________________
તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન
૧૧
નીતિ બદલી છે અને ન તો નિયત બદલી છે. માંસનો પ્રવાહ કરવાથી અલકબીરનું નામ તો જાણીતું-માનીતું છે પણ આ નિકાસ રૂપે જારી છે અને ડોલરોનો પ્રવાહ ભારતની ભૂમિની પ્રકારના ૩૮ અન્ય એકમો ભારતીય પશુઓનાં કલ-એ-આમ તરફ આવી રહ્યો છે.
કરીને હર વર્ષે કરોડોની કમાણી કરી રહ્યા છે. એનામાં ચંદીગઢની
• પાસે પટિયાળા જિલ્લાના ડેરાબકસી ગામમાં ઓસ્ટ્રેલિયન ખાટકીઓની સંખ્યા ૧૯૪૭માં માત્ર ૬૦ હજાર હતી પણ કંપનીના સહયોગથી એવું કતલખાનું સ્થાપિત થયું છે, જેમાં ૮ આજે તે વધીને પાંચ કરોડની આસપાસ પહોંચી ગઈ છે. એ પણ કલાકમાં ૨૦૦૦ પશુ ઓ ની હત્યા કરવામાં આવે છે. એ તે સ્થિતિમાં જ્યારે કે બધાં જ કલતખાનામાં આધુનિક મશીન કારખાનાંઓને એ વાત પર ગર્વ છે કે એમની પ્રતિષ્ઠા અમેરિકન લાગી ચૂકી છે અને એમાં કામ કરવાવાળાઓનું પ્રમાણ સૌથી અને યુરોપિયન કંપનીની સમાન છે એથી ભારતમાં એમના અધિક નથી હોતું.
માંસ-નિકાસનું સન્માનિત સ્થાન છે.
મુંબઈ પોલીસ વિભાગની જાણકારી મુજબ ૧૯૯૫ સુધી મુંબઈના દેવનાર કતલખાનાની ચર્ચા હર પળ થતી રહે છે. દેશમાં ૩૬૦૦૦ કતલખાનાંઓ હતાં. પાંચ કતલખાનાં અત્યંત એમાં હર રોજ ૧૦૦૦ બળદ, ગાય, પાડા અને ભેંસો કપાય છે. આધુનિક મશીનોથી સજ્જ અને ૨૪ ઍક્સપોર્ટ ઓરિલેંટેડ ૧૬,૯૦૦ ઘેટાં-બકરાં કપાઈને માંસના વેચાણ માટે બજારમાં એકમો છે. છેલ્લા દસ વર્ષમાં આધુનિક કતલખાનાંની સંખ્યા પહોંચી જાય છે. દેવનારના અધિકતમ આંકડા એ બતાવે છે કે પાંચથી વધીને ૨૫ થઈ.
૧૯૮૭-૧૯૮૮માં ૨૫ લાખ ઘેટાં-બકરીઓ, ૮૦ હજાર ભેંસો
અને પાડાઓ, ૫૨૦૦ વાછરડાંઓ અને ૫૦ હજાર સુબ્યુરો અલકબીર ઍક્સપોર્ટ લિમિટેડની ચર્ચા ઘણી બધી થઈ ચૂકી કાપવામાં આવ્યા. બાન્દ્રા ઉપનગરથી જ્યારે કતલખાનું દેવનાર છે. એના નામથી એવું લાગે છે કે જાણે તે લઘુમતિ સમાજના લાવવામાં આવ્યું હતું એ સમયે આ વિભાગના આયુક્ત પ્રેસ ધન્ના શેઠોની દેણ છે. પણ એના સંચાલક બહુમતિ સમાજથી અધિક સંમેલનમાં કહ્યું હતું કે આ કતલખાનું એટલું તો આધુનિક છે કે છે. એમાંના કેટલાક તો એ પંથો સાથે સંબંધિત છે જે માંસ પશુની કોઈ ચીજ નકામી નહિ જાય! કાપવું તો ઘણે દૂર, પણ એનું નામ લેવાથી પણ પરહેજ કરે છે.
, ખેતીથી માંડીને જીવનની વ્યવહારિકતામાં ગાયના ઉપયોગને અલકબીરવાળાઓ એ પોતાની નીચતા ન છોડી. ૩૦ કોઈ પણ નકારી નથી શકતું. પણ તે ગાયના માંસનો સોદો જાન્યુઆરી ૧૯૮૯ના દિવસે આંધ્ર પ્રદેશના રૂદ્રારમ નામના કરીને ડોલરપતિ બનવા એવા જ જાણે કોઈ કપૂત પોતાની માનું ગામમાં હૈદરાબાદની પાસે મૈદક જિલ્લામાં આવેલા પરિસરમાં લિલામ કરીને ધન્ના શેઠ બનવા ચાહે છે ! ગાયની સાથે જોડાયેલી એક યાંત્રિક કતલખાનું સ્થાપિત કરવાને માટે અરજી કરી. આંધ્ર આપણી પ્રગતિ પર જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે જી. સરકારે માત્ર સાડાત્રણ મહિના બાદ ૪ મે, ૧૯૮૯ના રોજ એ સી. બેનર્જી દ્વારા લિખિત એમનું પુસ્તક “એનીમલ હસબન્ડરી’ કતલખાનાને માટે પોતાની સ્વીકૃતિ પ્રદાન કરી. ૩૦ જાન્યુઆરી- આપણી આંખોની સામે આવીને ખડું થાય છે. મહાત્માજીની શહીદીનો દિવસ છે. શું આંધ્ર સરકારે આ પ્રકારની ધૃણિત અને લોહીમાં ડૂબેલી શ્રદ્ધાંજલિ દઈને મજાક નથી ઉડાવી? એમણે જે આંકડાઓ આપ્યા છે તેને વાંચીને તો એવું લાગે તત્કાલીન કોંગ્રેસ સરકારનું આનાથી વધીને બીજું પાપ શું હોઈ શકે? છે કે ૨૧મી સદીનો અંત થતાં થતાં ગાયના નામનું કોઈ પ્રાણી
• ભારતમાં બચશે કે નહિ! એક વર્ષમાં એ કતલખાનું એક લાખ ૮૦ હજાર ભેંસ-પાડા અને સાત લાખ ઘેટાં-બકરાં કાપે છે. ભારતના માંસાહારીઓ ભારતમાં જ્યારે વિદેશી મુદ્રાની કમી નજર આવે છે તો ભારત માટે નહિ, બલકે અરબસ્તાનમાં બેઠેલા તેલિયા રાજાઓ માટે. સરકાર માંસનો નિકાસ વધારી દે છે. ભારતમાં જ્યારે વૈશ્વિકરણનો જે રાત-દિવસ દીનાર અને રિયાલની વર્ષા કરે છે તથા જે દોર શરૂ નહોતો થયો તે સમય સુધી આપણે પશુઓને જ વિદેશી અલકબીરના માલિકોની પાસે જમા થઈ જાય છે. સરકાર એમના ચલણની ખાણ સમજી હતી. નિકાસ પર ગર્વ કરે છે અને સારા નિકાસ કરવાવાળાને પુરસ્કાર આપીને એમની પીઠ થપથપાવે છે.
૧૮૮૯માં ભારત સરકારે “મીટ ટૅકનોલૉજી મિશન' સ્થાપિત
••• કર્યું હતું. ભારતીય જનતા અને અહિંસા પ્રેમીઓના લગાતાર વિરોધ