SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ( પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ સાયમન પાપી અને અધિક નિર્દયી ગણાય છે. તમે જીવહત્યા કરશો નહિ. -અનુશાસન પર્વ (મહાભારત) Love thy neighbour વિધવિધ ધર્મ અને અહિંસા ઈસાઈ ધર્મ તમારા પડોશીને પ્રેમ કરો. ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ શિખ ધર્મ જૈન ધર્મ બુદ્ધ પછી ઈસા મસિહે પ્રેમ, અહિંસા અને શિખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનકે જીવો અહિંસા જેન ધર્મનો સૌથી મુખ્ય જીવદયાના પ્રચાર-પ્રસારને ગતિ આપી છે. ઉપર દયા કરવાનો ઉપદેશ આપ્યો છે. દયા સિદ્ધાંત છે. અહિંસા જૈન ધર્મનો પ્રાણ છે. પશુવધ કરવા માટે નથી. હું દયા ચાહીશ, વિનાનો મોટો સંત પણ કસાઈ સમાન કોઈપણ જીવની હિંસા ન કરો. હિંસા બલિદાન નહીં. તમે રક્ત વહાવવું છોડી દો. છે. કરનારના સર્વ ધર્મ-કર્મ વ્યર્થ થાય છે. તમારા મુખમાં માંસ ન નાખો. ઈશ્વર બહુ ‘એમનાથી પરમાત્મા ક્યારેય પ્રસન્ન સંસારમાં સૌને પોતાનો જીવ પ્યારો હોય દયાળુ છે. એમની આજ્ઞા છે કે મનુષ્ય નથી થતા જેઓ જીવહત્યા કરતા હોય છે.” છે. કોઈ મરવા નથી ચાહતું. એટલે કોઈપણ પૃથ્વીમાં ઉત્પન્ન થતાં શાક, ફળ, અન્નથી પોતાના શિષ્યોને ઉપદેશ આપતી પ્રાણીની હિંસા ન કરો. સંપૂર્ણ જીવસૃષ્ટિ પોતાનો જીવનનિર્વાહ કરે. ઈસા મસિહના વખતે માંસભક્ષણ અને મદ્યસેવનથી દૂર પ્રત્યે પોતાપણું, પ્રેમ અને એકબીજામાં બે મુખ્ય સિદ્ધાંત : રહેવાનો આદેશ કર્યો હતો. માંસભક્ષી સહિષ્ણુતા, એ જ અહિંસાનાં અંગ છે. Thou shal not kill (વધુ માટે જુઓ પાનું ૧૭મું) જીવો અને જીવવા દો’ એ જ ભગવાન સર્જન-સૂચિ મહાવીર સ્વામીજીનો સંદેશ છે. ક્રમ કર્તા પૃષ્ઠ ક્રમાંક હિંદુ ધર્મ (૧) “ઈસ્લામ અને શાકાહાર' ડૉ. ધનવંત શાહ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં એક મતે સૌ જીવો | (૨) શ્રી મુંબઈ જૈન યુવક સંઘદ્વારા પર્યુષણ - વ્યાખ્યાનમાળાનું આયોજન દક્ષા જાની ઈશ્વરના અંશરૂપ છે. અહિંસા, દયા, પ્રેમ, (૩) “સમ્યક્ત' એટલે “સાચા સુખની પ્રતીતિ’ ડૉ. છાયાબેન શાહ ક્ષમા આદિને અત્યંત મહત્ત્વ અપાયું છે. (૪) શ્રી ૨. વ. દેસાઈ ડૉ. રણજિત પટેલ (અનામી) માંસાહાર કરનારો, માંસનો વ્યાપાર (૫) જિવ હિંસા સમાપ્તિ – જૈનોનો જન્મ-જન્માંતરનો કરનારો, માંસ માટે જીવહત્યા કરનારો સો સિદ્ધાંત શ્રી કાકુભાઈ મહેતા (૬) શાકાહારીઓને માંસાહાર પીરસવામાં આવે છે એકસરખા દોષી છે. એમને સ્વર્ગ કદી અનુ. પુષ્પાબેન પરીખ (૭) જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જિતેન્દ્ર બી. શાહ મળતું નથી. બીજાનું માંસ ખાઈ પોતાનું ||(૮) સર્જન સ્વાગત ડો. કલા શાહ માંસ વધારવાની ઈચ્છા રાખનાર મનુષ્ય ((૯) પંથે પંથે પાથેય : નિવાર્ય અનિષ્ટો શ્રીમતી ઉષા શેઠ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના •૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 9) •૩ વર્ષનું લવાજમ રૂ. ૩૫૦/-(U.S. $ 26) •૫ વર્ષનું લવાજમ રૂ. ૫૫૦/-(U.S. $40) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $75) કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 100) • ક્યારેય પણ જાxખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર “પ્રબુદ્ધ જીવન” પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રનો, આજિવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્ય પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ “પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા “પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. • વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. • ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ” આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચેક “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો. કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬, 1મેનેજર • Website : www.mumbai_jainyuvaksangh.com • email: info@mumbai_jainyuvaksangh.com 0
SR No.526002
Book TitlePrabuddha Jivan 2008 09
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy