત્યંત જરૂરી છે. યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના સત્તર વિદ્વતાભર્યા પ્રવચનો હવે આપ - ઉદાહરણ તરીકે લઈએ તો મૂંગી ફુડ પ્રોડક્ટસ, ઠંડા પીણા, બ્રિટાનિયા આપના કોમ્યુટર www.mumbai-jainyuvaksangh.com ઉપર ડાઉન, મિલ્ક બિસ્કીટ્સ, મેરી ગૉલ્ડ, ટાયગર, ગુડ ડે ઇત્યાદિ બિસ્કીટ્સ, ચુઈંગમ, લોડ કરી ઘેર બેઠાં સાંભળી શકશો. કુ. રેશ્મા જેને માહિતી સભર આ બબલગમ, ટુથપેસ્ટ, વગેરે જેવા અનેક પદાર્થો છે જેમાં ઉપરોક્ત પ્રાણીજન્ય આકર્ષક અને કલાત્મક વેબ સાઇટ તૈયાર કરી છે. પદાર્થોથી બનેલા અંડીક્રીડ્ઝની ભેળવણી કરવામાં આવે છે. વિશ્વસનીય સ્રોતો મારફત જાણવા મળ્યું છે અને તેથી ભૂતકાળમાં ૨૪ - ડાઉન લોડ કરવા માર્ગદર્શન માટે શ્રી હિતેશ માયાણીને 9820347990 અને શ્રી ભરત નામનીઆ નં. 022-23856959 આપ લોકસભા સંસદ સભ્યો મારફત ઉઠાવેલ મુદ્દાઓની ચર્ચા બાદ શું પરિણામ આવ્યું, શું કારવાહી કરી અને ભવિષ્યમાં આને માટે શું ઉપાયો લીધા કે કર્યા સંપર્ક કરી શકશો. -મેનેજર Page #25 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન | ૨ ૫ જૈન પારિભાષિક શબ્દકોશ 10 ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ઑગસ્ટ-૨૦૦૮ના અંકથી આગળ). (૪૭૭) ભાષા : -જે શબ્દ આત્માના પ્રયત્નથી વ્યક્ત કે અવ્યક્ત પણે ઉત્પન્ન થાય છે. -जो शब्द आत्मा के प्रयत्न से व्यक्त या अव्यक्त रुप से उत्पन्न होता है। - The sound produced through effort on the part of soul is prayogaja or vaisrasika (non-voluntary) (૪૭૮) ભાષાસમિતિ : -સત્ય, હિતકારી, પરિમિતિ અને સંદેહ વિનાનું બોલવું. -सत्य, हितकारी, परिमित और संदेह रहित बोलना । -To speak what is truth, beneficial, measured and free from doubt. (૪૭૯) ભિક્ષુપ્રતિમા : -જૈન પરંપરામાં તપસ્વીઓ દ્વારા આચરવામાં આવતો એક તપ. -जैन परंपरा में तपस्वियों द्वारा आचरण किये जानेवाला एक तप । -One of the penance practiced by various oscetics in the Jaina tradition. (૪૮૦) ભીમ : -વ્યંતરનિકાયના એક દેવનો પ્રકાર. -વ્યંતર જ્ઞાતિ પ ટેવ # પ્રકાર | -One of the Indra of Raksasas a sub type of the vyantaranikaya. (૪૮૧) ભુજગ : -વ્યંતરનિકાયના એક દેવનો પ્રકાર. -વ્યંતરનિઝાય રે ! ફેવ ા પ્રવાર | -One of the sub-type of the Vyantarnikaya (૪૮૨) ભૂત : -વ્યંતરનિકાયના એક દેવનો પ્રકાર. -વ્યંતરનિઝાય રે ! ફેવ ા પ્રવાર | -One of the sub-type of Vyantarnikaya (૪૮૩) ભૂતવાદિક : -બંતરનિકાયના એક દેવનો પ્રકાર. -વ્યંતરનિઝાય રે | વેવ ા પ્રવાર | -One of the sub-type of Vyantarnikaya (૪૮૪) ભૂતાનંદ (ઇદ્ર) : -બંતરનિકાયના નાગકુમાર પ્રકારના દેવોમાંના એક ઇન્દ્ર છે. -व्यंतरनिकाय के नागकुमार प्रकार के देवो में से एक इन्द्र है । -One of the Indra of Nagakumaras, a sub-type of Vyantaranikaya (૪૮૫) ભુતાનુકંપા : -(સાતાવેદનીય કર્મના બંધ હેતુનો પ્રકાર છે.) પ્રાણીમાત્ર ઉપર અનુકંપા કરવી તે. -(સાતાવેનીય ર્મ વન્ધહેતુ | | પ્રાર ) | પ્રાનિ–માત્ર પર મનુષ્પ વના | -One of the cause of bondage of the satavedaniya karma) a feeling of compassion towards all the living beings. (૪૮૬) ભૂતોત્તમ : -બંતર જાતિના દેવનો એક પ્રકાર. -વ્યંતર જ્ઞાતિ વ પ ટેવ | પ્રાર | -One of the sub-type of Vyantaranikaya. (૪૮૭) ભેદ : - એકત્વરૂપમાં પરિણત પુદ્ધલપિંડનો વિશ્લેષ-વિભાગ થવો. -एकत्व रुप में परिणन पुनलपिण्ड का विश्लेष-विभाग होना। -When a pudagala-body of the form of a unit or an aggregate is disjoined or dissociated. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે) Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પુસ્તકનું નામ : ગાંધી એવા જોયા-જાગ્યા વિનોબાએ સંપાદન : કાન્તિ શાહ પ્રકાશક : પારુલ દાંડીકર યજ્ઞ પ્રકાશન સમિતિ, હુજરત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. કિંમત રૂા.૪૦/-, પાના ૧૫૦; આવૃત્તિ-ત્રીજી માર્ચ-૨૦૦૮. ગાંધીજી અને દીનબંધુ એન્ડ્રુઝ સાથેની વાતચીતમાં ગાંધીજીએ વિનોબા વિશે કહેલું કે, ‘આશ્રમના દુર્લભ રત્નોમાંના આ એક છે. તેઓ નાશ્રમને પોતાનાં પુષ્પથી સીંચવા આવ્યા છે; પામવા નથી આવ્યા, આપવા આવ્યા છે.’ ગાંધીજીના આ આશીર્વાદ પૂર્ણપર્ણ સાર્થક થયેલા આજે જોઈ શકાય છે. વિનોબા દેશદુનિયાની મોટી સેવાનું નિમિત્ત બન્યા છે. ગાંધીજીનો મહાયજ્ઞ એમણે આગળ ચલાવ્યો છે. ચારેક દાયકા પહેલાં ગાંધી શતાબ્દી નિમિત્તે તૈયાર થયેલ આ પુસ્તકનો હિંદુસ્તાનની બધી ભાષાઓમાં તેમજ અંગ્રેજો, ઈદિપન અને બીજી બે-ત્રણ વિદેશી ભાષાઓમાં અનુવાદ પણ થયો છે. નવી પેઢીના યુવાનોને ગાંધી વિશે, ગાંધીની નીતિ-રીતિ વિશે આજના સમયમાં તેની અગત્યતા વિશે જાણવા સમજવાની જીજ્ઞાસા વધી છે. ચારે તરફ પૈસા, પદ અને શસ્ત્રની બોલબાલા અને દાદાગીરી જોતી નવી પેઢી ગાંધીગીરી વિશે વિશેષ જાણવા માગે છે. વિનોબાજીએ એકવીસ વર્ષની ભરયુવાન વયે ઘર છોડ્યું ત્યારે તેઓ ગાંધીની આ ગાંધીગીરીથી આકર્ષાઈને એમણે ગાંધીની દીક્ષા લીધેલી. જીવનભર એમણે આ ગાંધીગીરીની જ આરાધના કરેલી એટલે વિનોબાએ ગાંધીજીને કેવા જોયા, જાણ્યા-નાણ્યા-માણ્યા તેનું થોડુંક વિવરણ ગાંધીને જાણવા સમજવામાં ઉપયોગી થશે. ગાંધી-વિનોબાને અને એમના સર્વોદય તેમજ અહિંસક સમાજ રચનાના મિશનને સમજવામાં આ પુસ્તક મદદરૂપ થાય તેમ છે. XXX પુસ્તકનું નામ : ગીતા દર્શન લેખક : વિનોબા પ્રકાશક : પારુલ દાંડીકર યજ્ઞ પ્રકાશન સમિતિ, હુજરત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. કિંમત રૂા. ૨૫/-, પાના ૮૦; આવૃત્તિ-પ્રથમ. માર્ચ-૨૦૦૭. ભારતીય સંસ્કૃતિ સાથે ગીતા અભિન્ન રીતે સંકળાયેલી છે. વિનોબા પણ ગીતાના અઠંગ ઉપાસક. તેઓ ગાંધીજી પાસે રહીને નવયુગને અનુરૂપ સ્વરૂપમાં જોતા-સમજતા થયા. પ્રબુદ્ધ જીવન સર્જન સ્વાગત ડૉ. કલા શાહ વિનોબાજીએ પોતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. કે ગાંધીજીની સંગતિનો લાભ મને ન મળ્યો હોત, તો ગીતા જેવી હું આજે સમજ્યો છું, તેવી સમજી શક્યો ન હોત. ગાંધીજી થકી મને ગીતાને યથાર્થપી સમજવાની ચાવી મળી છે. વિનોબાએ કહ્યું છે, 'ગીતા એટલે સામ્યયોગ, ગીતામાંથી આપણે સામ્યયોગ જ શીખવાનો છે. ગીતાના આત્મૌપજયની શીખ એટલે જ સરળ લોકિક ભાષામાં–સર્વોદય. આપણે સામ્યયોગના આધારે સર્વોદય સમાજનું અહિંસક સમાજનું નિર્માણ કરવાનું છે.' ગાંધી વિનોબાનું આ ગીતા-દર્શન સર્વોદય વિચારધારાનું આધ્યાત્મિક અધિષ્ઠાન છે. વિનોબાનું આ ગાંધી પ્રણીત ‘ગીતા-દર્શન' આ પુસ્તકમાં સંક્ષેપમાં છતાં સાંગોપાંગ સ્વરૂપમાં આલેખાયું છે જે વાચકને માટે રસપ્રદ બની રહે છે. તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ આશ્રમકાર્યો રસોઈ, સફાઈથી લઈને કાંતા, વણાટ, ખેતી જેવા અનેકવિધ કામો જાતે કરી શ્રમની પ્રતિષ્ઠા વધારી. તેમણે જીવનભર જ્ઞાન, કર્મ અને ભક્તિની ત્રિવેણી દ્વારા સામ્યયોગની સાધના કરી. વિનોબાજીની જીવનઝાંખી દર્શાવતું, કિશોરી અને વિદ્યાર્થીઓ માટે સરળ ભાષામાં તેમના જીવન-પ્રસંગો દ્વારા જીવનકથા ગૂંથી લેતું ‘મહર્ષિ વિનોબા'ની આ નવી આવૃત્તિમાં નવા પ્રકરણો તથા ફોટાઓનું ઉમેરણ કર્યું છે. જે વિદ્યાર્થીઓ અને અન્ય વાંચકોને પ્રેરિત કરે તેવા છે. XXX પુસ્તકનું નામ : કાપ્રા કહે છે ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ રજૂઆત : કાન્તિ શાહ પ્રકાશન : પારુલ દાંડીકર યજ્ઞ પ્રકાશન સમિતિ, હુજરત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. કિંમત રૂા. ૨૫/-, પાના ૭૨; આવૃત્તિ-બીજી. પુનર્મુદ્રણ એપ્રિલ-૨૦૦૮. વીસમી સદીના અંત સમયમાં માનવીની આશાઓના ચૂરેચૂરા થઈ ગયા. અણુશસ્ત્રો પાછળની દોટ, પત્રીકા, ઉદ્યોગીકરણ, પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યાઓ વગેરેએ માનવજાતને નવેસરથી વિચારવા પ્રેરી છે. વીસમી સદીનો ઉત્તરાર્ધ ફેર-વિચારણાનો સમય ની રહ્યો છે. વિચારકોને લાગે છે કે હવે નવેસરથી વિનોબા ભાવે એક મહાન સંત થઈ ગયા. તેઓ સાચા અર્થમાં મહાત્મા ગાંધીજીના રચનાત્મક અને આધ્યાત્મિક વારસદાર હતા. તેમણે ભારતનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખી ધાર્મિક એકતા જાળવવા તમામ ધર્મોનો અને બધું ગોઠવવું પડશે. મૂલ્યો અને માપદંડો, વલણો અને વિચારો, માન્યતાઓ અને જીવનપદ્ધતિ બધું જ ધરમૂળથી બદલવું પડશે. બધી ભાષાઓના સંત સાહિત્યનો તે ભાષા શીખી આ સંદર્ભે, મિજલ કાપ્રાનું પુસ્તક 'The Turning Point' -એક સીમીચિહ્ન રૂપ છે. ઊંડાશથી અભ્યાસ કરી ભાગવત ધર્મસાર,૧૯૮૨માં પ્રગટ થયેલ આ પુસ્તકમાં લેખક કો આ છે કે માનવજાત આજે એક ઐતિહાસિક કુરાનસાર, ખ્રિસ્તિ-ધર્મસાર, જપુજી, ધમ્મપદ, સમાસુત્તમ્, નામોષ સાર જેવા ગ્રંથો તૈયાર કર્યા છે. ગીતા પ્રવચનોનું પુસ્તક ભારતની તમામ અને પરદેશની અનેક ભાષામાં અનુવાદિત થયું છે. વિનોબાજીએ સ્વચ્છતા અભિયાન, અશ્લિલ પોસ્ટી હઠાવો ઝુંબેશ, બહારવટિયાઓનાં હૃદયપરિવર્તન, ગોવંશ-વધબંધી, નાગરી લિપી પ્રચાર, બ્રહ્મવિદ્યા સ્ત્રીશક્તિ જાગૃતિ, હરિજન સેવા, ખાદી ગ્રામોદ્યોગને ઉત્તેજન, કાંચનમુક્ત્તિ પ્રયોગ જેવાં અનેકવિધ કાર્યો કર્યા. દેશની આઝાદી માટેના ગાંધીજીના તમામ સત્યાગ્રહોમાં આઝાદી માટેના ગાંધીજીના તમામ સત્યાગ્રહોમાં ભાગ લઈ જેલવાસ ભોગવ્યો. ગાંધીજીના XXX પુસ્તકનું નામ : મહર્ષિ વિનોબા લેખક : અમૃત મોદી પ્રકાશક : પારુલ દાંડીકર યજ્ઞ પ્રકાશન સમિતિ, હુજરત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. કિંમત રૂા. ૧૫/-, પાના ૮૦; આવૃત્તિ-ત્રીજ. નવેમ્બર-૨૦૦૭. શિષ્ટ સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે વિનોબાજીના જીવન-પ્રસંગો દ્વારા જીવનકથા ગૂંથવાનો પ્રયાસ વાચકોને ગમે તેવો છે. વળાંક-બિંદુએ આવીને ઊભી છે. આ પુસ્તકમાં કાપ્રા વર્તમાન વ્યવસ્થાની વેધક સમીક્ષાની સાથે સાથે નવી વ્યવસ્થાની રૂપરેખા પણ દોરી આપે છે. પદાર્થ વિજ્ઞાન અને અધ્યાત્મ વિજ્ઞાનના સમન્વયરૂપ એક નવું સમગ્ર જીવન દર્શન અને વિશ્વદર્શન આજે પાંગરી રહ્યું છે, તેની વાત આ પુસ્તકમાં છે. કામાને થયેલ એક વિશેષ અનુભૂતિનું વર્ણન આ પુસ્તકના આરંભમાં છે. આ પુસ્તક એટલે અનિવર્ગનીય આ બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલઅનુભૂતિનું અછડતું આલેખન. ધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ૨૭ પંથે પંથે પાથેય : નિવાર્ય અનિષ્ટો (અન. પુષ્ટ છેલ્લાથી ચાલ) ‘તમે નાહકના એકેળાઓ છો. તમારા તો ત્રણ જ માળ છે. આ લોકો તો સાત સાત માળ સુધી માલ ચઢાવવાને ટેવાયેલા જરૂરિયાત નહિ પરંતુ એક શોખની વસ્તુ છે અને એના ઉત્પાદનમાં છે.' આમ કહી એ ભાઈ તો જતા રહ્યા. દસ આંટા બાદ એ મજૂર તો અનેક સ્તરે, અનેક જીવોની હિંસા થતી હોય છે, છતાં, હાંફતો હતો એના પગ ધ્રૂજતા હતા. મેં એને થોડો વિસામો આપણાથી એનો મોહ છૂટતો નથી. ઝવેરાતના વેપાર, વપરાશમાં -રીરીમાં લેવા કહ્યું અને ચા-નાસ્તો તથા કેળાં આપ્યા. પણ મારા મનનો જૈનોનો ફાળો ગણનીય છે. ઉદ્વેગ જરાય શમ્યો ન હતો. બાપ-દીકરી ઑફિસેથી આવ્યા ત્યારે જ્યારે કીડીને પણ ન મારનાર માણસો અન્ય મનુષ્યોના દુ:ખ પણ હું ઉદાસ હતી. દીકરીએ તો કહેવા માંડ્યું, ‘આખા ઘરની દર્દ તથા શોષણ પ્રત્યે ઉદાસીનતા સેવે ત્યારે નવાઈ લાગે છે. ફરસ પર આવી લાદી જડાવી દે. ઘર એકદમ નવું લાગશે...' મકાન : આપણી ત્રીજી જરૂરિયાત એટલે ઘ૨. ટાઢ, તડકો, “મારે આથી વધુ કર્મ નથી બાંધવા’ અને મેં મારી વ્યથા કહી વરસાદ તથા હિંસક પશુઓથી બચવા આદિ માનવ ગુફાઓમાં ઉમેર્યું, ‘તમે બેઉ તો આ ક્ષેત્રમાં કામ કરનારા. તમે વધારે મજૂરો રહેતો. ધીમે ધીમે ઝૂંપડા, કુટિરો અને હવે તો અદ્યતન ગગનચુંબી મોકલવાનો આગ્રહ કેમ ન રાખ્યો. આ તો માણસનું નવું શોષણ મકાનો બંધાવા માંડ્યા. અગાઉ ઘર, હુંફ અને રક્ષણાર્થે બંધાતા, કહેવાય.' ધીમે ધીમે એમાં સગવડો ઉમેરાતી ગઈ અને પછી એમાં પણ શરૂ ‘આવા બધાં વિચારો કરીશ તો, તારે તો ખાવાનું પણ છોડી દેવું થઈ દેખાદેખી. ઘરનાં રૂપરંગ બદલાવવાનો એક ચીલો શરૂ થયો. પડશે. સાકરના કારખાનામાં મજૂરો એની પીઠ પર સો કિલોના ભીંતો તોડી બે ખંડમાંથી એક મોટો બેઠક ખંડ બનાવવાનો અને ગુણો ઉંચકે છે. ચોખાની ગુણો પણ સો કિલોની હોય છે.” એમણે એક મોટા ખંડમાં ભીંત ચણી બે નાના ખંડ બનાવવાના. લાદીઓ અને બારી બારણાં બદલવાનાં, રસોડાના ઓટલાના સ્થળાંતર ખાવાનું છોડી તો ન શકાય, પરંતુ વસ્તુઓનો ખપ પૂરતો જ કરવાના. ભાંગફોડ દરમિયાન, પોસાતું હોય તે બીજે રહેવા જાય વપરાશ અને અપરિગ્રહ એ બે નિયમો તો પાળી શકાય. અને પાડોશીઓ તોડફોડના, લાદી ગ્રેનાઈટ કાપવાનાં કર્કશ એક બહેનપણી કહે “એમ તો આપણાં તીર્થધામ સમા દેરાસરો, અવાજોથી પીડા ભોગવતા રહે. દેલવાડા, રાણકપુર, સમેતશીખર ડુંગર ઉપર છે એ બાંધવા માટે સૌથી વધુ હિંસા કદાચ મકાન પાછળ થતી હશે. સિમેન્ટ એટલે ન્ટ એટલે તો કેટલા મોટા વજનદાર આરસપહાણને એટલી ઊંચાઈ પર લઈ વાતાવરણને પ્રદુષિત કરનાર પદાર્થોમાં અગ્રેસર. એક ટન જવા પડ્યા હશે’. સિમેન્ટનું ઉત્પાદન કરવા માટે એક ટનથી સહેજ જ ઓછો (એટલે સદીઓ પહેલાંની એ વાત છે. ત્યારે શા માટે અને કેવી રીતે કે ૦.૯૦ ટન) કાર્બન ડાયોક્સાઈડ વાયુ હવામાં છોડાય છે. આ બધાં અભુત કલાના નમૂના જેવા દેરાસરો બંધાયા હશે મકાનો પાડવામાં આવે કે ભીંતો તોડવામાં આવે ત્યારે ટ્રકો એની મને ખબર નથી. વળી, જેનોમાં મૂર્તિપૂજામાં ન માનનાર ભરાઈને થતો સિમેન્ટનો ભંગાર પ્રદુષણમાં વધારો કરે છે. કારણ સ્થાનકવાસીઓ પણ છે જ ને ! વર્તમાનકાળમાં, આજની કે એ ભંગાર નથી માટીમાં એકરૂપ થઈ શકતો કે નથી પાણીમાં પરિસ્થિતિમાં આપણે સંસારી જીવ ઓછામાં ઓછી હિંસા ભળી જતો. આ ઉપરાંત મકાન જમીનદોસ્ત કરવામાં આવે ત્યારે, આચરીને અને ખાસ તો આપણા જેવાં જ તન-મન ધરાવતા ભીંતમાં, છતમાં, પાયામાં વસતા અસંખ્ય નાના મોટા જીવોની મનુષ્યનું શોષણ કર્યા વગર કેવી રીતે જીવી શકીએ એ વિચારવાનું. હિંસા થાય તે વધારાની. અગાસીની નીચે અમારો ફ્લેટ. ચોમાસામાં માથા પર પાણી બે માળના મકાન પર અમારો ત્રીજો માળ પિસ્તાળિસ વર્ષ ટપકે, એ બંધ કરવા અગાસીમાં સમારકામ કરવાનું હતું. ફરી પહેલાં ચણાયેલો. એક ખંડની લાદીઓમાં કેટલીક નીચે ઉતરી પાછો સામાન-ઈંટ, રેતી ને રસાયણો અગાસી સુધી ચઢાવવાના, ગઈ હતી. એના પર ચાલતી વખતે ઠોકર વાગતી. લાદીઓ ફરીવાર પરંતુ આ વખતના કૉન્ટ્રક્ટરમાં માનવતા હતી. એણે માલ નીચેથી બેસાડવી જરૂરી હતી. મારા પતિ અને પુત્રી બન્ને ઍન્જિનિયર. ઉપર પસાર કરવા દરેક માળ પર એક મજૂર ઊભો રાખ્યો હતો. એમણે જૂની લાદી પર જ નવી લાદી બેસાડવી એવું નક્કી કર્યું. આથી દરેક મજૂરને માલ સહિત એક જ માળ ચઢવો ઊતરવો અદ્યતન મકાનોમાં બેસાડાય છે એવી ૨'x ૨' ની લાદી. લિફ્ટ પડતો. મહેનત તો સૌએ કરવી જ રહી. તે વગર રોટલો રળાય વગરના મકાનમાં ત્રણ માળ પર લાદીઓ તથા એને ચોંટાડવા નહિ ને પચાવાય નહિ. માલ ચઢાવવાની આ વ્યવસ્થા જોઈને માટેના રસાયણના કોથળા ચઢાવવા કોન્ટેક્ટર પાસે એક જ માણસ શોષણ અને શ્રમ વચ્ચેનો તફાવત જાણવા મળ્યો. હતો. એ મજૂરે ચાળીસ કિલો વજન ઉચકી વીસ ફેરા કર્યા; બરાબર માણસ, માણસ બનીને રહે, એને મળેલી દિલ-દિમાગની દોઢ કલાકની તનતોડ મજૂરી. મારાથી આ સહન નહોતું થતું. મેં , અનોખી બક્ષિસનો સદુપયોગ કરે એ જ અભ્યર્થના. * * * કોન્ટેક્ટરને બીજા મજૂરો લાવવા કહ્યું. ‘વધારાની મજૂરી અમે ૫૧૧, એડનવાલા રોડ, મુંબઈ-૪૦૦ ૦૧૯. ચૂકવશું.' Page #28 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57 Licence to post without prepayment No. South-81/2006-08 Posted at Patrika Channel sorting office Mumbai-400 001.On 16th of every month Regd. No. MH/MR/SOUTH-146/2006-08 PAGE No. 28 PRABUDHHA JIVAN DATED 16 SEPTEMBER, 2008 જૈન ધર્મમાં અહિંસાનું અગ્રસ્થાન છે. બાળવા વધુ લાકડા જોઈએ. એટલે કે વધારે જાણતા-અજાણતા, એકેન્દ્રિયથી માંડીને પંથે પંથે પાથેય...] વૃક્ષોનું નિકંદન અને પર્યાય તરીકે વીજ પંચેન્દ્રિય જીવ પ્રતિ આચરવામાં આવતી હોય તો તે પણ વધારે જ વાપરવી પડે. હિંસાની બારીકાઈથી, ચીવટપૂર્વક નોંધ ટપક નોંધ નિવાર્ય અનિષ્ટો સંયમ કેળવીએ અને કાળજી રાખીએ તો કરવામાં આવી છે. માનસિક રિબામણને ( રૂઉષા શેઠ આમાનાં કેટલાંક અનિષ્ટો નિવારી શકાય. શારીરિક ત્રાસ જેટલી જ હિંસા લેખવામાં પર્યુષણ સમયે શાકભાજીના ભાવ ઘટી આવી છે. મનમાં કોઈનું અનિષ્ટ ઈચ્છવું, હોય, જેવા કે લોઢી ચિપિયો, સાણસી જાય છે, ઉપહારગૃહોમાં સહેલાઈથી જગ્યા વાગ્માણ વડે કોઈ પર પ્રહાર કરવા કે બનાવનાર લુહાર, ઇંધણ માટે કોલસાના મળે છે–આ બતાવે છે કે વસ્તીના શારીરિક ઈજા પહોંચાડવી, અર્થાત્ મન, ખાણિયા, સિલિન્ડર ઊંચકનારા અને પ્રમાણમાં જૈનોનો ઉપભોગ વધારે હોય વચન કે કાયાથી કોઈના પર ત્રાસ અંતમાં રોટલાના ઘડનારા. અગાઉ તો છે. ગુજારવો, એને પણ એક પ્રકારની હિંસા ઘણાં જૈનો જમ્યા બાદ થાળી ધોઈને પીતા. કપડાં : જેટલી અધિક ઉજવણીઓ ગણવામાં આવે છે. આટલી બધી આજનાં બાળકોને તો આ પ્રથાની ખબર એટલાં અધિક પરિધાન. મરણ પ્રસંગ માટે સૂક્ષ્મતાથી જ્યારે અહિંસા આચરવાની પણ નહિ હોય, કારણ કે આજે “જીવવા એટલે કે પ્રાર્થનાસભા માટે પણ ખાસ હોય ત્યારે ખપ પૂરતો ઉપભોગ અને માટે ખાવાનું” ને બદલે “ખાવા માટે વસ્ત્રો ખરીદવામાં આવે છે. કપડાં બાબત અપરિગ્રહ આવશ્યક બને છે. આપણે જીવવાનું’ એ નિયમ વધુ પ્રચલિત છે. જન્મ, તો ગજબની દેખાદેખી. એકના એક આમાંનું કેટલું અનુસરીએ છીએ એનો મરણ, સગાઈ, લગ્ન, ધાર્મિક તપસ્યા, વર્તુળમાં એકનો એક પોષાક કેવી રીતે વિચાર કરીએ. મનુષ્ય એક જ એવું પ્રાણી પરીક્ષામાં ઉત્તીર્ણ થવું-ઉજવણીઓ માટે પહેરાય? આપણી કિંમત ઘટી જાય ને! છે જેની પાસે વિચાર-શક્તિ ને વિવેકબુદ્ધિ કોઈપણ કારણ જોઈએ. અને એમાંયે પાછી વધારે કપડાં ભરવા વધારે કબાટો ને વધારે છે. આ શક્તિનો આપણે સરખો ઉપયોગ ચડસાચડસી. ઓલાએ જમણ-વારમાં ત્રીસ લાકડાંનો વ્યય. આમ પરિગ્રહ વધતો રહે કરીએ તો માનવતા કેળવી શકીએ અને વાનગી રાખેલી અને પેલાએ પચાસ. અને હિંસા પણ. રેશમી કાપડ બનાવવા સાચા અર્થમાં માણસ બની શકીએ. બાકી આપણાથી કેમ પાછળ રહેવાય? આપણે માટે રેશમના કીડાની હત્યા કરવામાં આવે તો ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોયે ન રાખો સાઠ વાનગીઓ. આપણી વાહ વાહ છે. એ દેખીતી હિંસા જોઈને કેટલાંક લોકો આવ્યું બ્રહ્મજ્ઞાન' એવો ખેલ થાય. અને થવી જ જોઈએ. પરિણામે, બગાડ, રેશમી કાપડ વાપરવાનું છોડી દે છે જે સારી ગાડરની માફક લોકો પ્રવાહમાં તણાયે એઠવાડ, પાણીનો વ્યય, પર્યાવરણને વાત છે. પરંતુ, અન્ય કાપડ ઉત્પાદનમાં રાખે. સહેલાઈથી નિવારી શકાય, એવા હાનિકારક એવા પ્લાસ્ટિકના પ્યાલા, આપણાં જ જેવા મનુષ્ય-જીવને થતી હાનિ અનિષ્ટોનો આપણે વિચાર કરીએ. વાટકીઓ, ચમચીઓના ઉકરડા. જૈનોમાં અને એને પરિણામે થતાં અકાળ મૃત્યુ વિશે રોટી, કપડા અને મકાન એ મનુષ્યની તો કરવું, કરાવવું અને અનુમોદન કરવું આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. જરૂરિયાત છે. આ મેળવવામાં, સહેલાઈથી એને સરખો અપરાધ ગણાય છે. એટલે નાયલોન, રેયોન, ટેરિન જેવા અકુદરતી નિવારી શકાય એવી હિંસા વિશે વિચારીએ. આવા જમણવારો કરનાર, એમાં ભાગ કાપડના રેસા, છું છા તથા રસાયણિક રોટી : આનો વિચાર કરીએ એટલે સો લેનાર, તથા એની વાહવાહ કરનાર સરખા રંગોને લીધે શ્વાસ તથા ફેફસાનાં જીવલેણ પ્રથમ ધાન્ય અને એ ઉગાડનાર ખેડૂત યાદ દોષી લેખાય. રોગો થતા હોય છે. તેથી જ ખપ પૂરતો આવે. ટાઢ, તડકો, વરસાદ સહી ખેડૂત હદ ઉપરાંતનું ખાવું, માંદા પડવું, વપરાશ એ ઉત્તમ નિયમ છે. અંગ્રેજી અથાક મજૂરી કરે, ખેતર ખેડવા સમયે બીજા પાસે ચાકરી કરાવવી, જૈનોને તાજ્ય ચલચિત્ર “બ્લડ ડાયમન્ડ’માં હીરાના બળદ ન હોય તો એની જગ્યાએ પોતે પણ એવા પદાર્થોની દવાઓ ખાવી. મેદસ્વી ખાણિયાનું થતું શોષણ અને અત્યાચારો જોતરાય ત્યારે અનાજ પાકે. રોટલો શરીરને કારણે જીવતા હોઈએ ત્યારે જોઈને કેટલાંકને હીરા પ્રત્યે સ્મશાન વૈરાગ્ય આપણાં ભાણામાં પડે ત્યાં સુધીમાં તો પોતાનું વજન પોતાને ભારરૂપ લાગે અને આવી ગયો હતો ખરો. આભૂષણો આવા કેટલાંયે શ્રમિકોએ પરસેવો પાડ્યો મૃત્યુ બાદ ઠાઠડી ઊંચકનારને. વળી શબને (વધુ માટે જુઓ પાનું 27) Printed & Published by Nirubahen S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.