________________
૨૬
પુસ્તકનું નામ : ગાંધી એવા જોયા-જાગ્યા વિનોબાએ
સંપાદન : કાન્તિ શાહ
પ્રકાશક : પારુલ દાંડીકર યજ્ઞ પ્રકાશન સમિતિ, હુજરત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. કિંમત રૂા.૪૦/-, પાના ૧૫૦; આવૃત્તિ-ત્રીજી માર્ચ-૨૦૦૮.
ગાંધીજી અને દીનબંધુ એન્ડ્રુઝ સાથેની વાતચીતમાં ગાંધીજીએ વિનોબા વિશે કહેલું કે, ‘આશ્રમના દુર્લભ રત્નોમાંના આ એક છે. તેઓ નાશ્રમને પોતાનાં પુષ્પથી સીંચવા આવ્યા છે; પામવા નથી આવ્યા, આપવા આવ્યા છે.’
ગાંધીજીના આ આશીર્વાદ પૂર્ણપર્ણ સાર્થક થયેલા આજે જોઈ શકાય છે. વિનોબા દેશદુનિયાની મોટી સેવાનું નિમિત્ત બન્યા છે. ગાંધીજીનો મહાયજ્ઞ એમણે આગળ ચલાવ્યો છે.
ચારેક દાયકા પહેલાં ગાંધી શતાબ્દી નિમિત્તે તૈયાર થયેલ આ પુસ્તકનો હિંદુસ્તાનની બધી ભાષાઓમાં તેમજ અંગ્રેજો, ઈદિપન અને બીજી બે-ત્રણ વિદેશી ભાષાઓમાં અનુવાદ પણ થયો છે.
નવી પેઢીના યુવાનોને ગાંધી વિશે, ગાંધીની
નીતિ-રીતિ વિશે આજના સમયમાં તેની અગત્યતા વિશે જાણવા સમજવાની જીજ્ઞાસા વધી છે. ચારે તરફ પૈસા, પદ અને શસ્ત્રની બોલબાલા અને દાદાગીરી જોતી નવી પેઢી ગાંધીગીરી વિશે વિશેષ જાણવા માગે છે.
વિનોબાજીએ એકવીસ વર્ષની ભરયુવાન વયે ઘર છોડ્યું ત્યારે તેઓ ગાંધીની આ ગાંધીગીરીથી આકર્ષાઈને એમણે ગાંધીની દીક્ષા લીધેલી. જીવનભર એમણે આ ગાંધીગીરીની જ આરાધના કરેલી એટલે વિનોબાએ ગાંધીજીને કેવા જોયા, જાણ્યા-નાણ્યા-માણ્યા તેનું થોડુંક વિવરણ ગાંધીને જાણવા સમજવામાં ઉપયોગી થશે.
ગાંધી-વિનોબાને અને એમના સર્વોદય
તેમજ અહિંસક સમાજ રચનાના મિશનને
સમજવામાં આ પુસ્તક મદદરૂપ થાય તેમ છે.
XXX
પુસ્તકનું નામ : ગીતા દર્શન લેખક : વિનોબા
પ્રકાશક : પારુલ દાંડીકર
યજ્ઞ પ્રકાશન સમિતિ, હુજરત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. કિંમત રૂા. ૨૫/-, પાના ૮૦; આવૃત્તિ-પ્રથમ. માર્ચ-૨૦૦૭.
ભારતીય સંસ્કૃતિ સાથે ગીતા અભિન્ન રીતે
સંકળાયેલી છે. વિનોબા પણ ગીતાના અઠંગ
ઉપાસક. તેઓ ગાંધીજી પાસે રહીને નવયુગને અનુરૂપ સ્વરૂપમાં જોતા-સમજતા થયા.
પ્રબુદ્ધ જીવન
સર્જન સ્વાગત ડૉ. કલા શાહ
વિનોબાજીએ પોતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે.
કે ગાંધીજીની સંગતિનો લાભ મને ન મળ્યો
હોત, તો ગીતા જેવી હું આજે સમજ્યો છું, તેવી સમજી શક્યો ન હોત. ગાંધીજી થકી મને ગીતાને યથાર્થપી સમજવાની ચાવી મળી છે.
વિનોબાએ કહ્યું છે, 'ગીતા એટલે સામ્યયોગ, ગીતામાંથી આપણે સામ્યયોગ જ શીખવાનો છે. ગીતાના આત્મૌપજયની શીખ એટલે જ સરળ લોકિક ભાષામાં–સર્વોદય. આપણે સામ્યયોગના આધારે સર્વોદય સમાજનું અહિંસક સમાજનું નિર્માણ કરવાનું છે.' ગાંધી વિનોબાનું આ ગીતા-દર્શન સર્વોદય વિચારધારાનું આધ્યાત્મિક
અધિષ્ઠાન છે.
વિનોબાનું આ ગાંધી પ્રણીત ‘ગીતા-દર્શન' આ પુસ્તકમાં સંક્ષેપમાં છતાં સાંગોપાંગ સ્વરૂપમાં આલેખાયું છે જે વાચકને માટે રસપ્રદ બની રહે છે.
તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮
આશ્રમકાર્યો રસોઈ, સફાઈથી લઈને કાંતા, વણાટ, ખેતી જેવા અનેકવિધ કામો જાતે કરી શ્રમની પ્રતિષ્ઠા વધારી. તેમણે જીવનભર જ્ઞાન, કર્મ અને ભક્તિની ત્રિવેણી દ્વારા સામ્યયોગની સાધના કરી.
વિનોબાજીની જીવનઝાંખી દર્શાવતું, કિશોરી અને વિદ્યાર્થીઓ માટે સરળ ભાષામાં તેમના જીવન-પ્રસંગો દ્વારા જીવનકથા ગૂંથી લેતું ‘મહર્ષિ વિનોબા'ની આ નવી આવૃત્તિમાં નવા પ્રકરણો તથા ફોટાઓનું ઉમેરણ કર્યું છે. જે વિદ્યાર્થીઓ અને અન્ય વાંચકોને પ્રેરિત કરે તેવા છે.
XXX
પુસ્તકનું નામ : કાપ્રા કહે છે ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ રજૂઆત : કાન્તિ શાહ પ્રકાશન : પારુલ દાંડીકર યજ્ઞ પ્રકાશન સમિતિ, હુજરત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. કિંમત રૂા. ૨૫/-, પાના ૭૨; આવૃત્તિ-બીજી. પુનર્મુદ્રણ એપ્રિલ-૨૦૦૮.
વીસમી સદીના અંત સમયમાં માનવીની
આશાઓના ચૂરેચૂરા થઈ ગયા. અણુશસ્ત્રો પાછળની દોટ, પત્રીકા, ઉદ્યોગીકરણ, પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યાઓ વગેરેએ માનવજાતને નવેસરથી વિચારવા પ્રેરી છે. વીસમી સદીનો ઉત્તરાર્ધ ફેર-વિચારણાનો સમય ની રહ્યો છે. વિચારકોને લાગે છે કે હવે નવેસરથી
વિનોબા ભાવે એક મહાન સંત થઈ ગયા. તેઓ સાચા અર્થમાં મહાત્મા ગાંધીજીના
રચનાત્મક અને આધ્યાત્મિક વારસદાર હતા. તેમણે ભારતનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખી ધાર્મિક એકતા જાળવવા તમામ ધર્મોનો અને
બધું ગોઠવવું પડશે. મૂલ્યો અને માપદંડો, વલણો અને વિચારો, માન્યતાઓ અને જીવનપદ્ધતિ બધું જ ધરમૂળથી બદલવું પડશે.
બધી ભાષાઓના સંત સાહિત્યનો તે ભાષા શીખી
આ સંદર્ભે, મિજલ કાપ્રાનું પુસ્તક 'The Turning Point' -એક સીમીચિહ્ન રૂપ છે. ઊંડાશથી અભ્યાસ કરી ભાગવત ધર્મસાર,૧૯૮૨માં પ્રગટ થયેલ આ પુસ્તકમાં લેખક કો
આ
છે કે માનવજાત આજે એક ઐતિહાસિક
કુરાનસાર, ખ્રિસ્તિ-ધર્મસાર, જપુજી, ધમ્મપદ, સમાસુત્તમ્, નામોષ સાર જેવા ગ્રંથો તૈયાર કર્યા છે. ગીતા પ્રવચનોનું પુસ્તક ભારતની તમામ અને પરદેશની અનેક ભાષામાં અનુવાદિત થયું છે.
વિનોબાજીએ સ્વચ્છતા અભિયાન, અશ્લિલ પોસ્ટી હઠાવો ઝુંબેશ, બહારવટિયાઓનાં હૃદયપરિવર્તન, ગોવંશ-વધબંધી, નાગરી લિપી પ્રચાર, બ્રહ્મવિદ્યા સ્ત્રીશક્તિ જાગૃતિ, હરિજન સેવા, ખાદી ગ્રામોદ્યોગને ઉત્તેજન, કાંચનમુક્ત્તિ
પ્રયોગ જેવાં અનેકવિધ કાર્યો કર્યા. દેશની
આઝાદી માટેના ગાંધીજીના તમામ સત્યાગ્રહોમાં આઝાદી માટેના ગાંધીજીના તમામ સત્યાગ્રહોમાં
ભાગ લઈ જેલવાસ ભોગવ્યો. ગાંધીજીના
XXX
પુસ્તકનું નામ : મહર્ષિ વિનોબા લેખક : અમૃત મોદી પ્રકાશક : પારુલ દાંડીકર યજ્ઞ પ્રકાશન સમિતિ, હુજરત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. કિંમત રૂા. ૧૫/-, પાના ૮૦; આવૃત્તિ-ત્રીજ. નવેમ્બર-૨૦૦૭.
શિષ્ટ સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે
વિનોબાજીના જીવન-પ્રસંગો દ્વારા જીવનકથા ગૂંથવાનો પ્રયાસ વાચકોને ગમે તેવો છે.
વળાંક-બિંદુએ આવીને ઊભી છે.
આ પુસ્તકમાં કાપ્રા વર્તમાન વ્યવસ્થાની વેધક સમીક્ષાની સાથે સાથે નવી વ્યવસ્થાની રૂપરેખા પણ દોરી આપે છે. પદાર્થ વિજ્ઞાન અને અધ્યાત્મ
વિજ્ઞાનના સમન્વયરૂપ એક નવું સમગ્ર જીવન દર્શન અને વિશ્વદર્શન આજે પાંગરી રહ્યું છે, તેની વાત આ પુસ્તકમાં છે. કામાને થયેલ એક વિશેષ અનુભૂતિનું વર્ણન આ પુસ્તકના આરંભમાં છે. આ પુસ્તક એટલે અનિવર્ગનીય આ બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલઅનુભૂતિનું અછડતું આલેખન. ધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩