SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ ‘મીડિયમ ઑફ મોશન” કહેવામાં આવે છે. બધી રીતે જોતાં જે નિર્માણ કરે, પોતે પણ જીવે અને બીજાને માટે પણ જીવવા દેવાના સૂત્રનો કર્મ, વચન અને અંતઃકરણથી સ્વીકાર કરે તે ધર્મ છે. એ ત્યારે સંભવ બની શકે જ્યારે તે પોતાનાં ચિંતન અને કર્મથી અહિંસાવાદી હશે. એટલે કે ધર્મ ત્યારે હેવારો જ્યારે તેની પહેલી શરત અહિંસક બનવાની હશે. હઝરત મોહંમદ એક મહાન સમાધાનવાદી વ્યક્તિ હતા. પ્રબુદ્ધ જીવન ઈસ્લામ સલામતીનો ધર્મ છે એ વાત બાકી દુનિયાને ગળે ન ઉતરાવી શક્યો. જે મહાન પયગંબરે જગતને બંધુત્વનો સંદેશો આપ્યો, કુરાન જેવા પવિત્ર અને મહાન પુસ્તકના માધ્યમથી વિશ્વના રહસ્યોને ખુલ્લાં કર્યાં. મુસ્લિમે પોતાની કટ્ટરતાને કારણે એને પાંગરવાં ન દીધાં. ૫ એથી જ્યારે હિંસા એટલી સંગઠિત, ટેનિકથી ભરપૂર અને જેનું વ્યાવસાયીકરણ થઈ ગયું છે ત્યારે તે જગતને ક્રૂર અને આતંકવાદી નહિ બનાવે તો શું બનાવશે? હિંસાને પોતાનો સ્વભાવ અને જીવનનું દર્શન બનાવી લેનાર મનુષ્યોને આજ બદલવાનો સમય પાકી ગયો છે. જો તેઓ નહિ બદલાય તો પછી ધરતી પરના જીવનનું પૂર્ણ વિરામ અધિક દૂર નથી જોવા મળતું, આપણી આસપાસ જે કાંઈ બની રહ્યું છે તે એ વાતનું સૂચક છે કે હિંસાના તાંડવ નૃત્યે આ ખૂબસૂરત ધરતીને ગળી જવાની તૈયારી કરી લીધી છે. જો એમ થશે તો ધર્મ, દર્શન, સંસ્કૃતિ-બધું જ સ્વાહા થઈ જવાનું છે. એથી દુનિયાનો કોઈ ધર્મ અને કોઈ ખૂજ઼ વસો માનવી હોય તેણે પોતાની જાતને અને સંપૂર્ણ જગતને ઉગારવા માટે હિંસાનો ત્યાગ કરવો પડશે. સુનામીના એ તોફાનમાં માણસો મર્યા છે, શું જીવજંતુઓ નથી મર્યા ? આખરે એનું શું કારણ છે ? મનુષ્યની હિંસાએ સમુદ્રની સાથે છેડછાડ કરી તો સમુદ્રે એના બદલામાં હલ્લો કર્યો એમાં પોતાની હિંસક પ્રવૃત્તિને કારણે ઈસ્લામ જેવા મહાન અહિંસા બિચારા અલ જાનવરોની કોઈ ભૂમિકા નહોતી એથી કુદરતે સમર્થક ધર્મને પોતાના પિંજરામાં ઊભો કરી દીધો. એમને શા માટે દેઉં ? અહિંસા માટે ત્રીજું અનિવાર્ય તત્ત્વ છે અનેકાંતવાદ. અહિંસાનો સ્વીકાર કરીને આપણે જીવનનાં કેટલાં બધાં ક્ષેત્રોમાં એનો લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. તે એક વિચારવા જેવી વાત છે. અહિંસાના અસંખ્ય રૂપ અને એના અસંખ્ય વરદાન છે એથી એ સમજવું આજની તાતી જરૂરિયાત છે. જ્યારે માનવી-વસ્તી પૃથ્વી પર ઝડપભેર વધવા લાગે છે ત્યારે હિંસાનું વિરાટ રૂપ એ સંજોગોમાં વિકરાળ બની જાય છે. એક એવો સમય હતો જ્યારે પશુ અને દૂધ મંત્રાલયને 'ડેરી વિકાસ'ની સંજ્ઞા આપવામાં આવતી હતી પણ હવે આપણા ભારત સરકારમાં તેને મટન એક્સપોર્ટ મંત્રાલય' કહેવામાં આવે છે. એ દિલ્હી વિશ્વ વિદ્યાલયના બે મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર બજાજ અને અબ્રાહમે અંતે એ રહસ્યની જાણકારી મેળવી જ લીધી કે જ્યાં કાલ સુધી ભૂકંપ આવતા નહોતા, ત્યાં ભૂકંપ કેમ આવે છે ? મૃત જ્વાળામુખીઓ ફરી કેમ સળગી રહ્યા છે? એ બંને મહાન વૈજ્ઞાનિકોની શોધ છે કે જ્યાં કલતખાનાં છે, ત્યાં મશીનોથી રોજ લાખો જાનવરો કપાય છે. એમની ચીસોથી આસપાસની ધરતીની ભીતરનું તાપમાન વધે છે, જ્યારે તે તાપમાન ખૂબ જ ઊંચું થઈ જાય છે ત્યારે ધરતીને ફાડીને બહાર આવી જાય છે, છે જેનાથી ધરતી ધ્રૂજે છે. અબોલ પ્રાણીઓના જીવ લઈને કેટલું કમાઈ શકે છે. તે એક લાતુરની પાસે અલકબીર, ભુજની પાસે કરાચીનું મોટું વિસ્તૃત વિષય છે. કાલ સુધી જાનવરોને કાપવાવાળા છરાઓ-તલખાનું છે. એનાં પરિણામો આપણે કેટલાંક વર્ષો પૂર્વે જોયાં ચાકૂ પર કોઈ ઋણ દેતું નહોતું, ન તો એને કોઈ ગીરવી રાખવાની ન હિંમત કરતું હતું, પણ આજે તો કખાનાનાં મશીનોને માટે કરોડો રૂપિયાઓની લોન આપવામાં આવે છે, જેમાં ભારત જેવો અહિંસક દેશ પણ સામેલ છે. આપણાં કૃષિ મંત્રાલય અને પશુપાલન વિભાગને બજેટમાં ફાળવવામાં આવતી રકમ પર આપ એક વેધક નજર કરશો તો એ કડવું સત્ય સામે આવી જશે. છે. જો માંસાહારીઓની સંખ્યા વધે છે તો તે પશુઓ માટે અધિક ભોજનની વ્યવસ્થા કરવી પડે છે. એ બધાં પશુઓ શાકાહારી છે. એ એથી એમને માટે ઘાસ અને અન્ય ચરવા યોગ્ય વસ્તુઓને ઉત્પન્ન કરવા માટે મોટાં ગોચરો ઊભાં કરવાં પડે છે. અને માટે જંગલોનો નાશ કરીને નવી જમીન પ્રાપ્ત કરવી પડે છે. એક દિવસ એવી આવશે કે આપણા જેવા માનવીઓ માટે ખેતી યોગ્ય જમીન બચશે જ નહિ, જંગલોનો નાશ કરવાથી જે પર્યાવરણ અશુદ્ધ થશે એનાથી પણ આપણા જેવા મનુષ્યો જ પ્રભાવિત થનાર છે. પ્રથમ તીર્થંકર આદિનાયને કૃષિસંસ્કૃતિના પ્રવર્તક માનવામાં
SR No.526002
Book TitlePrabuddha Jivan 2008 09
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy