SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ આવે છે. એમણે કૃષિ, શાહી-કાગળ, તલવાર અને ઋષિના સ્ટોરી ઓફ પ્રોફેટ મોહમ્મદ' દિલ્હી ૧૯૭૯ – પૃષ્ઠ ૧૨-૧૩) માધ્યમથી ક્રમશઃ ઉદ્યોગ-ધંધા, શિક્ષણ, વ્યવસાય, રક્ષણ અને યોગ ધર્મની શરૂઆત કરી હતી. એમના કલા અને શિલ્પના ગહન જે મુસ્લિમ હજ યાત્રા પર જાય છે ત્યારે તેઓ સીવ્યા વિનાના અધ્યયને આ દુનિયાને “સુજલામ-સુફલામ' બનાવ્યા. આપણે કપડાંના બે ટૂકડાઓનો પોશાક ધારણ કરે છે, જેને “અહરામ' ભારતીય હળધરના વારસદાર છીએ એથી દુનિયા પર આવેલા કહેવામાં આવે છે. ઉલ્લેખેલ તે વસ્ત્ર જે અત્યંત સાધારણ હોય આ સંકટ સાથે આપણે ઝૂઝવાનું જ નથી પરંતુ માર્ગ પણ છે તે એ વાતનું પ્રતીક હોય છે કે મનુષ્ય દુનિયામાં આનંબર અને કંડારવાનો છે. દંભથી દૂર થઈ જાય. જ્યારથી તે પોતાનું એ ધાર્મિક વસ્ત્ર ધારણ ••• કરે છે ત્યારથી કોઈ જીવની હત્યા કરવાની મનાઈ છે. ન તો માખી, ઈસ્લામ સલામતી અને સંરક્ષણનો ધર્મ છે. શુષ્ક અને રેતાળ ન મચ્છર અને ન જ જું એટલે કે કોઈ જીવિત વસ્તુને મારવા પર પ્રદેશમાં એણે સભ્યતામાં ફૂલ ખીલવ્યાં છે. પયગંબર હઝરત કઠોર પ્રતિબંધ છે. જો કોઈ હાજી જમીન પર પડેલા કોઈ કીડાને મોહમ્મદ સાહેબથી માંડીને ઈસ્લામના ખલીફાઓ, ઈમામો, જોઈ લે તો પોતાના અન્ય સાથીદારોને એનાથી દૂર ચાલવાની વિદ્વાનો અને વિચારકોએ અહિંસાનો સંદેશ આપીને માણસાઈનું ચેતવણી આપે. ક્યાંક એવું ન થઈ જાય કે એના પગના તળિયા પોષણ કર્યું છે. પવિત્ર કુરાન અને અસંખ્ય ઈસ્લામી વિદ્વાનોએ નીચે તે કીડો દબાઈ જાય! પોતાના ગ્રંથોમાં અહિંસાનું દર્શન પ્રસ્થાપિત કર્યું છે. અહિંસા વિના ઈસ્લામ જેવો મહાન ધર્મ શી રીતે દુનિયામાં ફેલાઈ શકે? હજ યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી તે બીજાં કપડાં પહેરી શકતો વાતાવરણ અને પર્યાવરણને કારણે એણે માંસાહારનું જો સમર્થન નથી. અને ન તો પોતાના શરીરનો કોઈ વાળ તોડી શકે છે. ન પણ કર્યું છે તો તે એની જરૂરિયાત અનુસાર કર્યું છે. સત્ય તો એ છે કે તો સુગંધ લગાવી શકે છે અને ન જ તે કોઈ કામ કરી શકે છે, હિંસામાં પણ અહિંસાનો સિદ્ધાંત ક્યાંક ને ક્યાંક છૂપાયેલો છે. જેની કડક રીતે મનાઈ ફરમાવવામાં આવી છે. જો કોઈ જીવજંતુ • એને પોતાનાં કપડાં પર નજરે ચડે તો તે તેને ઉઠાવીને જમીન પવિત્ર કુરાન અને પયગંબર સાહેબના જીવનનું બહુ પર ફેંકી શકતો નથી. જ્યાં સુધી તેના શરીર પર “અહરામ' છે નિકટતાથી અધ્યયન કરવાથી તો સ્પષ્ટ થઈ જાય છે કે ઈસ્લામમાં તેને તે મારી નહિ શકે. જ્યારે ઈસ્લામ એક જૂ સુધી મારવાનો પણ શાકાહારી બનવાની આજ્ઞા કરવામાં આવી છે. એવી ઘટનાઓ આદેશ નથી આપતો, તો પછી તે વિશ્વના કોઈ પણ જીવને અને એવાં ઉદાહરણો મોજૂદ છે જે આ વાતનું સમર્થન કરે છે કે મારવાની વકીલાત કેવી રીતે કરી શકે ? ઈસ્લામ શાકાહારને પ્રાથમિકતા આપે છે. અલ્લાહને ચાહતા હો અને અલ્લાહવાળા બનવા માગતા હો તો ઈસ્લામ અને શાકાહાર વિષય પર અનેક પુસ્તકો લખાઈ ચૂક્યાં અલ્લાહની હર ચીજને પ્યાર કરો. એના બદલામાં તે તમને ચાહશે અને છે. એની ઉપર અસંખ્ય પરિસંવાદ આયોજીત કરવામાં આવ્યા છે. પ્યાર કરશે. આધ્યાત્મિક પ્રગતિનો મૂળ મંત્ર છે શાકાહારી ‘સૂરા અલ અનામ'માં કહેવામાં આવ્યું છેઃ નાગપુરના બાબા તાજુદ્દીન ગાયો સાથે ખૂબ પ્રેમ કરતા હતા. આ ધરતી પર ન તો કોઈ જાનવર છે, અને ન જ ઊડવાવાળા એમની પોતાની ગોશાળા હતી. પ્રસિદ્ધ સ્ત્રી-સંત રાબેઆએ પણ પક્ષીઓ. તેઓ બધાં યે જીવોની જેમ માનવી છે.” ગૌશાળા સ્થાપિત કરી હતી. સૂફીઓએ પોતાની પત્નીઓ સાથે ••• અનેક સ્થાનો પર ગૌશાળાઓ બનાવી અને ગાયોનું પાલનપોષણ એક બપોરે પયગંબર સાહેબ સૂતા હતા, ત્યાં આપની પાસે કર્યું. આવીને એક બિલાડી યે સૂઈ ગઈ. આપ જ્યારે ઊઠ્યા ત્યારે જોયું કે બિલાડી ઘેરી ઊંઘમાં છે અને બીમાર લાગે છે. જો આપ પોતાનાં ‘ઈસ્લામી જગતમાં પ્રાણીઓનું રક્ષણ” નામના પુસ્તકમાં અલ પહેરેલાં કપડાંને બિલાડીની નીચેથી ખેંચી લો તો બિલાડી જાગી હફીઝ મસરી લખે છે કે ધર્મના નામ પર જે રીતે પશુઓની જશે. એથી બિલાડી જેની ઉપર સૂતી હતી એ કપડાંને જ આપે કાપી મુસલમાન કલ-એ-આમ કરે છે એ ધર્મના નામ પર કલંક છે. નાંખ્યાં. શું એવો મનુષ્ય વ્યર્થમાં જ જાનવરોને મારવાનું સમર્થન કરશે? કુરાન તેમ જ અન્ય ઈસ્લામી વિદ્વાનોનાં અનેક પુસ્તકોના સંદર્ભ પયગંબર સાહેબે પોતાનાથી કમજોરોની પ્રત્યે દયા દેખાડવાની આપીને તેઓ લખે છે કે ન કેવળ જાનવરને જીવથી મારવા પરંતુ વારંવાર સલાહ આપી છે. (બિલકીસ અલાદીન દ્વારા લિખિત “ધી અન્ય પ્રકારની યાતનાઓ દેવી એ પણ ઘોર પાપ છે. વૃક્ષોને કાપવા
SR No.526002
Book TitlePrabuddha Jivan 2008 09
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy