SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ મહાવીરના તપનું તેજસ્વીપણું જોયા પછી તેમણે ૫૦ વર્ષની પછી પરિવાર કે કામધંધા સંબંધી વિચારો ન કરવા. દ્રવ્યપૂજા અને વયે ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધી હતી. તેઓ કહેતા કે એક ભાવપૂજા એ પ્રતિમા પૂજનના બે પ્રકાર છે. દ્રવ્યપૂજામાં અંગ ક્ષણ પણ પ્રમાદ પાલવે એમ નથી. તે સમજીને તેઓ ચાર પ્રહર પૂજા અને અગર પૂજાનો સમાવેશ થાય છે. પ્રભુની પ્રતિમાને અધ્યયન અને બે પ્રહર ધ્યાન કરતા હતા. શેષ બે પ્રહાર તેઓ સ્નાન એ આપણા આત્માને સ્નાન કરાવવાનું પ્રતીક છે. પ્રભુના નિદ્રા અને નિત્યક્રમ માટે ખર્ચતા હતા. તેમને પ્રભુ મહાવીર પ્રત્યે અંગુઠાની, કરકાંડાની, ખભાની, ભાલ પ્રદેશની, હૃદયની અને અપાર પ્રીતિ હતી. પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યાના ખબર તેમને નાભિકમળની પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે. દેરાસર કે મંદિરના રસ્તામાં મળ્યા પછી તેમણે કરેલા વિલાપનું વર્ણન આંખોમાં નિર્માણ માટે ફાળો આપ્યા પછી કર્તુત્વ ભાવ રાખવો ન જોઈએ. આંસુ લાવી દે એવું છે. તે ખબર મળ્યા પછી ગુરુ ગૌતમ સ્વામીએ તેમાં પોતાનું નામ સહુથી ઉપર કે મોટા અક્ષરે લખાય એવી લોગસ્સ સૂત્રની રચના કરી હતી. ઇચ્છા ન રાખવી જોઈએ. ઉત્તમ શ્રાવક બનવા માટે ન્યાય-નીતિથી શ્રી ગુરુ ગ્રંથસાહેબ વિશે કમાવું જોઈએ. ડૉ. ભૂપેન્દ્રસિંગ ભાટિયા નિમિત્ત ઉપાદાન વિશે શીખોના ધર્મગ્રંથ શ્રીગુરુ ગ્રંથ સાહેબમાં ભક્તિની અને સત્યની પંડિત ફૂલચંદ શાસ્ત્રી ઉપાસનાનો સંદેશ છે. તેમાં સત્ની પ્રાપ્તિ કરો, સંતોષનો વિચાર આ જગતમાં બધા કાર્ય ઉપાદાનની યોગ્યતાથી થાય છે અને કરો અને પ્રભુના અમૃત સમાન નામનું સ્મરણ કરો એવો ઉપદેશ નિમિત્ત તો ત્યાં માત્ર હાજર હોય છે. આત્મજ્ઞાનને કારણે જ આપવામાં આવ્યો છે. શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે જગતના બધા જીવો અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને દુઃખમાંથી ઑક્ટોબર, ૧૭૦૮માં કરી હતી. ગુરુ નાનકે ભારત ભ્રમણ કરીને સુખ તરફ જાય છે. જગતમાં જે કંઈ પરિણમન થાય છે તેનો કર્તા ભક્તકવિઓની રચનાઓ એકઠી કરી હતી. તે બધી શીખોના હું છું એમ દરેક અજ્ઞાની માને છે. તે માન્યતાનું નામ કર્તુત્વ પાંચમા ગુરુ ગુરુ અર્જુનસિંહે શ્રી ગુરુ ગ્રંથ સાહેબમાં સમાવી છે. બુદ્ધિ છે. ગાડાની નીચે ચાલતો શ્વાન ગાડું પોતે ખેંચે છે એવી તેમાં કબીર અને સૂફી સંતોની રચનાઓ પણ છે. શીખ ધર્મમાં કથા જેવો ઘાટ છે. પુત્રો ભણે તો પિતા કહે છે કે મેં ભણાવ્યા તે સમયના બ્રાહ્મણવાદને નકારવામાં આવ્યો હતો. તેમાં ઊંચ કે અને ન ભણે તો કહેશે તેઓ ભણ્યા નહીં. નિમિત્ત પર આરોપ નીચ જાતિના એવા ભેદભાવ નથી. પ્રભુ સર્વત્ર, સર્વશક્તિમાન, મૂકવો તે મિથ્યાત્વ છે. ઉપાદાનની યોગ્યતા પાકે ત્યારે નિમિત્ત નિર્ભય, વેરભાવ વિહોણો, જન્મમૃત્યુથી પર, અને સમયથી પર સહજ રીતે પ્રાપ્ત થાય છે. લગ્નોત્સુકને પત્ની મળે એટલે સાળો છે. ઇશ્વર દયાળુ કે કૃપાળુ છે એવું વારંવાર બોલવાથી તેને કોઈ આપોઆપ મળી જાય છે. સાળાને શોધવા જવું પડતું નથી. ફેર પડતો નથી પણ આપણે દયાળુ કે ક્ષમાશીલ થવાની જરૂર છે જેઓમાં ઉપાદાનની યોગ્યતા હોય એ તેને નિમિત્ત મળે જ છે. એવી સમજણ કેળવવી જોઈએ. શીખ ધર્મમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબના શરીર પર નિયંત્રણ છે પણ વાળ ધોળા થતાં રોકી શકાતાં નથી. શબ્દને જ ગુરુ માનવામાં આવે છે. ગુરુ ગોવિંદસિંહના બે કિશોર હું કર્તા નહીં પણ જ્ઞાતા છું. આ જગતમાં કશું સારું કે ખરાબ વયના પુત્રોને નવાબે ચંડીગઢ પાસે સરહનમાં જીવતા દિવાલમાં નથી, કશું જૂનું કે નવું નથી અને કશું વહેલું કે મોડું નથી એ છ ચણી દઈને મારી નાંખ્યા હતા. એટલું જ નહીં પણ તેમની અંતિમ સૂત્રો યાદ રાખવા જેવા છે. તમે મારુતિ-૮૦૦ મોટર ખરીદો વિધિ માટે જગ્યા આપવાનો ઇન્કાર કર્યો હતો. તે સમયે ટોડરમલ તો તે તમારા માટે સારી છે. પણ જેની પાસે તેનાથી વધુ મોંઘી જૈન નામના જૈન ગૃહસ્થ સોનામહોર વડે તે જમીન ખરીદી હતી. મોટર હોય તેના માટે તે સારી નથી. દુકાનમાંથી બે હજારની તે જૈન ગૃહસ્થનું ઋણ આજે પણ શીખ કોમ પર છે. સાડી ખરીદવી સારી લાગે પણ દુકાનદાર કહેશે કે બે વર્ષ જૂની પ્રતિમાપૂજન વિશે. સાડી વેચાઈ ગઈ. જગતમાં સારી કે ખરાબ વસ્તુ માત્ર કલ્પનામાં પ્રા. તારાબહેન રમણભાઈ શાહ પ્રભુની પ્રતિમાનું પૂજન સરળ છે પણ તે તાત્વિક દષ્ટિએ સત્યની ઉપાસના વિશે મહત્ત્વ સમજીને કરવાનું હોય છે. પ્રભુની પ્રતિમાનું પૂજન કરવા શૈલજાબહેન ચેતનભાઈ શાહ ભય વિના, દ્વેષ વિના અને પ્રસન્ન ચિત્તે જવું જોઈએ. પૂજન માટેની વસ્તુની યથાર્થ આભિવ્યક્તિ એ સત્ય એવો અર્થ થાય. સત્યનો સામગ્રી નીતિની કમાણીમાંથી ખરીદેલી હોવી જોઈએ. પ્રતિમાપૂજન હૃાસ કે ઉલ્લંઘન માનવસમાજને જખી બનાવે છે. સત્ય એ જ મંદિર જેવી પવિત્ર જગ્યાએ થાય. પ્રતિમાપૂજનમાં દ્રવ્ય, ક્ષેત્ર ધર્મ, તપ, બ્રહ્મ અને પરમ યજ્ઞ છે. મન, વચન, અને કર્મ વચ્ચે (જગ્યા), કાળ અને ભાવની શુદ્ધિ મહત્ત્વની છે. મંદિરમાં પ્રવેશ્યા એકરૂપતા સત્ય છે. દેરાસરમાં નિયમિત જવા છતાં મનમાં ઇશ્વર
SR No.526002
Book TitlePrabuddha Jivan 2008 09
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy