SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ [૨ ૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ લગી હું “એ” મંગલમૂર્તિને ભૂલ્યો નથી. વર્ષો પૂર્વે નડિયાદની “સરસ્વતીચંદ્ર-ભાગ-૧'નું પ્રકાશન, સ્કોલર પોએટ સાક્ષર સૂરજબા મહિલા કૉલેજના મંત્રી શ્રી હીરુભાઈ પી. પટેલે કોઈ શ્રી નરસિંહરાવના પ્રથમ કાવ્યસંગ્રહ “કુસુમમાળા'નું પ્રકાશન ને સારાં સમર્થ આચાર્યા બહેન હોય તો ભલામણ કરવા લખ્યું. “ઘનશ્યામ' તખલ્લુસથી નવલકથા ક્ષેત્રે ઉદિત થતો નૂતન સિતારો દેસાઈ સાહેબની દીકરી એમ.એ., પીએચ.ડી. હતી, થોડોક અનુભવ તે ક. મા. મુનશી. “કુસુમમાળા'પાલગ્રેવની ગોલ્ડન ટ્રેજરીની રીતિએ હતો. મેં ભારપૂર્વક ડૉ. સુધા દેસાઈની ભલામણ કરી. એ નૂતન કવિતાનો આસ્વાદ કરાવી વિરમી. નવલકથાકાર તરીકે ગો. પ્રિન્સિપાલ તરીકે લેવાયાં ત્યારે એના કરતાં વિશેષ આનંદ તો મા. ત્રિપાઠીની પ્રતિષ્ઠા જામી. મુનશીએ ઐતિહાસિક ને પૌરાણિક મને થયેલો-ઋણમુક્તિનો. નવલકથાઓનો નૂતન ચીલો ચાતર્યો. તે જ અરસામાં શ્રી ૨. વ. દેસાઈ સાહેબનું બધું જ નહીં તો ઘણું બધું સાહિત્ય મેં વાંચેલું. દેસાઈનો ઉદય થયો. એમ કહી શકાય કે વીસમી સદીની શરૂઆતના દિવ્યચક્ષુ' નવલ કૉલેજમાં ભણાવેલ અને કાવ્યસંગ્રહ ‘નિહારિકા' દ્વિતીય, તૃતીય ને ચતુર્થ દાયકામાં શ્રી ક. મા. મુનશી ને શ્રી ૨. વ. પર અભ્યાસ લેખ લખેલો. જે પ્રગટ થયો છે. કોઈ સિનેમા કંપનીએ દેસાઈની બોલબાલા રહી. પૂર્ણિમા' નવલનું ચલચિત્ર ઉતારવા “સ્ક્રીપ્ટ’ તૈયાર કરવાની નાટ્યલેખનની સફળતાપૂર્વક શરૂઆત કરી નવલકથા ક્ષેત્રે હરીફાઈ રાખેલી. મેં ભાગ લીધેલો. પણ પછી એનું શું થયું-ન સિદ્ધિ પ્રાપ્ત કરનાર શ્રી ૨. વ. દેસાઈને ગુજરાતના મધ્યમ વર્ગના જાને ! “ગ્રામલક્ષ્મી' આકાશવાણી પર રીલે થયેલ. એક સહૃદય વાંચક–ભાવકોએ એટલા બધા અપનાવ્યા હતા કે ભાગ્યે પરિસંવાદમાં એમની ‘પ્રલય' નવલકથા સંબંધે મેં અભ્યાસલેખ જ કોઈ શિક્ષિતે એમની કોઈ ને કોઈ કૃતિ ન માણી હોય! એક રજૂ કરેલો. એમાં સને ૨૦૦૬ સુધીના કાળપટમાં કથા વિસ્તરેલી કિંવદન્તી છે. કોઈકે શ્રી ૨. વ. દેસાઈને પૂછ્યું: ‘તમારામાં ને છે. મને લાગે છે કે એમની બધી જ નવલોમાં કદાચ “પ્રલય’ મુનશીમાં-બેમાંથી વધુ લોકપ્રિય કોણ?' શ્રી ૨. વ. દેસાઈએ નવલકથા શ્રેષ્ઠ હોય. ડૉ. ધીરુભાઈ ઠાકરના અભિપ્રાય પ્રમાણે નાગરી ઠાવકાઇથી જવાબ આપ્યો કહેવાય છેઃ “જાહેરમાં મુનશી, ‘દુનિયાભરમાં શાંતિ અને માનવજાતિના સુખને ખાતર (?)' ખાનગીમાં હું.” મને એમના સાહિત્યે જેટલો સ્પર્શ કર્યો છે તેના ઘડાતું યુદ્ધખોર માનસ સમસ્ત માનવજાતિનો વિનાશ નોતરી કરતાં એમના સ્વભાવ-માધુર્ય અને માણસાઈ-સભર આભિજાત્ય રહ્યું છે એ બતાવવા તેમણે “પ્રલય'માં, ઈ. સ. ૨૦૦૬ સુધીનો વધુ મુગ્ધ કર્યો છે. સમયપટ લઈને, વિજ્ઞાનધરી અને મુત્સદ્દી ધરીમાં વહેંચાઈ ગયેલ તા. ૨૨-૧૦-૦૫ અને તા. ૨૩-૧૦-૦૫, શનિવારના દુનિયાના વિવિધ દેશોના પરસ્પર ઝઘડાને અંતે દુનિયા પરથી રોજ વડોદરામાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને મનુષ્યની હસ્તી સંપૂર્ણપણે નાબૂદ થશે એવી ચેતવણી આપી છે. વડોદરાની ‘પ્રેમાનંદ સાહિત્ય સભા'ના સંયુક્ત ઉપક્રમે, સ્વ. શ્રી સંભવિતતાની મર્યાદામાં રહીને લેખકે તેમાં ઉત્તમ વૈજ્ઞાનિક, રમણલાલ વસંતલાલ દેસાઈના સાહિત્યનું પુનઃમૂલ્યાંકન હતું. તર્કશક્તિનો ઉપયોગ કર્યો છે તે એની એક ગણનાપાત્ર સિદ્ધિ તેમાં મેં સને ૧૯૪૫ થી સને ૧૯૫૪ સુધીનાં અમારા અંગત છે.' આકૃતિ પરત્વે થોડીક વિશૃંખલ લાગે તો પણ એનું સાંસ્કૃતિક સંબંધનાં સંસ્મરણો વાગોળી અંતમાં શ્રી બ. ક. ઠાકોરને ટાંકી કહ્યું: મૂલ્ય ઘણું બધું છે. આજની પરિસ્થિતિમાં પણ એની સાર્થકતા ને ‘બંધુઓ અને બહેનો! મારી તમને સલાહ છે કે તમે શ્રી અનિવાર્યતા છે. ન્હાનાલાલને એમના ગ્રંથોમાંની ભાવનાઓ માટે વાંચશો, શ્રી શ્રી ૨. વ. દેસાઈના સાહિત્યનું મૂલ્યાંકન કરવાનો મારો આશય મુનશીને જોમ અને સ્કૂર્તિ માટે, શ્રી મોહનભાઈ (પૂ. બાપુને) ને નથી, કેવળ સંસ્મરણાત્મક છબિ આપવાનો જ ખ્યાલ છે. જ્યારે શ્રદ્ધા અને આશા માટે, શ્રી ગોવર્ધનરામને આપણી પચરંગ ધરતી શ્રી ક. મા. મુનશી એમની સર્જકતા ને લોકપ્રિયતાની ઉચ્ચ કક્ષાએ અને પ્રજાની સહૃદય સમજણ માટે વાંચશો અને “યુગમૂર્તિ હતા ત્યારે શ્રી દેસાઈ સાહેબે એમની સિસૃક્ષાના શ્રીગણેશ કર્યા વાર્તાકાર શ્રી રમણલાલને એમના યુગના પ્રશ્નોને સમજવા માટે હતા. બંનેની પ્રકૃતિ, શૈલી, દૃષ્ટિ, એકંદરે સાવ ભિન્ન, મુનશીની વાંચશો.” સર્જકતા ઐતિહાસિક નવલોમાં તો રમણલાલની સામાજિક અંતમાં, સહૃદય, ઋજુ પ્રકૃતિની આ મંગલમૂર્તિને આ શબ્દોમાં નવલોમાં. એક ભૂતકાળના શિલ્પી તો બીજા વર્તમાનના. એકનો અંજલિ આપું છું – આશય રંજન, બીજાનો ભાવના-નિરૂપણ. રમણલાલે ગાંધીયુગના પ્રશ્નોને એમના સાહિત્યમાં કલાત્મક રીતે નિરૂપ્યા છે. તે એટલી મધ્યમ શિક્ષિત-વર્ગોનાં લીલયા હરિયાં મન. હદે, નિષ્ઠાપૂર્વક, ભાવના ને રંજન-સમેત ને મધ્યમ વર્ગને અસર ત્રણ ત્રણ દાયકા સુધી, સેવા કીધી અનુપમ; કરે તે રીતે કે આપણા મૂર્ધન્ય વિવેચક પ્રો. વિશ્વનાથ મ. ભટ્ટ યુગમૂર્તિ' સમા ઓપ્યા, દીધી, સંસ્કાર-સૌરભ. તેમનું મૂલ્યાંકન કરતાં તેમને “યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઉમળકા- આભિજાત્યનું માધુર્ય, સો વસા, ધન્ય નાગર! પૂર્વક યોગ્ય રીતે બિરદાવ્યા છે. હા, રમણલાલ “યુગમૂર્તિ ગૂર્જર રાષ્ટ્રની જ્યોતઃ સ્વામીસમર્થ અ-ક્ષર. વાર્તાકાર' જ હતા. સને ૧૮૮૭ની ત્રણ ઘટનાઓ. પ્રબોધમૂર્તિ ગોવર્ધનરામના ૨૨/૨, અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૭
SR No.526002
Book TitlePrabuddha Jivan 2008 09
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy