Page #1
--------------------------------------------------------------------------
________________
નયવાદ અને યુક્તિ-પ્રકાશ
પ્રેરક :– ૫.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ
=પ્રકાશક
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
॥ नमो नमः श्री गुरुप्रेमसूरये ॥
श्री पद्मसागरगणिकृत
॥ श्री युक्तिप्रकाश॥
तथा
॥श्री नयवाद ॥
विज्ञान
વિજય •
श्रdal
ાિસનસમ્રાટ લવ,
sHis COS स्थान: 06.03
प्रेरक : प. पू. पानावत आ. भ. श्रीमद्
विजय हेमचंद्रसूरीश्वरजी महाराजा
| વિજયશીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ)
प्रकाशक : श्री जिनशासन आराधना ट्रस्ट
___ -: मुंबई :- __ -: पाटण :दुकान नं. ५, बद्रिकेश्वर सोसायटी, चंद्रकान्त एस. संघवी,
८२, नेताजी सुभाष रोड, बी-६, अशोका कोम्पलेक्ष, मरीन ड्राईव, 'ई' रोड, पहेला गरनाला पासे, मुंबई - ४०० ००२. पाटण - ३८४ २६५. (उ.गु.), _ वि. सं. २०६१
मूल्य : रू. २०/
Page #3
--------------------------------------------------------------------------
________________
।। નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે । દિવ્યકૃપા
સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
દિવ્યાશીષ
વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય ભુવનભાનુસૂરીશ્ર્વરજી મહારાજા
પુણ્યપ્રભાવ
પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજીશ્રી પદ્મવિજ્યજી ગણિવર્યશ્રી શુભાશીષ
સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજ
પ્રેરણા-માર્ગદર્શન
પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય હેમચંદ્રસૂરિ મહારાજા
Page #4
--------------------------------------------------------------------------
________________
( પ્રકાશકારા)
પ્રસ્તુત પધસાગરગણિત “શ્રી યુકિતપ્રકાશ' તથા ‘નયવાદ” બે ગ્રંથરત્નોના પુનઃ સંપાદનયુક્ત પ્રકાશન પ્રસંગે હાર્દિક આનંદની અનુભૂતિ કરીએ છીએ. યુક્તિપ્રકાશ વર્ષો પૂર્વે પંડિત શ્રાવક શ્રી હીરાલાલ હંસરાજે છપાવી પ્રસિદ્ધ કર્યો હતો. તથા નયવાદ આજથી ૬૧ વર્ષ પૂર્વે જૈન સાહિત્યવર્ધક સભા, ભાવનગર તરફથી પ્રકાશિત થયેલ. જે અત્યંત સરળ સુંદર ભાષામાં શાસનસમ્રાટશ્રીના સમુદાયના મુનિ ધુરન્ધરવિજય (આ. ધુરંધરસૂરિજી) મહારાજે લખેલ. આ પુનઃ સંપાદનના પ્રસંગે પૂર્વપ્રકાશકો અને લેખક-સંપાદકોનો હાર્દિક આભાર માનીએ છીએ.
પ. પૂ. વૈરાગ્યદેશના દક્ષ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અમીદ્રષ્ટિ અને શ્રુતસરિતવાણી દ્વારા સતત સિંચાતું આ શ્રુતરક્ષાનું અભિયાન નવ નવા આદર્શો સર કરી રહ્યું છે. આજ સુધીમાં ૩૦૦ થી પણ અધિક જીર્ણ-શીર્ણ પુસ્તક-પ્રતોના પુનર્મુદ્રણ કરી ભારતભરના સંઘોને ભેટ મોકલી સંઘની સુંદર સેવાનો અમને લાભ મળ્યો છે. આ કાર્ય હજી પણ ચાલુ જ છે. જે માટે મા સરસ્વતી દેવીની સહાયની પ્રાર્થના કરીએ છીએ.
'
'
લી.
શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમારભાઈ બાબુલાલ જરીવાલા લલિત કુમાર રતનચંદ કોઠારી પંડરીકભાઈ અંબાલાલ શાહ
Page #5
--------------------------------------------------------------------------
________________
G કવ્ય સહાયક
પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનનો લાભ શ્રી પ્રેમવર્થક દેવાસ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ,
અમાવાદ તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે. જેની ટ્રસ્ટ ખૂબ ખૂબ અનુમોદના કરે છે.
લી. શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમારભાઈ બાબુલાલ જરીવાલા લલિત કુમાર રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ
Page #6
--------------------------------------------------------------------------
________________
અહી ગુરુદેવ! (શિપ્રેમાષ્ટક)
- આચાર્ય શ્રી જગચંદ્રસૂરિકૃતગુરગુણ અમૃતવેલીમાંથી સાભાર
# બ્રહ્મચર્યનું તેજ વિરાજે જે મૂલ સર્વગુણોનું હો ગુરુવર,
મન-વચન-કાયા વિશુદ્ધ જ એ તો, ચિત્ત હરે ભવિજનનું હો ............. ગુણગાતા મે કઈ જન દીઠા, અહો ! મહાબ્રહ્મચારી હો,
આ કાળે દીઠો નહીં એવો, વિશુદ્ધ વ્રતનો ધારી હો, ........... # સ્ત્રી-સાધ્વી સન્મુખ નવિ જોયું, વૃદ્ધપણે પણ તેં તો હો, વાત કરે જબ હેતુ નિપજે, દ્રષ્ટિ ભૂમિએ દેતો હો ..
......... * શિષ્યવૃંદને એહી જ શિખવીયું, દઢ એ વિષયે રહેજો હો મુનિવર,
તેહતણા પાલનને કારણ દુઃખ-મરણ નવિ ગણજો હો ... » સંયમ મહેલ આધાર જ એ તો, દષ્ટિદોષે સવિ મીંડુ હો.
કર્મકંટકને આતમઘરમાં પેસવા મોટુ છીંડુ હો ... # બ્રહ્મમાં ઢીલા પદવીઘર પણ, જાય નરક મોઝાર હો,
શુદ્ધ આલોયણ કરે નહીં તેહથી, દુઃખ સહે તિહાં ભારે હો ........... વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરે ડરજો હો.
કામ કુટિલનો નાશ કરીને, અવિચળ સુખડા વરજો હો .... # પ્રેમસૂરીશ્વર ગુણના આકર, ગુણ દેઇ અમ દુઃખ મીટાવો હો ગુરુવર૦,
ધીર પુરૂષ તે સહન કર્યું છે, તેહ તણી રીતિ બતાવો હો ............ ૮
Page #7
--------------------------------------------------------------------------
________________
ગુરુ લુવનભાનુ - વંદના
-પંન્યાસ શ્રી કલ્યાણબોધિગણિવર્ય કૃત ગુરુગુણ બત્રીસી માંથી સાભાર ૧ બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા,
સ્યાદ્વાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા, સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. કાયા ભલે હો કૃશ છતાં પણ તેજની સીમા નહી, વિકૃષ્ટ તપ આરાધતા પણ ત્યાગની કમીના નહીં, આહાર કરતા'તા છતાં સ્વામી અનાસક્તિતણા, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. વસે શ્વાસને ઉચ્છવાસમાં જિન આણ પાલન દક્ષતા, વચને વચનમાં રસ ઝરે જિન આણની પ્રતિબદ્ધતા, જિન આણ શ્રી જિન આણ શ્રી જિન આણ એક જ ઝંખના,
ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. ૪ શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજન વંચન કરે,
ખેંચે ન સ્વ પ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે, તન મન થકી જે ઉજળા પાલક મહા સમુદાયના,
ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. ૫ જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તન મન મહીં,
વિકૃષ્ટતપ તપતાં છતાં સમતાભરી તન મન મહીં, સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના, ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વિના. યોદ્ધા બની ખૂંખાર આંતર જંગ ખેલે ખંતથી, જીતો મળે કે ના મળે પણ ઝુઝતા મનરંગથી, કર્મો તણી સેના થતી ભયભીત લે તુજ નામ ના,
ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. ૭ અમીઓ તણી ઊર્મિ વહે તે ઝંખતો સાગર સદા,
જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા, ગુરૂ સમ સહનશક્તિ મળો છે પૃથ્વીની એકઝંખના,
ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. ૮ સાગર છલકતા આંસુડા વહેતા તમારી યાદમાં,
પળ પળ યુગો સમ જાય ગુરૂવર ખેદને વિષાદમાં, જન્મોજનમ તુજ સાથ હો કલ્યાણબોધિ કામના, ગુર ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂ વંદના.
Page #8
--------------------------------------------------------------------------
________________
(તસદ્ધારકો
ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્વિજય
ભુવનભાનુસૂરિ મ.સા.ના ઉપદેશથી) ૨. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. ૩. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ.
(પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમતિજ્ય હિમાંશુસૂરિ મ.સા.ની પ્રેરણાથી) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યવા
શ્રીમદ્વિજ્ય મિત્રાનંદ સૂ. મ.સા. ની પ્રેરણાથી) ૫. શ્રી લાવય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ,અમદાવાદ.
(પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૬. નયનબાળા બાબુભાઈ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ કલ્પનેશ
(પ.પૂ. મુનિશ્રી કલ્યાણબોધિ વિજ્યજી મ.સા.ની પ્રેરણાથી) ૭. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્
વિજ્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી). ૮. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. ૯. શ્રી મુલુંડ તાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ.
(આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૧૦. શ્રી શાંતાકુઝ છે. મૂર્તિ. તપાગચ્છ સંઘ, શાંતાકઝ, મુંબઈ.
(આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૧. શ્રી દેવકરણ મૂળજીભાઈ જેન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ.
(આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૧૨. શ્રી સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂ. સા. શ્રી
વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ, તથા પૂ. સા. શ્રી
દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેની આરાધનાની અનુમોદનાથે) ૧૩. બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬.
(પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી મહાબોધિ
વિજ્યજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરયબોધિ વિજ્યજી મ. સા. ની પ્રેરણાથી) ૧૪. શ્રી શ્રેયસ્કર અંઘેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ.
(પૂ. મુનિશ્રી હેમદર્શન વિ. મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ. મ. ની પ્રેરણાથી) ૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ.
(પ. પૂ. આચાર્યદેવ શ્રી રૂચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી) ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, (વેસ્ટ)
મુંબઈ. (પૂ મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજ્યજી મ. સા. ની પ્રેરણાથી).
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ.
(પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. ની પ્રેરણાથી) ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્
વિજય પ્રેમ-સૂરીશ્વરજી મ.સા.ના સંયમની અનુમોદનાર્થે) ૧૯. શ્રી ઘાટકોપર જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ.
(વૈરાગ્યદેશના દક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. ની પ્રેરણાથી). ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ.
(પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિ. મ. ની પ્રેરણાથી) ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ
મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વી રત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી
મ. સા.ની પ્રેરણાથી) ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ.
(પૂ.ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજ્યજી મ. ની પ્રેરણાથી) ૨૩. શ્રી મહાવીર જેન જે. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જેના
ઉપાશ્રય, (પ. પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા. ની પ્રેરણાથી) ૨૪. શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. ૨૫. શ્રી જીવીત મહાવીર સ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન)
(પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા
મુનિશ્રી મહાબોધિ વિજ્યજી મ. સા. ની પ્રેરણાથી) ૨૭. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત.
(વૈરાગ્યદેશના દક્ષ પ. પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. ની પ્રેરણાથી) ૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જેન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ - ૬. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ.
(પરમ પૂજ્ય વૈરાગ્ય દેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ
સાહેબના સંવત ૨૦૫૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઈ. (મુનિશ્રી
નેત્રાનંદવિજ્યજી મ. સા. ની પ્રેરણાથી) ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈન નગર, અમદાવાદ.
(પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ, સૈજપુર, અમદાવાદ.
(પ.પૂ. આચાર્ય વિજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી ચાતુર્માસ નિમીત્તે
પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ. સા. ની પ્રેરણાથી) ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા -૩૯૦ ૦૦૨. ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના.
(પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમવિજય જયઘોષસૂરીશ્વવજી મ. સા. તથા પૂ. મુનિશ્રી મહાબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી)
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના.
(પૂ. મુનિરાજ શ્રી અનંબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) ૩૫. શ્રી રામદેર રોડ જૈન સંઘ, સુરત.
(પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ. સા. ની પ્રેરણાથી) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન,
દાદર, મુંબઈ. (મુનિ શ્રી અપરાજિત વિ.મ. સા. ની પ્રેરણાથી) ૩૭. શ્રી જવાહર નગર જેન . મૂર્તિ સંઘ, ગોરેગામ, મુંબઈ
(પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી કન્યાશાળા જેન ઉપાશ્રય, ખંભાત. (પૂ.પ્ર. શ્રી રંજનશ્રીજી મ. સા., પૂ.પ્ર. શ્રી ઈંદ્રશ્રીજી મ. સા. ના સંયમજીવનની અનુમોદનાર્થે પ. પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા. તથા પ.પ્ર.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા
સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી) ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ.
(પૂ.પં. શ્રી જયસુંદરવિજયજી ગણિની પ્રેરણાથી) ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈ)
(પૂ. પં. શ્રી વરબોધિવિજ્યજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધ, નવસારી. (પ. પૂ. આ. શ્રી.
ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુયરત્નવિજ્યજી ગણિવર્ય તથા પૂ.
પં. ચશોરત્નવિજ્યજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૨. શ્રી કોઈમ્બતુર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતુર. ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ. પૂ. આ. શ્રી
ભુવનભાનુસૂરિ મ. સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ દિક્ષ વગેરે નિમિત્તે થયેલ જ્ઞાન નિધિમાંથી.) ૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતામ્બર મૂતિ-મુર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતીવાડી,
મુંબઈ. (પૂ. મુનિશ્રી રાજપાલવિજ્યજી મ.સા., પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજ્યજી મ.
સા. ની પ્રેરણાથી). ૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુરુ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂ), મુંબઈ. ૪૬. શ્રી પાર્શ્વનાથ છે. મૂર્તિ પૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. ૪૭. શ્રી રતનબેન વેલજી ગાલા પરિવાર મુલુંડ, મુંબઈ.
(મુનિશ્રી રતનબોધિ વિ.મ.સા. ની પ્રેરણાથી) ૪૮. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જેન નગર, અમદાવાદ.
(મુનિશ્રી સત્યસુંદર વિજ્યજી મ.સા.ની પ્રેરણાથી) ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધકટ્રસ્ટ, મુંબઈ. ૫૦. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ. (ગણિવર્ય
શ્રી અપરાજિત વિજ્યજી મ. સા. ના શિષ્ય મુનિશ્રી સત્વભૂષણવિજ્યજી મ. સા. ની પ્રેરણાથી)
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
॥श्री जिनाय नमः ॥ अथ श्रीयुक्तिप्रकाशविवरणं प्रारभ्यते. ॥
(कर्ता - श्री पद्मसागरगणी) ॥ मूलम् ॥प्रणत्य व्यक्तभक्त्या श्री-वर्द्धमानक्रमांबुजं ॥ आत्मार्थं तन्यते युक्ति - प्रकाशो जैनमंडनं ॥१॥
॥ टीका ॥ - प्रणम्य श्री महावीरं, नम्राखंडलमंडलं ॥ कुर्वे युक्तिप्रकाशस्य, स्वोपज्ञां वृत्तिमादरात् ॥ १ ॥ प्रणत्येति - ॥ श्रीवर्द्धमान: श्री महावीरनामाऽस्यामवसर्पिण्यामंतिमजिनस्तस्य क्रमांबुजं पादपद्मं प्रणत्य नत्वा युक्तिप्रकाशनामा ग्रंथो मया तन्यत इति तावदन्वयः, तत्र व्यत्क्येभक्रयेति करणपदं वीरप्रणामविशेषणं तथा च व्यक्तभक्त्यन्वितप्रणामस्य बलवन्मंगलभूतत्वेन प्रत्यूहव्यूहोपशमनार्थमादावुपन्यासः, ननु बहूनां युक्तिप्रकाशकशास्त्राणां विद्यमानत्वेन किं युक्तिप्रकाशविस्तरकरणादरेणेत्यत आह - आत्मार्थं स्वार्थ, पूर्वाभ्यस्तान्येव शास्त्राण्येतत्करणादरेण विशेषात् स्मारितानि संति, स्वसंस्कारोबोधलक्षणं स्वार्थ साधयेयुरित्यर्थः, नन्वेतच्छास्त्रेऽध्ययनांऽगीकाराभ्यां केऽधिकारिण इत्याह - किंभूतो युक्तिप्रकाश:, जैनमंडनं, जिनशासनानुयायियुक्तीनामेवात्र प्रतिपादितत्वेन जैनाना मेवाऽध्ययनांगीकाराभ्यामधिकारित्वान्मंडनमिव मंडनं, यद्यप्येतदध्ययनमात्रे शाक्यादयोऽधिकारिणो भवत्येव, तथाप्यत्र तदुच्छेदकयुक्तीनां विद्यमानत्वेनाऽनधिकारिण एव शाक्यादय इत्यर्थादापन्नं, ननु श्रीमद्भिर्यो युक्तिप्रकाशविस्तरः क्रियते, स किं पूर्व विद्यते न वेति चेत्पूर्वं विद्यते, तदा सत: पुन:करणेन पिष्टपेषणं संपन्नं, चेन्नविद्यते तदाऽसत: करणायोग इत्युभयथाप्यत्र निरर्थकैव श्रीमतां प्रवृत्तिरितिचेन्न, अस्त्येव सम्ममा
१ स
य
Page #13
--------------------------------------------------------------------------
________________
स्याद्वादरत्नाकरादिशास्त्रेषु युक्तिप्रकाशविस्तारस्तथाप्यनया गत्या तत्र नास्तीति सार्थकैव प्रवृत्तिरत्रेति, तथाविधशास्त्रस्था अतीव गहनगंभीरा युक्तयो लालित्येन सुकरतया चात्र विस्तार्यंत इत्यर्थः, इति प्रथमवृत्तार्थः ॥ १ ॥
॥ मूलम्॥चेद् बौद्ध ! वस्तु क्षणिकं मते ते, तत्साधकं मानमदस्तथैव ॥ तथा च तेन ह्यसता कथं तत्, प्रमेव धूमेन हुताशनस्य ॥२॥
॥ टीका ॥ - अथ प्रथमं बौद्धं निराकरोति, चेबौद्ध० तत् सं० हे बौद्ध ! तव मते चेद् यदि वस्तु घटपटलकुटशकटादिकं क्षणिक क्षणेन एके न समये न विनश्वरमस्तीत्यध्याहार्यान्वय:, तर्हि तत्साधकं वस्तुक्षणिकत्वसाधकं अदइदं मानमपि तथैव क्षणिकमेव स्यात्, अयं भाव: - यदि सकलमपि वस्तुक्षणिकमित्येवांगीकृतं त्वया, तदा क्षणिकत्वसाधकं प्रमाणमिदमेव वाच्यं । अर्थक्रियाकारित्वात् क्षणिकं वस्त्विति, इदमपि सकलवस्त्वंत:पातित्वेन क्षणिकमेवेत्यर्थः । ननु क्षणिकत्वसाधकं प्रमाणं चेत् क्षणिकं तदा क: प्रकृते दोष इत्यत आह - तथा चेति, तथा च एवं सति क्षणिकत्वादेकसमयानंतरं असता विनष्टेन तेन क्षणिकत्वसाधकप्रमाणेन कथं तत्प्रमा क्षणिकत्वप्रमा जन्यत इत्यर्थाद् बोध्यं, प्रमा त्वत्राऽनुमितिरूपैव गृह्यते, तथा चायमर्थः - क्षणिकत्वं तावत् साध्यं, अर्थक्रियाकारित्वादिति हेतु:, हेतुस्तु यदि सन् स्यात्तदा पक्षधर्मत्वसामानाधिकरण्येन साध्यानुमिति जनयति, एतस्य हेतो विनष्टत्वेन पक्षधर्मत्वाभावात्कथं साध्यानुमितिजनकत्वं, न कथमपीत्यर्थ: । अत्र द्रष्टांतमुखेन दाय दर्शयति । इव यथा धूमेन हेतुभूतेन हुताशनस्य वढेरनुमितिर्जन्यतेऽविनष्टत्वेन पक्षधर्मत्वसामानाधिकरण्यात्, न तथानेन हेतुना क्षणिकत्वात् स्वसाध्यानुमितिर्जनयितुं शक्येत्यर्थ इति वृत्तार्थः ॥ २॥ PIC २
nan
Page #14
--------------------------------------------------------------------------
________________
॥ मूलम् ॥ - तत्संततिर्नैव पदार्थसंततेः, संग्राहिकाद्यक्षण एव नष्टा ॥ नाशग्रहौ नो युपगद् भवेतां, विरुद्धभावादिव बालवृद्धते ॥३॥
॥ टीका ॥ अथ क्षणानंतरं विनश्यता प्रमाणेन स्वसंततिर्जन्यते, तया विनश्यदवस्थार्थजनितसंतते: क्षणिकत्वं साध्यत इति चेनैतदपि सुंदरमित्याह - तदिति, तत्संततिः प्रमाणसंतति: पदार्थसंतते: क्षणिकत्वरूपसाध्यग्रहपुरस्कारेण न संग्राहिका सम्यग् ग्राहिका भवति, कुत इतिविशेषणद्वारेण हेतुमाह - सा प्रमाणसंतति: किंविशिष्टा क्व आद्यक्षण एव, प्रथमक्षण एव, उत्पत्त्यनंतरं य: प्रथम: क्षणस्तस्मिन्नेव क्षणिकत्वात् क्षयंगतेत्यर्थः । भावार्थस्त्वयं - विनश्यता प्रमाणेन स्वसंततिर्जन्यते, साऽपि विनश्यती संतत्यंतरमियं किल बौद्धानां परिपाटि: । तथा च स्वनाशव्यग्रत्वात्प्रमाणसंततिरपि तथाऽवस्थापन्नार्थसंतते: कथं ग्राहिका स्थात्, नैवेत्यर्थः ॥ ननु युगपत्प्रमाणसंतते शोऽप्यस्तु, पदार्थसंततिग्रहोऽप्यस्तु, को दोष इत्यत आह - नाशश्च . ग्रहश्च नाश्ग्रहौ, स्वस्य नाश: परस्य ग्रहः, एतौ धौ युगपत् समकालं नो भवेतां । तथाहि - प्रमाणसंततिर्हि विनश्यती वा पदार्थसंततिग्राहिका विनष्टा वा, नाद्यो विनश्यत्यास्तस्या:स्वनाशव्यग्रत्वेन परकृत्यकरणाऽसमर्थत्वात्, विनाशकालादधिककालाऽलाभाच्य । न द्वितीयस्तस्या नाशस्याऽभावरूपत्वात् अभावस्य प्रतियोगिकृत्याऽकरणात् । यद्यभावोऽपि प्रतियोगिकृत्यं करोति । तदा घटाऽभावस्यापि जलाहरणक्रि याकरणप्रसक्त्या, घटव्यतिरिक्ता अप्यर्था जलाहरणं कुर्युरिति व्यवहारोच्छेदस्तस्मादिनष्टा प्रमाणसंततिर्न पदार्थसंततिग्राहिकेति । कुत इत्यत आह - विरुद्धभावाद्विरुद्धत्वादित्यर्थः ॥ अथात्र द्रष्टांतः ॥ इव यथा वृद्धबालते नो युगपद् भवेतां । द्वंद्वांते श्रूयमाणं पदं उभयत्रापि संबध्यत इति न्यायाद् वृद्धताबालते सामानाधिकरएयेनायमर्थः, एकस्मिन्नेव पुरुषे युगपद् वृद्धताबालते न संभवत इत्यर्थः इति वृत्तार्थः ॥ ३॥
टाकर 3 कर
Page #15
--------------------------------------------------------------------------
________________
॥ मूलम्॥प्रामाण्यमुच्चैर्वदताऽपरोक्षा - नुमानयोरेव निषिद्धमेतत् ॥ शब्देषु बौद्ध ! त्वयका तथा चा - ऽप्रामाण्यमाप्तं तकयोर्न द्रष्टं ॥४॥
॥ टीका - ॥ प्रामाण्यमिति ॥ - हे बौद्ध ! अपरोक्षानुमानयोरेव प्रत्यक्षानुमानयोरेव प्रामाएयं वदता प्रमाणे स्त इत्युक्तं । तथा च शब्देषु त्वया एतदिति प्रामाण्यं निषिद्धं । तत: किमित्यत आह - तथा चेति, एवं सति तकयोस्तयोस्तव प्रामाण्येनाऽभितयोः प्रत्यक्षानुमानयोरप्रामाण्यमाप्तं प्राप्तं सदपि भवता न द्रष्टं, न ददृशे, इति शब्दार्थः, भावार्थस्तु त्वया हि धावत भो डिंभा: नदीतीरे गुडशकटं विपर्यस्तमित्यादिवचनवत् संवादकत्वाऽभावात् सर्वेषां शब्दानामप्रामाण्यमित्येवं वक्तव्यं, तच्च प्रत्यक्षानुमानयोरपि समानं, क्वचिद् भ्रमरूपे प्रत्यक्षादौ संवादकत्वाऽदर्शनात्, क्वचिद्धे त्वाभासादावनुमानेऽपि संवादकत्वाऽदर्शनात्तयोः समग्र योरपि अप्रामाण्यप्रसक्तेस्तस्मात्तयोरिव शब्दानामपि प्रामाण्यांगीकारं कुर्वित्यर्थः, इति वृत्तार्थः ॥४॥
॥ मूलम्॥नांतर्भवत्येव किलानुमाने, शाब्दं प्रमाणं विपरीतरूपं ॥ प्रत्यक्षवत्तस्य यतो विभिन्ना, समग्रसामग्रपि सुप्रतीता ॥५॥
॥ टीका ॥ - ननु शाब्दं प्रमाणं पृथग् नोच्यते, किंत्वनुमानांत:पातीत्युच्यत इति चेन्नैतदपि सुंदरमित्यत आह - नांतर्भ०, शाब्दं प्रमाणमनुमाने न अंतर्भवति, यथा प्रत्यक्षमनुमाने नांतर्भवति तथेदमपि, कुतोऽस्याऽनुमानाऽनंतर्भाव प्रत्यक्षसाम्यमित्यतो विशेषणद्वारा हेतुमाह - किंविधं शाब्दं प्रमाणं, विपरीतरूपं अनुमानाद्विपरीतं रूपं स्वरूपं यस्य तदिति प्रत्यक्षसाम्यं । कुतोऽस्य प्रत्यक्षस्येव नानुमानरूपत्वमित्यत आह - यत:
गावर ४ सपा
Page #16
--------------------------------------------------------------------------
________________
कारणात्तस्य शाब्दप्रमाणस्य समग्र सामन्यपि अनुमानाद्विभिन्नास्तीति शब्दार्थो, भावार्थस्त्वयं - त्वया हि शाब्दं प्रमाणं किं संबद्धमर्थं गमयेदसंबद्धं वा, न तावदसंबद्धं, गवादेरप्यश्वादिप्रतीतिप्रसंगात् । संबद्धं चेत्तदा तल्लिंगमेव तज्जनितं च ज्ञानमनुमानमेवेति वक्तव्यं, तच्चाऽयुक्तं, प्रत्यक्षस्याप्येवमनुमानत्वप्रसंगात् । तदपि हि स्वविषये संबद्धं सत्तस्य गमकं, अन्यथा सर्वस्य प्रमातुः सर्वार्थप्रत्यक्षत्वप्रसंगात् । अथ विषयसंबद्धत्वाविशेषेऽपि प्रत्यक्षानुमानयोः सामग्रीभेदात्प्रमाणांतरत्वं, तर्हि शब्दस्यापि किमेवं प्रमाणांतरत्वं न स्यात्, शाब्दं हि शब्दसामग्रीतः प्रभवतीति तदुक्रं प्रमेयकमलमार्तंडे - शब्दादुदेति यद्ज्ञान- -मप्रत्यक्षेऽपि वस्तुनि । शाब्दं तदिति मन्यते प्रमाणांतरवादिनः ॥ १ ॥ तस्मात्प्रत्यक्षानुमानयोरिव शब्दस्यापि प्रमाणांतरत्वमंगीकर्त्तव्यमेव । अथ शब्दसामम्ग्रा बहुसंमतत्वं दर्शयति । किंविधा सामग्री सुप्रतीता अतिशयेन प्रतीतेत्यर्थः ॥ ५ ॥ ॥मूलम्॥
न संनिकर्षोऽपि भवेत्प्रमाणं, प्रमाकृतौ तद्व्यभिचारदर्शनात् ॥ अप्राप्यकार्यंबकसंनिकर्षो, घटादिनाऽर्थेन कथं भवेत् पुनः ॥ ६ ॥
॥ टीका ॥ - अथ सुगतमतमपाकृत्य नैयायिकमतमपाकरोति, न संनि० चेत्प्राप्य० द्विधाप्य० न तैज० अग्रगकाव्यगतं यौगपदमध्याहृत्यात्र व्याख्येयं ॥ हे यौग ! त्वया प्रमाणत्वेन कल्पितोऽपि संनिकर्षः प्रमाणं न भवेत्, कुत इति हेतुमाह ॥ प्रमाकृतौ प्रमाजनने तदिति तस्य संनिकर्षस्य व्यभिचारदर्शनात्, भावार्थस्त्वयं प्रमासाधकतमं प्रमाणमिति प्रमाणलक्षणं त्वया अभ्युपगतं, यद्यस्मिन् सति भवत्येवाऽसति च न तत्तस्य साधकतमं, क्वचित्सत्यपि संनिकर्षे प्रमाया अनुत्पादात् । क्वचिदित्यपि प्रमोत्पत्तेरित्यत्रान्वयव्यतिरेकाभ्यां व्यभिचारदर्शनात् । तथाहि - गगनस्य विभुत्वेन सकलमूर्त्तद्रव्यसंयोगित्वं विभुत्वमिति वचनाद् गगनचक्षुषोर्घटचक्षुषोरिव संनिकर्षेण.
DOK Y ICICI
ICICIcicio
Page #17
--------------------------------------------------------------------------
________________
घटविषयकप्रमाया अजननात्, न च तत्र योग्यताया अभावान्न संनिकर्षस्तत्प्रमां जनयतीति वाच्यं । योग्यतांगीकारे किमंतर्गडु ना संनिकर्षेण योग्यता हि प्रतिबंधकाऽभाव:, स च स्वावरणक्षयोपशमरूपं भावेंद्रियमेव, तथा चास्मत्कक्षापंजरप्रवेश:, विशेषणज्ञानाद्विशेष्यप्रमायां जायमानायां क्वचिदसत्यपि संनिकर्षे प्रमोत्पत्तेरिति स्थितमेतन्न संनिकर्षः प्रमाणमिति । अथ ग्रामो नास्ति कुत: सीमेति न्यायात् । घटाद्यर्थैः संनिकर्ष एव न संभवति, तस्य प्रमाणाऽप्रमाणत्वविचारस्तु दूरेऽस्त्विति दर्शयति - अप्राप्येति अप्राप्यकारि यदंबकं चक्षुस्तस्य घटादिनार्थेन संनिकर्ष: कथं भवेन्न कथमपीर्थः । यदि चक्षुः प्राप्यकारि स्यात् तदाऽस्यार्थप्राप्त्या संनिकर्षः संभवतीति भावार्थ इति वृत्तार्थः ॥ ६ ॥
॥ मूलम्॥चेत्प्राप्यकार्यंबकमस्ति यौगा! ऽत्यासन्नमर्थं हि कथं न पश्यति॥ तथाविधं सत्किमु तेषु गत्वा, गृह्णाति वा यांत्यथ तेऽत्र देशे ॥७॥
॥ टीका ॥ -अथ चक्षुःप्राप्यकारित्वं निरस्यति । चेत्प्राप्य० चेदंबकं चक्षुः प्राप्यकारि हे यौग ! अस्ति, तदाऽत्यासन्नमंजनादिकमर्थं कथं न गृहणातीत्यर्थः, यद्यत्प्राप्यकारि द्रष्टं तदत्यासन्नार्थग्राहकमपि । यथा शब्दादे: श्रोत्रादि, तथा च तर्कोल्लेख: - यदि चक्षुःप्राप्यकारि स्यात्तदात्यासन्नार्थग्राहकमपि स्यादिति तर्कोपजीवितप्रयोगोऽपि, यथा चक्षुर्न प्राप्यकारि अत्यासन्नार्थाऽग्राहकत्वात्, यन्नैवं तन्नैवं यथा स्पर्शनं, अथ तुष्यतु दुर्जन इति न्यायात्तावत्तवांगीकृतं चक्षुःप्राप्यकारित्वमप्यंगीक्रियते, यदि विकल्पसहं स्यात् । तथाहि - तथाविधं प्राप्यकारित्वं किमु कथं तेषु अर्थेषु गत्वा गृह्णाति, अथवा तेऽर्था अत्रदेशे चक्षुःप्रदेशे आयांतीति विकल्पद्धयमिति वृत्तार्थः ॥७॥
Page #18
--------------------------------------------------------------------------
________________
॥ मूलम्॥द्विघाप्ययुक्तं हि गतस्य तस्य, वह्नयादिकार्थेषु कथं न दाहः ॥ भूभूधराद्यर्थसमागमेऽपि, नास्च्छादनं स्यात्किमु तस्य चक्षुः॥८॥
॥ टीका ॥ -अथ विकल्पद्वयमध्यान्यतरविकल्पांगीकारेणाऽदक्षतां यौगस्य दर्शयति, द्विधाप्य० द्विधापि उभयथापि अयुक्तं स्यान्नतु युक्तिमत्वं स्यात्तत्कथमिति तावत् प्रथमपक्षे दोषं दर्शयति यदि हि चक्षुस्तेषु गत्वा गृह्णाति तदा तस्य चक्षुषो वयादिकार्थेषु गतस्य दाहो दहनं कथं न स्यात्, अथार्थाश्चक्षुःप्रदेशे समायांतीति द्वितीयविकल्पं दूषयति, भू: पृथ्वी भूधरा: पर्वतास्तेषां चक्षुःप्रदेशे समागमे भूभूधराद्यर्था यदि चक्षु:प्रदेशे समायांति तदा किं स्यादित्यत आह - तस्य चक्षुष आच्छादनं आवरणं किमु न स्यात्, ते ह्यागताश्चक्षुराच्छादयंति, तथा च लाभमिच्छतो मूलक्षतिस्तवायातीति वृत्तार्थः ॥८॥ ॥ मूलम् ॥न तैजसत्वादथ तस्य दाहो । वह्नयादिना चेदिति नैवमेतत् ॥ न तैजसं स्यात्तमसो ग्रहाद्यत-स्तेजो न गृह्णाति च तत्क्षणोति॥९॥
॥टीका ॥ -अथेत्यादि वचश्चपेटाताडितो यौगवावदूक: किंचित्प्रतिवदति । न तैज० अथेति नन्वर्थे । ननु अस्य चक्षुषस्तैजसत्वाद्वयादिना न दाह: स्यात् । तेजो हि तेजसि गतं सद्धर्धते न तु हीयते, इत चेन्नैवमिति प्रतिवदंतं वावदूकं पुनर्वचश्चपेटाभिस्ताडयित्वा मौनं कारयति । एतच्चक्षुस्तैजसं न स्यात् कुत इति हेतुमाह - तमसोऽधकारस्य ग्रहाद् ग्राहकत्वादित्यर्थः, तथा च तर्कोल्लेख: - यदि चक्षुस्तैजसं स्यात्तदा तमोग्राहकं न स्यात्, यद्धि तैजसं न तत्तमोग्राहकं आलोकवत्, प्रयोगोऽपि यथा चक्षुर्न तैजसं तमो ग्राहकत्वात्, यन्नैवं तन्नैव, यथालोक डुति । अत्रार्थे हेतुमाह -
Page #19
--------------------------------------------------------------------------
________________
यत: कारणात्तेजस्तमो न गृह्णाति, प्रत्युत तमः क्षणोति विनाशयति, अत्रापि तर्कोल्लेख: - यदि चक्षुस्तैजसं स्यात्तदा तमोध्वंसकं स्यात्, व्यतिरेकदृष्टांतेन प्रयोगोऽपि तथैवेति स्थितमे तन्न तैजसं चक्षुरिति, पूर्वोक्त विकल्पाऽसहत्वेन चक्षुर्न प्राप्यकारीति वृत्तार्थः॥९॥
॥ मूलम्॥- . बोधस्य बोधांतरवेद्यतायां, यौग! त्वया नो ददृशेऽनवस्था ॥ सौवग्रहव्यग्रतया पदार्था - ग्रहश्च शंभोरसमग्रवित्त्वं ॥१०॥
॥ टीका ॥ -बोधस्य० हे यौग ! त्वया बोधस्य ज्ञानस्य बोधांतरवेद्यतायां ज्ञानांतरवेद्यतायां स्वीकृतायामित्यध्याहार्य, ज्ञानं ज्ञानांतरवेद्यमित्यंगीकृते त्वयाऽनवस्था न ददृशे, घटादिज्ञानं ज्ञानांतरग्राह्यं चेत्तदा ज्ञानांतरेण ग्राह्यं तदंतरेणेति, च पुनर्दूषणाभ्युच्चये, ज्ञानस्य ज्ञानांतरवेद्यतायां घटादिविषयकज्ञानस्य सौवग्रहव्यग्रतया, स्वसंबंधा ग्रह: सौवग्रहस्तस्मिन् व्यग्रतया पदार्थानां ज्ञेयानामग्रहस्तथा च लाभमिच्छतो मूलक्षतिरायाता, तथाहि - पदार्थग्रहाय ज्ञानं त्वया कल्पितं तच्चेत् स्वग्रहेऽप्यसमर्थं, तदा पग्राहकं कथं स्यात् । स्वग्रहे व्यग्रत्वं च शब्दबुद्धिकर्मणां त्रिक्षणावस्थायित्वेन प्रथमक्षणे स्वयमुत्पद्यते द्वितीयक्षणे ज्ञानांतरमुत्पन्नं सत् तद् गृह्णाति, तृतीयक्षणे तु गृहीतं सत्तद्विनश्यति, तथा च कुतस्तेन पदार्थग्रहः, पुनर्दूषणांतरमाह - शंभोरीश्वरस्याऽसमग्र वित्त्वमसर्ववेदित्वं स्यात्तथाहि - इश्वरज्ञानस्यापि ज्ञानत्वेन ज्ञानांतरग्राह्यत्वमेव वाच्यं त्वया। तथा च तद् ज्ञानं परोक्षं स्यात्, तथा च तेन स्वयं स्वज्ञानमपि न गृहीतं, तदा तेन कथं घटादयोऽर्था गृह्यते, अथेश्वरज्ञानं तथा नास्तीति चेत्तदाऽस्मदादीनामपि ज्ञानत्वे विशेषाऽभावात्तथा नास्तीत्यर्थस्तथा च प्रयोग: - ज्ञानं न ज्ञानांतरवेद्यं ज्ञानत्वादीश्वरज्ञानवदिति वृत्तार्थः ॥
Page #20
--------------------------------------------------------------------------
________________
॥मूलम्॥सकर्तृकत्वेऽवनिभूधरादिषु, साध्येऽत्र हेतुर्बत कार्यभावः ॥ न्यस्तस्त्वया तत्र कथं न द्रष्टः, शरीरिजन्यत्वमुपाधिरेषः ॥११॥
॥ टीका ॥-सकर्तृ० चेदेक० चेतस० बतेत्यामंत्रणे हे यौग ! त्वयाऽवनि: पृथ्वी भूधरा: पर्वतास्तदादिषु अर्थेषु सकर्तृकत्वे साध्ये कार्यभाव: कार्यत्वं हेतुय॑स्तः, तथाहि प्रयोग: - भूभूधरादिकं सकर्तृकं कार्यत्वाद् घटवत्, यश्चात्र कर्ता स शंभुरेवेति। तत्र तस्मिन्ननुमाने शरीरिजन्यत्वं साध्यव्यापकसाधनाव्यापकत्वाद् व्यभिचारोन्नायकत्वाच्च कथं न त्वया एष उपाधिष्टः, अत्र एष इत्यनेन एवं ध्वन्यते । यदि व्यभिचारोन्नायकेतर: स्यादुपाधिस्तदाऽकिंचित्करत्वाददर्शनमपि स्यात्, अयमुपाधिस्तु व्यभिचारोन्नायकत्वेन व्याप्तिविघटकोऽपि कथं न दृष्टः, यदुक्तं तत्वचिंतामणौ - व्यभिचारोन्नयनं कुर्वनुपाधिर्याति दोषतामिति। तथा चायमर्थः - यत्कार्यं तच्छरीरिजन्यं कार्यत्वाद् धटवत्, ननु यथा घटादिकार्यस्य कर्ता कुलाल उपलभ्यते, तथा भूधरादिकार्याणां क: शरीरी कर्तास्तीति चेच्छृणु, स्वस्वकर्मसहकृता: पार्थिवादिजीवास्तत्कर्तारस्ते च संसारित्वेन शरीरिण एव, ननु पृथिव्यां जीवा संतीत्यत्र किं प्रमाणमिति चेदनुमानादेव तदास्थां कुरु, सकलापि पृथ्वी जीवच्छरीरं छेद्यत्वात्तरुवत्। मनुष्यशरीरवचेतीश्वरस्य जगत्कर्तृतानिरास: ॥११॥
॥मूलम्॥चेदेक एवास्ति हरस्तदाऽसौ, न जीवभावं भजतेंऽतरिक्षवत् ॥ अथेश्वरश्चेत् स्ववशः कथं न, करोति लोकं सुखिनं समग्रं॥१२॥
॥ टीका ॥ -अथ हर एक एवास्तीति यद्यौगा वदंति तन्निषेधायाह - चेद्यदि हर एक एवास्ति, तदासौ शंभुजीवभवं न भजते, न प्राप्नोति, अंतरिक्षवद् गगनवत्, यथाहि
.
.
.
.
.
.
...
Page #21
--------------------------------------------------------------------------
________________
गगनं एकत्वादजीव:, तथायमपि, कथमिति चेच्छृणु, एकत्वं सजीवत्वं च तावन्न क्वचिद् द्रष्टं एकत्वं चात्र सजातीयाऽभाव: स च गगनादौ विद्यते, तस्माद्यथा जीवत्वे सति एकत्वं गगने विद्यते, तथात्रापि, तथा च प्रयोग: - ईश्वरोऽनात्मा एकत्वाद् गगनवत्। अथेश्वरस्य स्ववशत्वं निराकरोति । अथेत्यानंतर्यार्थ चेदीश्वरः स्ववशोऽस्ति परनिरपेक्षोऽस्तीत्यर्थः, तदा तत्तत्प्राणिगणोपार्जिततत्कर्मजन्यसुखदुःखप्रदाताऽसौ कथमंगीक्रियते, येन हि प्राक्तनं यादृशमदृष्टमर्जितं ताद्दशाद्रष्टानुसारी परमेश्वरस्तस्य तजनितं सुखं दु:खं वा ददातीति भवन्मतरहस्यवेदिनः। तथा च प्राणिगणोपार्जितकर्मवशत्वेनास्य स्ववशत्वं कुत इति, अथेशस्य स्ववशत्वं यदि स्यात् तदा समग्रं लोकं कथं नासौ सुखिनं करोति, कथमिति चेच्छृणु, लोकं किल सृजन्नसौ कारुणिको अकारुणिको वा, चेदकारुणिकस्तदास्य देवत्वमेव व्याहतं, म्लेच्छवन्निष्ठुरहृदयत्वात्तस्येति, कारुणिकश्चेत्तदा स्ववशत्वे सति कारुणिक: सन् कथं न समग्रं लोकं सुखिनं करोति, कारुणिकत्वविशिष्टस्ववशत्ववतस्तथास्वभावत्वादिति वृत्तार्थः॥ १२॥ ॥ मूलम्॥चेत्सर्वगत्वं हि हरस्य मन्यसे - ऽविज्ञानविज्ञानविभक्त आत्मा॥ मान्यस्तदीयोऽथ समग्रगत्वे, ज्ञानस्य तत्त्वं विजहाति तत्पुनः।१३। . ॥ टीका ॥ -अथ हरस्य विभुत्वं निषिध्यते, चेत् हरस्य शंभोश्चेत्त्वं सर्वगत्वं विभुत्वं मन्यसे तदा तदीय आत्मा ईश्वरात्मा अविज्ञानविज्ञानविभक्तो मान्यः, भावार्थस्त्वयं - यदीश्वरो व्यापकस्तदा तद्गतं ज्ञानं व्यापकमव्यापकं वा, चेद्व्यापकं तर्हि सिद्धांतबाध:, चेदव्यापकं तदैकस्मिन्नीश्वरात्मखंडे ज्ञानं, अपरस्मिन्नात्मखंडेऽज्ञानं, तथा चाऽविज्ञानविज्ञानाभ्यां विभक्त आत्मा तदीय इति। अथेश्वरस्य व्यापकत्वेन तद्गतं ज्ञानमपि व्यापकमेव ब्रूमः, अस्मत्सिद्धांतं वयमेव विज्ञो न भवंत इति चेत्तर्हि
स
र १०nworor
Page #22
--------------------------------------------------------------------------
________________
ईश्वरज्ञानमज्ञानमेव स्यात्, तथा च प्रयोगः - इश्वरज्ञानमज्ञानं व्यापकत्वात्, यदेवं तदेवं, यथा गगनमितीश्वरस्य सर्वगत्वनिरास इति वृत्तार्थः ॥ १३ ॥
॥ मूलम् ॥ - चिच्छक्तिसंक्रांतिवशेन बुद्धि - र्जडापि सांख्यस्य तवाऽजडैव ॥ आभासते यन्न च युक्तमेत च्चिच्छक्तिराप्नोति न संक्रमं यतः ॥ १४ ॥
-
॥ टीका ॥ -अथ सांख्यमतं निराकरोति, चिच्छक्ति ० अहो पुरुष सांख्य ! तव मते जडापि बुद्धिश्चिच्छक्तिसंक्रांतिवशेनाऽजवाभासते, अयमर्थ: - बुद्धिर्जडत्वेन न स्वपरप्रकाशिकाऽस्ति, यदा चैतस्यां चिच्छते: संक्रमः स्यात्तदा प्रकाशिकाऽपि स्यादित्यजडैव तवाभासते,न चैतद्युक्तं, कुत इत्याह यत: कारणात् चिच्छक्ति: संक्रमं नाप्नोति कथमिति चेच्छृणु, संक्रमस्तावन्मूर्त्तधर्मश्चिच्छक्तेरमूर्त्तधर्मत्वात् संक्रमो नोत्पद्यत इति वृत्तार्थ: ॥ १४ ॥
॥ मूलम् ॥
तस्या अथ: संभवनेऽपि बुद्धि र्जडत्वतो न क्रियते सचेतना ॥ सचेतनस्यापि नरस्य संक्रमात्, यद्दर्पणो नैव भवेत् सचेतनः ।। १५ ।।
अंकांकICI
-
॥ टीका ॥ - तस्या० अथ तुष्यतु दुर्जन इति न्यायात्तव संतोषायैवमुच्यते, अथो अथानंतरं तस्याश्चिच्छक्तिसंक्रांते: संभवनेऽपि संभवेऽपि जडा सती बुद्धि:, सचेतना नैव क्रियते, कुत इत्याह - यत्कारणात् सचेतनस्यापि नरस्य दर्पणे संक्रमात् दर्पण: सचेतनो न स्यात्, दर्पणस्य सचेतनाऽचेतनसंक्रमावसरे तुल्यत्वादिति वृत्तार्थ:
॥ १५ ॥
ana ११
ग000000
Page #23
--------------------------------------------------------------------------
________________
॥ मूलम्॥यदि स्तः प्रकृतेरेव, बंधमोक्षौ तदा ध्रुवम्॥ वंध्याजस्येव जीवस्या - ऽवस्तुत्वं न भवेत्कथं ॥१६॥
॥ टीका ॥ -यदि स्त० भो सांख्य ! यदि प्रकृतेरेव बंधमोक्षौ स्त:, तदा ध्रुवं निश्चितं वंध्याजस्येव वंध्यासुतस्येव जीवस्यात्मनोऽवस्तुत्वं कथं न भवेदपि तु भवेदित्यर्थः, कथमिति चेच्छृणु, यथाहि वंध्यासुतस्यार्थक्रियाकारित्वाऽभावात् अवस्तुत्वं, तथा जीवस्याऽर्थक्रियाकारित्वाऽभावादवस्तुत्वं, तथाहि - जीवस्यार्थक्रिया बंधो मोक्षश्च, तौ च तस्य तव मते न स्त इति वंध्यासुतसदृश आत्मा स्यादितिवृत्तार्थः ॥ १६॥
॥मूलम्॥नस्तश्चेदात्मनो बंध - मोक्षौ तर्हि कथं त्वया॥ भोगीति मन्यते बद्धं, प्रकृत्या भोगमस्ति यत्॥१७॥
॥ टीका ॥-नस्तश्चे० चे बंधमोक्षौ आत्मनो न स्तस्तर्हि आत्मा भोगीति त्वया कथं मन्यते, भोगो हि शुभाऽशुभकर्मबंधजनित:, स चास्य नास्तीति न भोगित्वव्यपदेशो युक्तः, तथा च प्रकृतेरेव त्वया भोगित्वं वाच्यं, कुत इत्याह - यत्कारणात् भोग्यं कर्म प्रकृत्येव बद्धं, नान्येनेति वृत्तार्थः॥ १७॥
॥ मूलम्॥स्वयं च विहितं कृत्यं, स्वयं भोक्तव्यमेव भोः॥ दृश्यते पत्र लोकेऽपि, तद्भोगस्तस्करादिषु ॥१८॥
॥ टीका ॥ -अथ मंत्रिणेवान्येन कृतं राज्ञेवान्येन भुज्यमानमपि दृश्यत इति मंत्रिस्थानीयप्रकृता बद्धं आत्मना भुज्यमानमस्तीत्यत आह स्वयंच०, भो सांख्य ! स्वयं
Page #24
--------------------------------------------------------------------------
________________
विहितं कृत्यं स्वयमेव भोक्तव्यं, नाऽपरेण, हि यत: कारणालोकेऽपि तद्भोग: स्वयंकृतभोग: स्वस्यैव तस्करादिषु दृश्यते, येनैव हि तस्करेण चौर्यं कृतं, तस्यैव तस्करस्य शूलारोपणादि क्रियमाणमस्ति, नापरस्येति, मंत्रिद्रष्टांतस्त्वत्राऽसत्य एवेति, न हि सर्वमपि मंत्रिणा कृतं राजा भुनक्ति, यच्च किंचिद् भुनक्ति तत्तु तेन मंत्रिणा करणभूतेन निर्मितत्वात्, तथा चास्मन्मतमेव सुस्थं, करणभूतैः कर्मभिः कृतं जीवो भुनक्तीति वृत्तार्थः॥ १८॥
॥ मूलम्॥एकांतनित्यं गगनादिवस्तु, स्वभावभेदात्किमु कार्यकारि॥ स्वभावभेदस्तु न तत्र चेद्भवेद्-भवेत्तदा तजनितार्थसंकरः॥१९॥
॥ टीका ॥ -अथ सांख्यमतं निरस्य वैशेषिकमतं निराकरोति। एकांत. अहो वैशेषिक ! गगनादि गगनकालदिगात्मादिकं वस्तु एकांतनित्यं सत् स्वभावभेदाद् भिन्नस्वभावकत्वात्कार्यकारि किमु कथं भवति न कथमपीति, भावार्थस्त्वयं - यदि गगनादि वस्तु नित्यं तदा कथं स्वभावभेदः, संभवति अप्रच्युताऽनुत्पन्नस्थिरैकस्वभावं हि नित्यं, गगनादिकं हि येनैव स्वभावेन तव मते प्रथमं शब्दादिकं जनयति, न तेनैव स्वभावेन द्वितीयं शब्दादिकं जनयति, एवमात्मादिना सुखदुःखादिजननेऽप्यवसेयं, न हि येनैव स्वभावेनात्मा सुखं जनयति तेनैव स्वभावेन दुःखमपीति, तथा च स्वभावभेदात् स्वभाववतोऽपि भेद इति, ननु स्वभावभेदो मास्तु, एक स्वभावेनैव गगनादिवस्तु कार्यकारि भविष्यतीत्याशंक्याह - चेद्यदि तत्र गगनादिवस्तुनि कार्यजननाऽवसरे स्वभावभेदो न भवेत्तदा तदिति गगनादिना क्रमेण जनितार्थानां संकरः स्यात्, कथमिति चेच्छृणु, येनैव स्वभावेन प्रथमं शब्दं जनयति गगनं, तेनैव स्वभावेन
IRIDIHDE 13 monamoonar
Page #25
--------------------------------------------------------------------------
________________
द्वितीयतृतीयचतुर्थशब्दान् जनयति, समवायिकारणस्वभावभेदात्तदुत्थकार्यस्याप्यभेद एकस्वभावजन्यत्वात्। न ह्येकस्वभावेन मृदा जनिते एकस्मिन्नेव घटे भेद उपलभ्यते, द्वितीयघटे तु स्वभावभेदेन मृदा जनितत्वाल्लभ्यतेऽपि भेदः एवं चात्माऽपि एकस्वभावत्वात् येनैव स्वभावेन सुखं जनयति तेनैव स्वभावेन दु:खमपि, तथा चैकस्वभावत्वात् सुखदु:खसांकर्यं स्यात्तथा च महती भवतो हानिर्लोकव्यवहारलोपात्, एवं कालादिष्वपि नेयमिति, तस्मान्न तद् गगनादि एकांतनित्यं स्यादिति वृत्तार्थः ॥ १९॥ ॥ मूलम्॥न सर्वथाऽनित्यतया प्रदीपा - दिकस्य नाशः परमाणुनाशात्॥ तद्दीपतेजःपरमाणवोऽमी, आसादयंत्येव तमोऽणुभावं ॥२०॥
॥ टीका ॥ -अथार्थस्य सर्वथाऽनित्यतां निराकरोति, न सर्व० हे वैशेषिक ! प्रदीपादिकस्यार्थस्य सर्वथाऽनित्यतया नाशो न स्यात्, कुत इत्याह परमाणुनाशात्, यदि प्रदीपस्य सर्वथाऽनित्यतया सर्वथा नाशोंऽगीक्रियते, तदा तदारंभकपरमाणूनामपि नाश: स्यात् एतच्च तवाप्यनिष्टं, ननु पूर्वं दृश्यमाणप्रदीपाऽदर्शने को हेतुरित्यत आह - तदिति स चासौ दीपश्च तद्दीपस्तस्मिन् ये तेजःसंबंधिपरमाणव: अमी इति उभयसम्मता: तमोरूपतया परिणता दृश्यंते, न पूर्वदृश्यमाणप्रदीपो दृश्यत इति तद्दर्शनेऽयमेव हेतुरिति वृत्तार्थः ॥२०॥ ॥ मूलम् ॥द्रव्यं तमो यद् घटवत् स्वतंत्र - तया प्रतीतेरथरूपवत्त्वात् ॥ नाऽभावरूपं प्रतियोगिनोऽपि, तथा स्वरूपं किल केन वार्यं ॥२१॥
मसार १४
Page #26
--------------------------------------------------------------------------
________________
HONE...
॥टीका ॥-ननु तमसोमावरूपत्वेन कथं परमाणुजन्यत्वमित्यत आह द्रव्यंत० हे वैशेषिक ! तमो द्रव्यं कुत इत्याह - स्वतंत्रतया प्रतीते:, यत् स्वातंत्र्येण परनिरपेक्षतया प्रतीयते तद् द्रव्यं, घट इवेति। अथेति द्वितीयहेत्वर्थे रूपवत्त्वात्तद्रव्यं घटवदिति। अथाऽभावरूपत्वे दोषमाह तमो नाऽभावरूपं, कुत इत्याह - प्रतियोगीति, तमसोऽभावरूपत्वे प्रतियोगी तावदालोको वक्ष्यते भवता, अस्माभिस्तु वक्ष्यते तमएव प्रतियोगी, तस्याऽभावस्तु आलोक इति, तथा च भवता प्रोच्यमानप्रतियोगिनोऽपि तथा स्वरूपं केन वार्च ? न केनापीत्यर्थः स तमसो व्यत्वात्परमाणुजन्यत्वमिति वृत्तार्थः॥२१॥ ॥ मूलम्॥काणाद! शब्दस्तव चेन्नभागुणा नातीनि स्यात्परिमाणवत्कथं॥ गुणोऽपि चेत्तर्हि तदाश्रये च, द्रव्येऽगृहीते किमु गृह्यतेऽसौ॥२२॥
॥ टीका ॥ -अथ शब्दस्य गुणत्वं निषेधयति। काणाद० हे काणाद तव मते चेन्नभोगुण: शब्दोऽस्ति, तदाऽतींद्रिय इंद्रियाऽग्राह्यः कथं न स्यात् परिमाणवत्। अधिकाराद् गगनपरिमाणमिव, यथा गगनपरिमाणं तद्गुणत्वेनाऽतींद्रियं तथा शब्दो भवेदिति, तस्मान्न गगनगुण: शब्द: ननु शब्दस्य गगनगुणत्वं मास्तु तथाऽपि कस्यचिद् द्रव्यांतरस्य गुणोऽयं भविष्यतीति वैशेषिककदाशां निराकरोति, चेत् शब्दो गुणस्तर्हि तदाश्रये द्रव्येऽगृहीतेऽसौ कथं गृह्यते, तस्मानायं गुणोऽपीति वृत्तार्थः॥२२॥ ॥ मूलम्॥द्रव्यं हि शब्दो गतियुक्तभावाद्, व्याघातकत्वाच्च गुणान्वितत्वात्॥ अर्थक्रियाकारितया च किं चा-नुद्भूतरूपादिगुणान्वितोऽसौ॥२३॥
॥टीका ॥ -अथ शब्दस्य गुणत्वं निरस्य स्वमतसिद्धं द्रव्यत्वं दर्शयति, द्रव्यं । गटाnnoun १५राnिomonomen
Page #27
--------------------------------------------------------------------------
________________
"
हि० ॥ शब्दो द्रव्यं, कुत इत्याह - गतियुक्तभावाद् गतिमत्त्वीदित्यर्थः, गतिर्हि द्रव्य एव द्रष्टा न पुनर्गुणादिषु, द्रव्यत्वे हेतुमाह - व्याघातकत्वात् यद् व्याघातकं तद् द्रव्यमेव दृष्टं, तथा कुड्यादि, गुणादीनां व्याघातकत्वाऽसंभवात्, दृश्यते च तीव्रशब्दैर्मंदशब्दानां व्याघातकरणमिति । पुनद्रव्यत्वे हेत्वंतरमाह - गुणान्वितत्वात्, गुणा: संख्यादयस्तैरन्वितत्वात् । एको द्वौ त्रयो वा शब्दा मया श्रुता इत्यबाधितप्रतीतेर्जायमानत्वात् । अथ पुनस्तस्य द्रव्यत्वे हेतुमाह - अर्थक्रियाकारितया, यदर्थक्रियाकारि तद् द्रव्यं यथा घट इति, ननु नीलरूपस्य गुणत्वेऽपि नयनतेजोवृद्धिजनकत्वेनार्थक्रियाकारित्वाद् व्यभिचार इति चेन्न । न हि नीलं रूपं नयनतेज:प्रवर्द्धकं, किं तु तदाश्रयद्रव्यमेव । तथाहि नीलरूपाश्रये द्रव्ये गृहीते तद्गृहीतुं शक्यते, तयोश्च सर्वथाभेदाऽभावेन युगपद् ग्रहात्, नीलरूपविशिष्टं द्रव्यं गृहीतं सन्नयनतेज:प्रवर्द्धकमिति स्थितमेतत् ननु शब्दश्चेद् घटवद् द्रव्यं तर्हि तस्मिन्निव तत्र कथं रूपादिगुणा नोपलभ्यंत इत्याशंक्याह - किंचेति, आकाशगुणनिराकरणार्थं असौ शब्दोऽनुद्भूतरूपादिगुणान्वितो भवति, अत्र हि रूपादिगुणास्तु संत्येव, परमनुद्भूता इति नो दृश्यंते, वायाविव, ननु कस्तावद्धायावनुद्भूतगुण इति चेच्छृणु रूपादिरेव, ननु वायौ रूपमेव नास्ति, अनुद्भूतत्वं तत्र तस्य कुत इति चेन्न, स्पर्शेन वायोरूपस्य साधितत्वात्, तथा हि प्रयोग: - वायु रूपवान् स्पर्शनत्त्वात्, यस्तया स तथेति, वायुवत् शब्दोऽप्यनुद्भूतरूपवानिति वृत्तार्थः ॥ २३ ॥
॥ मूलम् ॥
नमः प्रदेशश्रेणिष्वा दित्योदयवशाद् दिशां ॥
-
पूर्वादिको व्यवहारो, व्योम्नो भिन्ना न दिक्ततः ॥ २४ ॥
॥ टीका ॥ - अथ वैशेषिकमतसिद्धदिगाकाशयोर्भेदं निराकरोति । नभःप्र० ॥ है
ܩܫܫܫ ܙܢܫܫܫܫܫܫܫܫܫܫ
Page #28
--------------------------------------------------------------------------
________________
वैशेषिक ! त्वया यत: पूर्वादिदशप्रत्यत्या जायते सा दिक्, गगनाद्भिन्नेति निगद्यते, तच्चाऽनुपपन्नं, दशप्रत्ययानां गगनादेव जायमानत्वादिति दर्शयति, नभः प्रदेशश्रेणिषु आकाशप्रदेशश्रेणिषु आदित्यस्य भानोरुदयवशात् पूर्वादिको व्यवहारो व्यवहृतिर्जायते, अयमर्थ: - येषु नभः प्रदेशेषु सूर्य उदेति ते नभ: प्रदेशाः पूर्वदिक्त्वव्यवहारजनकास्त एव नभ:प्रदेशा: पूर्वदिगित्युच्यते, शेषासु नवस्वप्यनयैव रीत्या योज्यं, तत: कारणात् व्योम्नो दिक् न भिन्ना, व्योमप्रदेशानामेव दिक्त्वादिति वृत्तार्थ: ॥२४॥
॥ मूलम् ॥
आत्मा महापरिमाणा धिकरणं न संभवी ॥
असाधारणसामान्य - वत्त्वेऽनेकत्वतः सति ॥ २५ ॥
॥ टीका ॥ - अथात्मन: परमतसिद्धं महापरिमाणाधिकरणत्वं निषेधयति । आत्मा म० । हे वैशेषिक ! आत्मा महापरिमाणाधिकरणं न संभवी, यथा गगनं महापरिमाणाधिकरणं संभवति न तथात्मा संभवति, कुत इत्याह असाधारणसामान्यवत्वे सत्यनेकत्वत: अनेकत्वादित्यर्थः । अनेकत्वादित्युक्ते सत्तादिसामान्येषु व्यभिचार:, उक्तं - सामान्यवत्वे सति तथा चाकाशकालादिषु व्यभिचार:, नत्वाकाशादीनामनेकत्वं, कुतस्तेषामेकत्वादितिचेन्न । घटाद्युपाधिभेदात्तेषामनेकत्वमिति तेषु व्यभिचारस्तन्निरासायाऽसाधारणसामान्यवत्त्वं
अत
सतीति तेषु असाधारणसामान्यमाकाशत्वकालत्वादिकं न संभवति, तच्च भवताऽपि सामान्यत्वेन नांगीकृतमिति, द्रष्टांतश्चात्र घट एव, घटे ह्येतादृशहेतुसाध्ययोः प्रवर्त्तमानात्, एवमनेकयुक्तय आत्मनो विभुत्वनिषेधिकास्संति, ताश्चातीवग्रंथगौरवभयान्नोच्यंत इति वृत्तार्थः॥ २५ ॥
-
504 100000१७
DICICICI
Page #29
--------------------------------------------------------------------------
________________
॥ मूलम् ॥नास्त्यात्मनश्चेत्तव सक्रियत्वं, देशांतरे चेह भवांतरे वा॥ गतिःकथं तर्हि भवेत्तथा च, वायोरिवास्मान्न विभुत्वमस्य ॥२६॥
॥टीका ॥-नास्त्या० ॥ हे वैशेषिक तव मते चेद्यदि आत्मन: सक्रियत्वं नास्ति ताई देशांतरे वा भवांतरे वात्मन: कथं मतिर्भवति, यद्यात्मन: सक्रियत्वं नेष्यते तर्हि तस्य परलोकगतिर्वा न स्यात्, तथा च तव नास्तिकादप्याधिक्यं, नास्तिकेन हि तस्यं परलोकगतिर्न स्वीक्रियते, देशांतरगतिस्त्वध्यक्षसिद्धा स्वीक्रियते एव, त्वं तु तामपि निषेधयसीत्यर्थः। तस्मादात्मन सक्रियत्वादिति हेतोरस्यात्मनो विभुत्वं वायोरिव न स्यात्। तथा च प्रयोग:-आत्मा न विभुः सक्रियत्वाद्वायुवदिति वृत्तार्थः॥२६॥ ॥मूलम्॥जीवेऽत्र मध्यं परिमाणमस्त्य - विभुत्वत: कुंभ इवावदातं॥ पर्यायनाशादथ पिंडभावा-नानित्यता नापि च नित्यतास्मिन् ॥२७॥
॥टीका॥ -अथ विभुत्वे सिद्धे सति मध्यमपरिमाणाधिकरणत्वमात्मनो दर्शयति, जीवेऽत्र०, अत्र जीवेऽस्मिन्नात्मनि अस्मिन्नित्युक्ते केवलिसमुद्धातावस्थापन्नात्मनिरास:, मध्यं विभुत्वाणुत्वविकलं परिमाणमस्तीति साध्यवत्पक्षनिर्देश:, कुत इत्याह - अविभुत्वत: कुंभ इव घट इव, यथा कुंभे घटे विभुत्वाऽभावान्मध्यपरिमाणमस्तीति भावः, अवदातं स्पष्टं यथा स्यात्तथा, ननु तस्मिन्नात्मनि किं नित्यतोच्यते, उताऽनित्यते त्याशंक्याह, पर्याय०, पर्यायाणामात्मसंबंधिनां देवनारकतिर्यत्क्वादीनां नाशाद्ध्वंसान नित्यता, पिंडभावात् द्रव्यत: सत्वेन, ध्वंसाऽप्रतियोगित्वान्नानित्यताऽपि, तस्मादात्मनि नित्याऽनित्यता चात्राऽभ्युपगंतव्या, तथा च न कश्चिदोषः, इति वृत्तार्थः ॥ २७॥
सापागाणापाका १८
Page #30
--------------------------------------------------------------------------
________________
॥ मूलम्॥इति स्फुरद्वाचकधर्मसागर - क्रमाब्ज,गः कविपद्मसागरः॥ युक्तिप्रकाशं स्वपरोपकारं। कर्तुं चकारार्हतशासनस्थः ॥२८॥
॥टीका ॥ -अथ ग्रंथोपसंहारार्थमाह, इति स्फु० सुकरमेवेदं वृत्तमिति
॥ इति श्रीयुक्ति प्रकाशविवरणं भट्टारक घटाकोटिकोटीर श्रीहीरविजयसूरीश्वरविजयराज्ये महोपाध्यायश्रीधर्म सागरगणिशिष्य पं. पद्मसागरगणिविरचितं संपूर्णम् ॥ ग्रंथाग्रं ३००॥
॥ इति श्रीयुक्तिप्रकाशविवरणं समाप्तं॥
Page #31
--------------------------------------------------------------------------
________________
॥ अथ श्रीस्याद्वादकलिका ॥ ( कर्ता - श्री राजशेखरसूरिः )
॥ षद्रव्यज्ञं जिनं नत्वा स्याद्वादं वच्मि तत्र सः । ज्ञानदर्शनतो भेदाs - भेदाभ्यां परमात्मसु ॥१॥ सिसृक्षा संजिहीर्षा च स्वभावद्वितयं पृथक् । कूटस्थनित्ये श्रीकंठे कथं संगतिमंगति ॥२॥ गुणश्रुतित्रयोर्व्यादिरूपतापि महेशितुः । स्थिरैकरूपताख्याने वर्ण्यमाना न शोभते॥३॥ मीनादिष्ववतारेषु पृथग्वर्णांककर्मताः । विष्णोर्नित्यैकरूपत्वे कथं श्रद्दधति द्विजाः ॥४॥ शक्तेः स्युरंबिका वामा ज्येष्ठा रौद्रीति चाभिघा: । दशाभेदेन शाक्तेषु परावर्तं विना न ताः ॥ ५ ॥ चिदो निरन्वये नाशे कथं जन्मांतरस्मृतिः । ताथागतमते न्याय्या न च नास्त्येव सा यत: ॥ ६ ॥ इत एकनवते कल्पे शक्तया मे पुरुषो हत: । तेन कर्मविपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ॥ ७ ॥ सुखदुःखनृदेवादि-पर्यायेभ्यो भवांगिषु। गतिस्थित्यन्यान्यवर्णा - दिघर्मेभ्यः परमाणुषु ॥ ८॥ वर्णगंधरसस्पर्शेस्तैस्तैर्भिन्नाक्षगोचरैः । स्यात्तादात्म्यस्थितैः स्कंधे - ष्वनेकांतः प्रघुष्यतां ॥९॥ प्रतिघातशक्तियोगा-च्छब्दे पौद्गलिकत्ववित्। भेदैस्तारतरत्वाद्यैः, स्याद्वादं साधयेद् बुधः ॥१०॥ तर्कव्याकरणागम-शब्दार्थालंकृतिध्वनिच्छंदः । एकत्रपादवाक्यो द्रष्टविभागं युतं सर्वं ॥ ११॥ स्वरादिवर्णस्यैकस्य संज्ञास्तास्ताः स्वकार्यगाः । शब्दे लिंगादिनानात्वं स्याद्वादे साधनान्यहो ॥१२॥ सादित्वान्नाशित्वा - दालोकतमोभिधानराशियुगात् । निजसामग्योत्पादा- न्नालोकाभावता तमच्छाये ||१३|| (समाहारैकत्वात्तमच्छाययोरित्यर्थः ) चाक्षुषभावाद्रसवीर्य - पाकतो द्रव्यतास्तवनेकांत: । परिणामविचित्रत्वा-दत्राप्यालोकवत्सिद्धः ॥ १४॥ उपघातामुग्रहकृति - कर्मणि पौद्गलिकता विषपयोवत्। तत्तत्परिणतिवशत- स्तत्रोत्पादव्ययध्रुवता ॥ १५ ॥ मैत्राद्यैर्मु जनकं कामक्रोधादिभिः प्रयासकरं । परमाणुमयं चित्तं । परिणतिचैत्र्यात्रिकात्मकता ॥१६॥
Poor२०
Page #32
--------------------------------------------------------------------------
________________
धर्माधर्मलोकखानां तैस्तैः पुद्गलजंतुभिः। स्यात् संयोगविभागाभ्यां स्याद्वादे कस्य संशयः॥१७॥ अलोकपुष्करस्यापि त्रिसंवलिततां मुणेत् । तत्तस्संयोगविभागशक्तियुक्तत्वचैत्र्यतः॥१८॥ व्यावहारिककालस्य मुख्यकालस्य चास्तु सा । तत्तद्भावपरावर्त्त-स्वभावबहुलत्वतः॥१९॥ एककर्तृकयो: पूर्व-काले क्त्वाप्रत्यय: स्थितः। स एव नित्यानित्यत्वं ब्रूतेऽर्थे चिंतयास्तु न:॥२०॥ पीयमानं मदयति मध्वित्यादि द्विगं पदं। स्याद्वादभेरीभांकारै-मुखरीकुरुते दिशः॥२१॥ अनवस्थासंशीतिव्यतिकरसंकरविरोधमुख्या ये। दोषा: परैः प्रकटिता: स्याद्वादे ते तु न सजेयुः ॥२२॥ नित्यमनित्यं युगलं स्वतंत्रमित्यादयस्त्रयो दूष्याः। तुर्य: पक्ष: शबलद्धयी-मयो दूष्यते के न ॥२३॥ एकत्रोपाधिभेदेन बौद्धा द्वंद्वं क्षणे क्षणे। न विरुद्ध रूपरसस्थूलास्थूलादिधर्मवत् ॥२४॥ विनाश: पूर्वरूपेणो-त्पादो रूपेण केनचित्। द्रव्यरूपेण च स्थैर्य-मनेकांतस्य जीवितं ॥२५॥ द्रव्यक्षेत्रकालभावैः स्वैः सत्वमपरैः परं। भेदाभेदानित्यनित्यं पर्यायद्रव्यतो वदेत्॥२६॥ अंशापेक्षमनेकत्व-मेकत्वं त्वंश्यपेक्षया। प्रमाणनयभंग्या चानभिलाप्याभिलाप्यते ॥२७॥ विजातीयात्स्वजातीया
व्यावृत्तेरनुवृत्तितः। व्यक्तिजाती भणेन्मि) एकांते दूषणे क्षणात् ॥२८॥ नान्वयः सहिभेदित्वा-न्न भेदोऽन्वयवृत्तितः। मृद्भेदद्वयसंसर्ग-वृत्तिजात्यंतरं घटः॥२९॥ भागे सिंहो नरो भागे योऽर्थो भागद्यात्मकः। तमभागं विभागेन नरसिंहं प्रचक्षते ॥३०॥ नरसिंहरूपत्वान्न सिंहोनररूपतः। शब्दविज्ञानकार्याणां भेदाजात्यंतरं हि सः॥३१॥ घटमौलि (४) सुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयं । शोकप्रमोदमाध्यस्थ्यं जनो याति सहेतुकं ॥३२॥ पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः। अगोरसव्रतो नोभे तस्मादस्तुत्रयात्मकं ॥३३॥ (अवोचाम च जिनस्तुतौ) जन्यत्वं जनकत्वं च क्षणस्यैकस्य जल्पता। बौध्देन युक्त्या मुक्तीश ! तवैवांगीकृतं मतं ॥३४॥ प्रमाणस्यापि
monalonnnnnn २१
o n
Page #33
--------------------------------------------------------------------------
________________
फलतां फलस्यापि प्रमाणतां। वभ्यादद् कणभक्षाक्ष-पादाभ्यां त्वन्मतं मत॥३५॥ एकस्यां प्रकृतौ धर्मी प्रवर्त्तननिवर्त्तने। स्वीकृत्य कपिलाचार्या-स्त्वदाज्ञामेव बिभिरे ॥३६॥ अनर्थक्रियाकारित्व-मवस्तुत्वं च तत्कृतं । एकांतनित्यानित्यादौ जल्पेन्मिश्रे त्वदोषतां ॥३७॥ आत्मानमात्मना वेत्ति स्वेन स्वं वेष्टयत्यहि:। संबंधा बहवश्चैक-त्रेति स्याद्वाददीपका:॥३८॥ वैद्यकज्योतिषाध्यात्मा-दिषु शास्त्रेषु बुद्धिमान्। विष्वम् पश्यत्यनेकांतं वस्तूनां परिणामतः॥३९॥ द्रव्यषट्केऽप्यनेकांत-प्रकाशाय विपश्चितां। प्रयोगान् दर्शयामांस सूरि: श्रीराजशेखरः॥४०॥
॥ इति श्री स्याद्वादकलिका समाप्ता॥
गावावा२२राजावाजा
Page #34
--------------------------------------------------------------------------
________________
આ નાણાવIS A (નિહ્નવવાદમાં ચર્ચાયેલ વિષયો જુદાજુદા નયને આધારે છે. જેમકે જમાલિએ ઋજુસૂત્રને નયને આધારે કહેવાયેલ વચનોને વ્યવહારથી સમજવા પ્રયત્ન કર્યો ને ઋજુસૂત્રનો અપલાપ કર્યો. આર્ચ અશ્વમિત્રે ઋજુસૂત્રની માન્યતાને મુખ્ય કરી ક્ષણિક વાદ સ્વીકાર્યો. રોહગુપ્તની ચર્ચામાં સમાભિરૂઢનું કાંઇક સ્વરૂપ ભાગ ભજવી ગયું. એટલે નિહ્નવવાદને સમજવામાં નયોનું જ્ઞાન ખાસ અગત્યનું છે. સંક્ષેપમાં અહિં તે જણાવવામાં આવે છે.) નયજ્ઞાનની આવશ્યકતા -
વિશ્વના વ્યવહાર માત્રમાં નયજ્ઞાનની આવશ્યકતા રહે છે. નવજ્ઞાન સિવાય જો કોઇ પણ વિચારણા કે વ્યવહાર ચલાવવામાં આવે તો તે વિચારણા ચા વ્યવહાર પોતાનું વાસ્તવિક ફળ ઉત્પન્ન કરી શકતા નથી, એટલું જ નહિ પણ વિપરીત ફળ ઉત્પન્ન કરે છે, માટે નચજ્ઞાન દરેકે મેળવવું જોઇએ. નયનું સામાન્ય સ્વરૂપ -
નયને સામાન્ય રીતે સમજાવા માટે “ઢાલની બે બાજુ' - વાળું દષ્ટાન સારો પ્રકાશ પાડે છે, તે આ પ્રમાણે છે.
પૂર્વના સમયમાં શૂરવીરતા માટે મોટે ભાગે રજપુત જાતિ વખણાતી, કોઈપણ સંકટ આવે તો રજપુત પોતાના પ્રાણ આપીને પણ તે સંકટનું નિવારણ કરતો.
એક ગામ ઉપર એક પ્રસંગે કેટલાએક લૂંટારાઓએ લૂંટ ચલાવી. એક રજપુતે પોતાના પ્રાણનો ભોગ આપીને તે લૂંટારુઓથી ગામને બચાવ્યું. ગામવાળાઓએ તેના સ્મરણને માટે ગામને પાદરે તેની સ્મારક પ્રતિકૃતિ (પાળીયો) બનાવી અને તે વીરના હાથમાં એક તરવાર અને ઢાલ મૂક્યાં. તે ઢાલને બે બાજુ હતી. લોકોએ તેની એક બાજુ સોનાથી ને બીજી બાજુ રૂપાથી રસાવી હતી.
એક વખતે પરદેશી બે મુસાફરો તે ગામને પાદરે નીકળ્યા. વીર રજપુતના સ્મારકને જોઇને બન્ને તેના વખાણ કરવા લાગ્યા.
એકે કહ્યું- “ધન્ય છે વીરને કે જેણે પરને માટે પ્રાણ પાથર્યા.”
બીજાએ કહ્યું - “ગામને પણ ધન્ય છે કે તેની કદર કરી પાળીચો બનાવ્યો કે સદાને માટે તેનું નામ ગવાયા જ કરે.”
Page #35
--------------------------------------------------------------------------
________________
વળી પહેલાએ કહ્યું – “પાળીચો તો બનાવ્યો પણ તેમાં તેની શૂરવીરતાની નિશાની તરીકે તરવાર ને ઢાલ આપ્યાં, ને ઢાલ પણ સાદી નહિ રૂપે રસેલી. ખરેખર આ ગામના લોક કદરદાન છે.”
બીજાએ કહ્યું - “ભાઈ! જો તો ખરો ! ઘેનમાં ને ઘેનમાં કેમ બોલે છે? ઢાલ તો સોને રસેલી છે ને તું રૂપાની કહે છે.”
“તુ કાંઇ ધતુરોબરો પીને નથી આવ્યો ને ? કે તને ઘોળું બાસ્તા જેવું પણ પીળું લાગે છે. જરા આંખ ફાડીને બરોબર જો એટલે ખબર પડશે.”પે'લાએ કહ્યું.
“ધતુરો પીધો હશે તારા બાપે ! તારી આંખો જ કુટલી છે કે તને બધું ઘોળું ધોળું દેખાય છે. નહિ તો ચોકખું પીળું સોનું છે તે'ય ખબર ન પડે.”બીજાએ કહ્યું.
એમ ને એમ એક બીજા ધોળા-પીળાને માટે ગાળાગાળી ને મારામારી ઉપર આવી ગયા. ગામના લોકોને ખબર પડી એટલે તેઓ આવ્યા ને ડાહ્યા માણસોએ તે બન્નેને સમજાવ્યું કે - ભાઇ તમે આ ઘોડા ઉપર રહ્યા રહ્યા લડો છો શામાટે? જરા નીચે ઉતરીને એકબીજા ઢાલની બીજી બાજુ જોઇ લો તો ખબર પડે. તમારા બન્નેનું કહેવું સત્ય છે. આ ઢાલની એક બાજુ સોને રસી છે ને બીજી બાજુ રૂપે રસી છે.
પછી બન્ને મુસાફરોએ જોયું ત્યારે પોતે નકામા લડતા હતા તે સમજાયું. પોતાની મૂર્ખાઇનો અફસોસ કરતા ને ગામવાળાની પ્રશંસા કરતા ચાલ્યા ગયા.
એ પ્રમાણે જો કોઈ પણ વસ્તુને આપણે એક જ અપેક્ષાએ સમજીએ કે કહીએ એટલું જ નહિ પણ બીજી અપેક્ષાઓનો વિરોધ કરીએ તો સત્ય સમજાય નહિ ને વિરોધ જ વધી પડે. પણ જ્યારે બીજી અપેક્ષાએ સમજીએ ત્યારે જ વસ્તુનું વાસ્તવિક
સ્વરૂપ સમજાય એટલે બીજી અપેક્ષાઓનો વિરોધ કર્યા સિવાય એક અપેક્ષાએ વસ્તુને જાણવી કે કહેવી તેનું નામ નય. નયના વિભાગ - પ્રશ્ન - ઉપર નયનું સ્વરૂપ સમજાવ્યું તે નય શું એક જ છે કે અનેક? ઉત્તર - ઉપર બતાવ્યા પ્રમાણે નય અપેક્ષાને અવલખે છે. અપેક્ષા એક જ નથી. હોતી, એટલે નય એક નથી પણ અનેક છે. વળી અપેક્ષા તો વ્યક્તિદીઠ ને વચનદીઠ જુદી જુદી હોય છે. એ રીતે જેટલી અપેક્ષાઓ છે તેટલા નાયો છે. જે માટે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે -
CCC ૨૪ C
CC
Page #36
--------------------------------------------------------------------------
________________
'जावन्तो वयणपहा, तावन्तो वा नया विसदाओ ॥' (અથવા અપિ શબ્દથી - જેટલા વચનવ્યવહારો છે તેટલા નય છે.) પ્રશ્ન - એ પ્રમાણે તો નયો ગણત્રી વગરના થયાં, તો તે સર્વનું સ્વરૂપ - જ્ઞાન કઇ રીતે થઇ શકે? ઉત્તર - જો કે સર્વે નયોનું સંપૂર્ણ જ્ઞાન સર્વજ્ઞ સિવાય અન્યને ન જ થઇ શકે, તો પણ નયોનું સ્વરૂપ સજાય અને સત્ય વ્યવહાર ચાલે માટે જ્ઞાની ભગવંતોએ તે સર્વ નયોની જુદી જુદી વહેંચણ કરીને તેઓનો મુખ્ય સાત નચમાં સમાવેશ કરેલ છે. એટલે તે સાત નયનું સ્વરૂપ સમજાયા થી નવનું જ્ઞાન થઇ શકે છે. પ્રશ્ન - તે સાત નય કયા? ઉત્તર - નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ પ્રમાણે તે સાત નયો છે.
બૈરામ નયા પ્રશ્ન - તે સાત નગોમાં પ્રથમ નૈગમ નચ કોને કહેવાય ? ઉત્તર - નિગમ એટલે લોક અથવા સંકલ્પ, તેમાંથી જેની ઉત્પત્તિ છે તે મૈગમ નય, અર્થાત્ લોકપ્રસિદ્ધ અર્થનો સ્વીકારનાર નય તે નૈગમ નય છે. અથવા જે નયનો વસ્તુને જાણવાનો માર્ગ એક નથી પણ અનેક છે તે નેગમ નય. આ નવ વસ્તુના બોધમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ બન્ને ધર્મને પ્રધાન માને છે. પ્રશ્ન - આ સ્વરૂપ સ્પષ્ટ સમજાય માટે કોઈ ઉદાહરણથી સમજાવો. ઉત્તર- આ નયને માટે ભાગમાં ત્રણ ઉદાહરણ બતાવ્યા છે. એક નિલચનું, બીજું પ્રસ્થાનું ને ત્રીજું ગામનું, તે આ પ્રમાણે - ઉદાહરણ પહેલુ ઘરનું -
કોઇને પૂછવામાં આવે કે તમે ક્યાં રહો છો? તો તે કહે કે લોકમાં. લોકમાં
૧.ર વિથ મો નૈનમ: નૈનમ ને બદલે નૈયા એ પ્રમાણે સમાસમાં જે વનો લોપ થયેલ છે તે વ્યાકરણના પૃષોદરાદિગણને આધારે છે. e
v ૨૫ CCC
Page #37
--------------------------------------------------------------------------
________________
ક્યાં? તો કહે મધ્ય લોકમાં. મધ્ય લોકમાં ક્યાં? તો કહે કે જંબૂદ્વિપમાં જ. એમ ને એમ ભરતક્ષેત્રમાં, મધ્યખંડમાં, હિંદુસ્તાનમાં, ગુજરાતમાં, સુરતમાં, ગોપીપુરામાં, પૌષધશાલામાં, ને છેવટે મારો આત્મા છે તેટલા પ્રદેશમાં.
આ સર્વ પ્રકારો - ઉત્તરો નેગમ નયને આશ્રયીને છે તે યથાર્થ છે. તેમાં પૂર્વ - પૂર્વ વાક્યો ઉત્તર - ઉત્તર વાક્યોની અપેક્ષાએ સામાનેય ધર્મનો આશ્રય કરે છે. ઉદાહરણ બીજું પ્રસ્થકનું -
કોઇ સુથાર જંગલમાં જતો હોય, ને માર્ગમાં તેને કોઇ પૂછે કે શું લેવા જાવ છો ? ત્યારે તે કહે કે પ્રસ્થક લેવા જઉં છું. જંગલમાં જઇને લાકડું કાપતો હોય ત્યારે પૂછે છે કે શું કાપો છો ? તો કહે કે પ્રસ્થક કાપું છું. લાકડું લઈને ઘર તરફ આવતો હોય. ને પૂછે કે શું લાવ્યા? તો કહે કે પ્રસ્થક લાવ્યો. છેવટે પ્રસ્થાનો આકાર બનાવતાં પણ પ્રસ્થક કહે ને બન્યા પછી પણ પ્રસ્થક કહે. અહિં, સુથાર જે લાકડાંને ચીરતાં, છોલતાં, ઘડતાં, એમ સર્વ કાર્ય કરતાં પ્રસ્થક શબ્દથી સંબોધે છે તે પણ નૈગમ નચને આશ્રયીને યથાર્થ છે. આ ઉદાહરણમાં વિશેષની પ્રધાનતા છે. ઉદાહરણ ત્રીજું ગામનું -
કેટલાએક મુસાફરો મુસાફરી કરતાં કરતાં સુરત તરફ જતા હોય, ત્યાં તેઓ સુરતની હદમાં પ્રવેશ કરે ત્યારે તેમાંથી કોઇ પૂછે કે આપણે ક્યાં આવ્યા? જાણકારો કહે કે સુરતમાં. થોડું આગળ ચાલે અને ગામની બહારના બાગ-બગીચામાં પ્રવેશ કરે તે સમયે પૂછે તો પણ સુરતમાં આવ્યા એમ કહે. ગામને કિલ્લા પાસે આવે ત્યારે પણ સુરતમાં આવ્યા. ચૌટામાં, મહોલ્લામાં, શેરીમાં, ખડકીમાં, ઘરમાં અને આખર પોતાને બેસવાના ઓરડામાં - બેસવાની જગાએ આવે ત્યારે પણ સુરતમાં આવ્યા એમ કહે. વળી સુરતના પાંચ પ્રતિષ્ઠિત ગૃહસ્થો બહારગામ વિદ્વાન મુનિમહારાજને વિનંતિ કરવા માટે જાય ત્યારે જે ગામમાં તેઓ ગયા હોય તે ગામના માણસો વાત કરે કે આ જ તો સુરત વિનંતિ કરવા માટે આવ્યું છે.
એ પ્રમાણે ઉપર બતાવેલ સર્વ સ્થળે સુરત સુરત, એવો જે વ્યવહાર થાય છે તે મૈગમ નચને આધારે છે.
જગના સર્વ વ્યવહારોમાં મૈગમ નયની પ્રધાનતા છે.
૨.પ્રસ્થક - એટલે લાકડાનું ધાન્ય માપવાનું માપવિશેષ. CCC
૨૬ CCCCCCCCC
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન - નિગમ નય પ્રમાણે વર્તનાર સમ્યગ્દષ્ટિ કહેવાય કે મિથ્યાદષ્ટિ? ઉત્તર -નેગમ નયને માનનાર અને તે પ્રમાણે ચાલનાર જો બીજા નયોનો વિરોધ ના કરે તો સમ્યગ્દષ્ટિ કહેવાય અને મૈગમ નય સિવાય અન્ય નયોનો વિરોધ કરે તો મિથ્યાદષ્ટિ કહેવાય. પ્રશ્ન - જગતમાં અનેક દર્શનો છે. તેમાંથી કોઇ પણ દર્શન આ નયની માન્યતાના આધારે થયેલ છે? ઉત્તર – હા! શેષિક અને નૈચાયિક દર્શન આ નયને આધારે થયેલ છે. તે બન્ને દર્શનો વ્યવહારને ઉપયોગી પદાર્થોનું સારી રીતે પ્રતિપાદન કરે છે. તેમની માન્યતા નગમનને આધારે માન્ય કરવા યોગ્ય છે, પરંતુ તેઓ અન્ય નયના વિચારોને મિથ્યા માનતા હોવાથી તે બન્ને દર્શનો મિથ્યા છે.
પ્રશ્ન- બીજા સંગ્રહ નવનું સ્વરૂપ શું છે? ઉત્તર - થનાં સર્વપ્ર 1 (સર્વ સામાન્ય એક દેશવડે પદાર્થોનો જે સંગ્રહ કરવો તે સંગ્રહ)
અર્થાત્ પૂર્વે બતાવેલ નગમ નયમાં સામાન્ય અને વિશેષ બન્નેની ઉપયોગિતા છે. તેમાંથી વિશેષને ગૌણ કરી ફક્ત સામાન્યને જ પ્રધાન માની તે સામાન્ય ધર્મવડે જે નય સર્વ વસ્તુઓનો એકમાં સમાવેશ કરે તે સંગ્રહનચ. પ્રશ્ન - આ સ્વરૂપ સમજાય તે માટે કોઈ દૃષ્ટાન્ત આપો. ઉત્તર - કોઇ શ્રીમન્ત ગૃહસ્થ જમવા બેઠો હોય ને રસોઇયાને કહે કે “ભોજન લાવો’ એટલે રસોઇયો ભોજનમાં દૂધપાક, પુરી, રોટલી, દાળ, ભાત, શાક, પાપડ, ચટણી, અથાણું વગેરે વસ્તુઓ પીરસે એટલે ત્યાં ભોજનમાં ખાવાની સર્વ વસ્તુઓનો સમાવેશ થાય છે તે સંગ્રહનયને આશ્રયીને છે. ' એ જ પ્રમાણે વનસ્પતિકાચ કહેવાથી તેમાં આંબો, લીંબડો, વડ, બાવળ,
૧. સં તતિ સહં (જે સંગ્રહ કરે તે સંગ્રહ.) CCCCCCC ૨૭ CTTCTSm
Page #39
--------------------------------------------------------------------------
________________
આવળ, પીપર, પીપળો, ગુલાબ, ચમેલી વગેરે સર્વ વનસ્પતિઓનો સંગ્રહ થાય છે. જીવાસ્તિકાય કહેવાથી તેમાં દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક વગેરે સર્વ જીવો આવી જાય છે.
દ્રવ્ય કહેવાથી જીવ, અજીવ (પુદ્ગલ), ધર્મ, અધર્મ, આકાશ, કાળ એમ સર્વ દ્રવ્યનો સંગ્રહ થાય છે.
એ પ્રમાણે સંગ્રહનય સર્વ વસ્તુનો સંગ્રહ કરે છે.
પ્રશ્ન આ નયને આધારે કોઇ દર્શનની ઉત્પત્તિ છે ?
ઉત્તર - સાંખ્ય દર્શન અને (અદ્વૈત) વેદાન્ત દર્શન. આ નયના પ્રતીક રૂપ છે. સાંખ્ય દર્શન પાંચ ભૂતનો પાંચ તન્માત્રામાં સમાવેશ કરે છે. પાંચ તન્માત્રા વગેરે સોળ પદાર્થો અહંકારમાં આવી જાય છે. અહંકાર બુદ્ધિમાં સમાય છે. બુદ્ધિ પ્રકૃતિમાં શમી જાય છે. એ પ્રમાણે સમ્પૂર્ણ વિશ્વને તે પ્રકૃતિ અને આત્મામાં સંગૃહીત કરી લે છે. અદ્વૈત વેદાન્ત પણ જગત્ત્ના સર્વ પદાર્થોને બ્રહ્મરૂપ માની ‘બ્રહ્મ સત્યં નાનું-મિથ્યા’ એ પ્રમાણે કહે છે. એ સર્વ સંગ્રહનયને અવલંબીને જ છે.
-
આ સિવાયના અન્ય નયોની માન્યતા આ બન્ને દર્શનોને માન્ય ન હોવાથી તે બન્ને દર્શનો અસત્ય છે, મિથ્યા છે.
વ્યવહાર નય
પ્રશ્ન - ત્રીજા વ્યવહાર નયનું સ્વરૂપ શું છે ?
ઉત્તર - વિ-વિશેષળ, અવરતિ-પ્રરૂપતિ, પવાર્થાત્ કૃતિ વ્યવહારઃ । વિશેષે કરીને જે પદાર્થોનું નિરૂપણ કરે છે તે વ્યવહાર નય કહેવાય છે. અર્થાત્ સંગ્રહ નય સામાન્ય ધર્મને સ્વીકારી સર્વને એક બીજામાં સમાવે છે ત્યારે તેનાથી વિપરીત વ્યવહાર નય વિશેષ ધર્મને મુખ્ય કરી દરેક પદાર્થોને છૂટા પાડી સમજાવે છે. તે આ પ્રમાણે.
૨/
----
Page #40
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય
અધર્મ આકાશ કાળા
જીવ અજીવ ધર્મ
(પુગલ)
સિંદ્ધ
જિનસિદ્ધ વગેરે પંદર ભેદો
ત્રસા
સ્થાવર
દેવ મનુષ્ય તિર્યંચ નારક પૃથ્વી અપ અગ્નિ વાયુ વનસ્પતિ
(જલ) એ પ્રમાણે આ નય સર્વ પદાર્થોને વિશેષ કરીને બતાવે છે. ચાર્વાકદર્શન આ નયને આશ્રયીને જ પંચભૂત વગેરે વિશેષે માને છે.
મૈગમ = સામાન્ય અને વિશેષ બન્નેને સ્વીકારે છે. સંગ્રહ = ફક્ત સામાન્યને જ સ્વીકારે છે. વ્યવહાર = કેવળ વિશેષનો જ ઉપયોગ કરે છે.
આ ત્રણે નસો લોક વ્યવહારમાં વિશેષ ઉપયોગી છે. દ્રવ્યને વિષચ કરીને આ ત્રણે નયોનું સ્વરૂપ ચાલે છે માટે આ ત્રણે દ્રવ્યાર્થિક નયો કહેવાય છે. પર્યાયાર્થિક નયની વ્યાખ્યા -
જગમાં રહેલ દરેક વસ્તુઓ દ્રવ્ય અને પર્યાય યુક્ત છે. તેમાં દ્રવ્ય એટલે ઘર્મી અને પર્યાય એટલે ધર્મ. દરેક વસ્તુમાં અનંત પર્યાચો (ધર્મો) રહેલા છે. તેમાં
જ્યારે ધર્મીની એટલે દ્રવ્યની પ્રધાનતાએ વિચારણા કરાય છે ત્યારે દ્રવ્યાર્થિક વિચારણા અથવા દ્રવ્યાર્થિક નય કહેવાય છે અને પર્યાયને પ્રદાન કરીને વિચાર કરાય તે પર્યાયાર્થિક નચ કહેવાય છે. ગણતાએ દ્રવ્યાર્થિક નયમાં પર્યાયની અને
2 CCCCCCC ૨૯ CCCCCCCC
Page #41
--------------------------------------------------------------------------
________________
પર્યાયાર્થિક નચમાં દ્રવ્યની અપેક્ષા તો રહે જ છે. જેમાં પર્યાય એટલે ધર્મની વિવફા વિશેષ છે એવા પર્યાયાર્થિક નવો ચાર છે. ઋજુ સુત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.
જુસૂત્ર નયા પ્રશ્ન - સાત નયમાંના ચોથા ઋજુસૂત્ર નયનું સ્વરૂપ શું છે? ઉત્તર - સંકુ-પ્રાગત્ત વર્તમાનક્ષ સૂત્રવતતિ ત્રગુસૂત્ર: જે વિચારણા વર્તમાના કાળને ગુંથે તે ઋજુસૂત્ર નય, અથવા ઋજુ એટલે અવક્ર-સરલપણે વસ્તુને જે નિરૂપે તે ઋજુસૂત્ર નય કહેવાય. ઋજુસૂત્રને સ્થાને કેટલીક વખત ઋજુશ્રુત શબ્દ વપરાયેલ જોવામાં આવે છે. ત્યાં તેનો અર્થ ઋજુ એટલે સરલ અને શ્રુત એટલે બોધ, અર્થાત્ સરલપણે જે બોધ કરે તે ઋજુશ્રુત કહેવાય. પ્રશ્ન- આ નય સ્પષ્ટ સમજાય તેવું કોઇ વ્યવહારુ ઉદાહરણ આપો. ઉત્તર - જો કે મનુષ્યોને ભૂતકાળનો અને ભવિષ્યકાળનો વિચાર કર્યા સિવાય ચાલતું નથી તો પણ કેટલીક વખત ચાલુ પરિસ્થિતિને જ જુએ છે.
गते शोको न कर्तव्यो, भविष्यं नैव चिन्तयेत् ॥ वर्तमानेन योगेन, वर्तन्ते हि विचक्षणाः ॥
(ભૂતકાળમાં ગયેલાનો શોક ન કરવો. ભવિષ્યની ચિન્તા કરવી નહિ. વિચક્ષણ પુરુષો તો વર્તમાન કાળમાં વર્તતા યોગથી જ પ્રવર્તે છે.)
એ નીતિકથિત વચન પ્રમાણે સુજ્ઞ જનોને ભૂત ને ભાવીના સુખ-દુખના હર્ષશોક વર્તમાનમાં હોતા નથી, પરંતુ તેઓ તો ચાલુ કાળને જ અનુસરે છે. ભૂતકાળમાં રાજા હોય ને વર્તમાન માં ભિખારી. ભવિષ્યમાં ભૂપતિ થવાનો હોય, તેથી તે રંક ચાલુ કાળમાં રાજાના સુખને અનુભવતો નથી.
એ જ પ્રમાણે પૂર્વ કાળમાં આત્મજ્ઞાનમાં તલ્લીન થયેલ આત્મા ચાલુ કાળમાં બાહ્ય વિષયોમાં આસકત હોય અને ચાલુ વિષયાસકત આત્મા ભવિષ્યમાં ધર્મધ્યાનમાં લીન આત્માની મસ્તી માણતો મહાયોગી બનવાનો હોય પરંતુ તેથી તે આત્મા વર્તમાનમાં આત્મજ્ઞાનની લીનતાના અનુપમ સુખના આસ્વાદને અનુભવી
CCCCCCCC ૩૦ CCCCCCCCC
Page #42
--------------------------------------------------------------------------
________________
શકતો નથી. સાકર તો ખાય ત્યારે જ મીઠી લાગે છે. એ રીતે ઋજુસૂત્ર નય પણ ભૂત અને ભવિષ્યના પર્યાયોનો ત્યાગ કરીને વર્તમાન પર્યાચને જ સ્વીકારે છે.
આ ઋજુસૂત્ર નયના બે પ્રકારો છેઃ એક સ્કૂલ ઋજુસૂત્ર અને બીજો સૂક્ષ્મ ઋજુસૂત્ર. તેમાં સ્કૂલ ઋજુસૂત્ર વર્તમાન પર્યાય ઘણા સમય સુધી રહે છે એમ માને છે. જેમકે જીવના દેવ, મનુષ્ય, તિર્યંચ ને નારક વગેરે પર્યાચો છે. તેમાં દેવ પર્યાયમાં જીવ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી રહે છે. મનુષ્ય પર્યાયમાં વધારેમાં વધારે ત્રણ પલ્યોપમ રહે છે. ઇત્યાદિ તે સ્વીકારે છે. પણ સૂક્ષ્મ ઋજુસૂત્ર કહે છે કે કોઈ પણ પર્યાય એક ક્ષણથી વિશેષ રહેતો જ નથી. બીજે સમયે પર્યાયો બદલાય જાય છે માટે તે પચ માત્રને ક્ષણસ્થાયી માને છે. પ્રશ્ન - આ નયની માન્યતા કયા દર્શનને અભિમત છે? ઉત્તર - “વાર્થચિવારિતદેવ પરમાર્થ સ’ .
જે અર્થક્રિયાને કરે છે તે જ વાસ્તવિક સત્ છે. દરેક પદાર્થને અનુરૂપ ક્રિયા થતી જ હોય છે. દરેક ક્ષણે નવા નવા વિષયને અનુકૂળ નવી નવી ક્રિયા થાય છે. એટલે આ ક્ષણે જે ક્રિયા છે તે બીજે ક્ષણે નથી, બીજી ક્ષણે જદી ક્રિયા છે માટે પદાર્થ પણ જુદો છે. એ પ્રમાણે દરેક પદાર્થ ક્ષણ માત્ર રહેવાવાળો છે. કહ્યું છે કે- “યત્ સત્ તત્ ક્ષશિવમ્' (જે સત્ છે તે ક્ષણ માત્ર સ્થાયી છે.) એ પ્રમાણે બોદ્ધ દર્શનની માન્યતા છે. તે આ સૂક્ષ્મ ઋજુસૂત્ર નયને આધારે છે. ઋજુસૂત્ર નય બીજા નયોનું ખંડન કે વિરોધ કરતો નથી. જ્યારે બૌદ્ધ દર્શન પોતાનું જ સત્ય છે, બીજાનું મિથ્યા. એમ માને છે માટે તે મિથ્યા છે. પ્રશ્ન- આ નયના સમ્બન્ધમાં વિશેષ કાંઈ જાણવા યોગ્ય હોય તો સમજાવો. ઉત્તર – આગમમાં એક સ્થાને “નુસુમસ જુવક પ ધ્વાવરૂ જુહર્તા
છઠ્ઠા એ પ્રમાણે સૂત્ર આવે છે. તે સૂત્રનો વિરોધ ન થાય માટે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વગેરે પૂજ્યો જુસૂત્ર નયને દ્રવ્યાર્થિક નયમાં ગણે છે. ને તે કારણે દ્રવ્યાર્થિક નય ચાર છેઃ નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર, ને બાકીના શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નયો પર્યાયાર્થિક છે એમ માને છે.
મહાવાદિ શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે તાર્કિકો ઋજુસૂત્રને પર્યાયાર્થિકમાં ગણીને, પર્યાયાર્થિક નયના ચાર પ્રકાર અને દ્વવ્યાર્થિક નયના ત્રણ પ્રકાર છે એમ જણાવે કે જે સિદ્ધાન્ત હાલ વિશેષ પ્રચલિત છે.
CCCCCCCCCx ૩૧ CCCCCCr
Page #43
--------------------------------------------------------------------------
________________
જો કે પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો અને મહાવાદી સિદ્ધસેન તાર્કિકનો દેખીતી રીતે વિરોધ ગણાચ, છતાં આપણે પૂર્વે કહી ગયા તે પ્રમાણે દ્રવ્યાર્થિક નયમાં પર્યાયની અને પર્યાયાર્થિક નચમાં દ્રવ્યની ગૌણતા તો રહે જ છે. એ રીતે ઋજુસૂત્ર ની વર્તમાન પર્યાયની મુખ્યતાએ પર્યાયાર્થિક નચ ગણાય, ને જ્યારે તે પર્યાને મુખ્ય ન ગણીએ ને દ્રવ્યને મુખ્ય માનીએ ત્યારે તે નચ દ્રવ્યાર્થિક નય ગણાય. એટલે તે બન્ને મતો એકની ગૌણતા ને બીજાની મુખ્યતા એ રીતિએ થયેલા હોવાથી ઉભચમત અવિરુદ્ધ છે.
- શત વાયગ્રન્થપ્રણેતા ન્યાવિશારદ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ નયરહસ્યમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં જણાવે છે જે - વત્ત સૂત્ર ત્વનુયોનાંશમાતા વર્તમાનાવરપજે દ્રશ્યોપચારાત્ સમિતિ' (ઉપર જણાવેલ સૂત્ર તો અનુયોગ - વ્યાખ્યાનના અંશને આશ્રયીને વર્તમાન આવશ્યકના પર્યાયમાં દ્રવ્ય પદનો ઉપચાર કરીને સંગત કરવું.).
શબ્દ નયી પ્રશ્ન - શબ્દ નય કોને કહેવાય? ઉત્તર- જગના વ્યવહારો ભાષાને આધારે ચાલે છે. કંઈપણ કાર્ય હોય કે કોઈપણ પદાર્થનું નિર્વાચન કરવું હોય તો શબ્દ સિવાય થઇ શકતું નથી એટલે શવ્યક્ત વરનોરરીમિયતે વસ્તુ વેન જશદા” (જેના વડે પદાર્થ વચનના વિષયભૂત કરાય તે શબ્દ નય.).
આ શબ્દ નય ભાવ નિક્ષેપને અભિમત વસ્તુઓનો મુખ્યત્વે બોધ કરે છે. જેમકે શબ્દ નય “જિન” શબ્દ થી જેમણે રાગદ્વેષ જીત્યા છે, ભૂમિતલ ઉપર વિચારી રહ્યા છે એવા કેવળી ભગવંતોને સમજાવે છે, પરંતુ જે જીવો ભવિષ્યમાં જિન થવાના છે તે જીવો દ્રવ્યજિન કહેવાય છે. પ્રતિમામાં કે ચિત્રપટમાં જે જિનની સ્થાપના કરેલ હોય છે તે સ્થાપનાજિન કહેવાય છે. અને કોઈ વસ્તુનું જિન એવું નામ આપ્યું હોય તે નામજિન કહેવાય છે. જિન શબ્દ દ્રવ્ય જિન, સ્થાપનાદિન કે નામજિનને સમજાવતો નથી પણ ભાવ જિનને સમજાવે છે. અર્થાત્ જે શબ્દમાં જે વસ્તુને સમજાવવાની શક્તિ છે તે વસ્તુ માટે વાપરવામાં આવતો શબ્દ તેનું નામ શબ્દનાય.
xxx ૩૨ CCCCCC
Page #44
--------------------------------------------------------------------------
Page #45
--------------------------------------------------------------------------
________________
स्याद्वाद्यभयदसार्वाः, सर्वज्ञः सर्वदर्शिकेवलिनौ । देवाधिदेवबोधद - पुरुषोत्तमवीतरागाप्ताः॥. १ अर्हन् (त्)
१४ जिनेश्वरः २ जिनः।
१५ स्याद्वादी (इन्) ३ पारगतः
१६ अभयदः ४ त्रिकालवित् १७ सार्वः, ५ क्षीणाष्टकर्मा (मन्) १८ सर्वज्ञः ६ परमेष्ठी (इन्) १९ सर्वदर्शी (इन्) ७ अधीश्वरः
२० केवली (इन्) ८ शम्भुः
२१ देवाधिदेवः ९ स्वयम्भूः
२२ बोधदः १० भगवान् (वत्) २३ पुरुषोत्तमः ११ जगत्प्रभुः
२४ वीतरागः १२ तीर्थङ्करः
२५ आप्तः १३ तीर्थकरः
આ ૨૫ શબ્દોનો અર્થ જિનેશ્વર ભગવાન્ એવો થાય છે. અહિં બધા શબ્દો પર્યાયવાચક છે.
કેટલાએક કોષો અનેકાર્થ હોય છે. તેમાં એક શબ્દના જેટલા અર્થ થતા હોય ते सर्वअर्थो माया होय छे. रेवा - अनेकार्थसङ्गहः, मेदिनी, विश्व पोरे.
કેટલાએક કોષો અકારાદિ અનુક્રમવાળા હોય છે. તેમાં અકારાદિ ક્રમે શબ્દો गोडप्या होय छे. पछी तेनो मर्थ आपवाभा आयो छ. म - वाचस्पति, शब्दचिन्तामणि, शब्दस्तोममहानिधि, अभिधानराजेंद्र वगैरे. या डोषनी पति Dictionary (डाक्षनेरी) २वी होय छे. हातभा मावा औषनो 6पयोग विशेष કરવામાં આવે છે. એ રીતે કોષથી શબ્દના અર્થનું જ્ઞાન થાય છે.
४. आसपाय - वास्तवि रीत रागद्वेषयोरात्यन्तिकक्षयः आप्तिः,
Page #46
--------------------------------------------------------------------------
________________
ઞપ્તિયંયાપ્તીતિ ઞામ: ।(રાગ અને દ્વેષનો જે અત્યન્ત નાશ તેનું નામ આપ્તિ અને આપ્તિ જેને હોય તે આપ્ત) અર્થાત્ રાગદ્વેષથી સદન્તર મુક્ત તેનું નામ આપ્ત, તેમનું વચન તે આપ્તવાક્ય. તે આપ્તવાક્યથી અર્થનું જ્ઞાન થાય છે. જેમકે આન્તિર્મક્ષયો મુત્તિઃ (કર્મનો જે સર્વથા વિનાશ તેનું નામ મુક્તિ) એ પ્રમાણેના આપ્તવચનથી મુક્ત્તિ શબ્દનો અર્થ સમજાય છે, તો પણ વ્યવહારમાં ત્તસાધનતાંશે શ્રાન્તિહિત: પુરુષ: ઞામ: । કાર્ય સાધવામાં સન્દેહ (ભ્રાન્તિ) વિનાનો પુરુષ તે આપ્ત કહેવાય છે. તે વ્યાવહારિક આપ્તપુરુષ જે વચન કહે તે આપ્તવાક્ય. તેથી પણ શબ્દના અર્થનો બોધ થાય છે. જેમકે તે કહે કે કોયલનો શબ્દ તે કૂંજન કહેવાય. તેથી કૂંજન શબ્દનો અર્થ કોયલનો શબ્દ એવું જ્ઞાન થાય છે. નાના બાળકોને તેમના માતાપિતાદિ જે શબ્દો શિખવાડે છે તે આપ્તવાક્યનો જ એક પ્રકાર છે.
૫. વ્યવહાર - કેટલાક શબ્દોનું અર્થજ્ઞાન વ્યવહારથી થાય છે. જેમ કે કોઇ આચાર્યમહારાજ એક શિષ્યને ફરમાવે કે ‘સ્થાપનાચાર્યજી’ લાવો, ત્યારે શિષ્ય ‘સ્થાપનાચાર્યજી’ લાવે. પુનઃ આજ્ઞા કરે કે ‘રજોહરણથી પુંજી નિષધા પાથરો’ શિષ્ય તે પ્રમાણે કરે. ગુરુના વચન પ્રમાણે વર્તન કરતા શિષ્યના વ્યવહારને નીરખી ત્યાં રહેલ નવદીક્ષિત બાળમુનિ ‘સ્થાપનાચાર્ય’, ‘રજોહરણ’ ‘નિષધા’ વગેરે શબ્દોના અર્થને જાણે, એ રીતે જે અર્થજ્ઞાન થાય છે તે વ્યવહારથી અર્થગ્રહ થયો કહેવાય છે. દરેકને પોતાની માતૃભાષાના શબ્દોનું અર્થજ્ઞાન મોટે ભાગે વ્યવહારથી થાય છે.
૬. વાક્યશેષ - વાક્યશેષ - એટલે અવશિષ્ટ વચન - બાકી રહેલ - આગળ આવતું વાક્ય. તેથી પણ યથાર્થ અર્થ સમજાય છે. અર્થનિર્ણય કરવાનો આ પ્રકાર વિશેષે કરીને આગમ, વેદ વગેરેના વાક્યોમાં ઉપયોગી થાય છે. જેમકે વેદમાં એક એવું વાક્ય આવે છે કે યવમશરુમંતિ (ચરુ યવમય થાય છે.) આ વાક્યમાં યવ શબ્દનો અર્થ શું કરવો તેમાં મતભેદ છે. કેટલાક યવ નો અર્થ જવ કરે છે ને કેટલાક કાંગ કરે છે. જ્યાં સુધી એક અર્થનો નિર્ણય ન થાય ત્યાં સુધી કાર્યમાં સંદેહ રહ્યા કરે. એક બીજાનો વિરોધ ઊભો રહે. એટલે અહિ સત્ય અર્થનો નિર્ણય કરવા માટે વાક્યશેષનો ઉપયોગ થાય છે. એટલે કે આ વાક્ય પછી આગળ એવું એક વાક્ય આવે છે કે યંત્રાત્ત્વા સૌષધવો સ્નાયોઐતે મોલમાના વોત્તિષ્ઠન્તિ। (જ્યારે બીજી વનસ્પતિઓ કરમાઇ જાય છે ત્યારે પણ તે એટલે જવો વિકસિત જેવા જ ઊભા રહે છે.) સ્મૃતિમાં પણ એ પ્રમાણે વાક્યશેષ છે કે -
C00
૩૫
---
Page #47
--------------------------------------------------------------------------
________________
वसन्त सर्वशस्यानां, जायते पत्रशातनम् । मोदमानाश्च तिष्ठन्ति, यवा कणिशशालिनः॥
વસો ઋતુમાં સર્વ વનસ્પતિઓના પાંદડા ખરી જાય છે અને મંજરીથી શોભતા જવો વિકસિત રહે છે.
આ બન્ને વાક્યશેષથી કવમશર્મવતિએ સ્થળે ય શબ્દનો અર્થ જવ કરવો પણ કાંગ ન કરવો એમ નિશ્ચિત થાય છે કારણ કે વસન્તમાં કાંગ કરમાઇ જાય છે. એ રીતે વાક્યશેષથી શબ્દના સત્ય અર્થનું જ્ઞાન થાય છે.
૭. વિવૃત્તિ – વિવૃત્તિ એટલે વ્યાખ્યા, ટીકા, તેથી પણ અર્થજ્ઞાન થાય છે. જેમકે કોઈને વિદ્વાનું સર્વત્ર પૂતો એ વાક્યમાં આવતા શબ્દનો અર્થ શું છે તેની ખબર નથી. પછી તેની ટીકા જોવે કે – વિદ્વાન - પત, સર્વત્ર - સર્વમિંન સ્થાને,
ને તિલાવત્, પૂજ્ય - પૂનામવાનોતિ - વહુમાનં નમત રૂત્યર્થ. એ પ્રમાણે ટીકા જોઇને અર્થજ્ઞાન કરે કે “જ્ઞાની માણસ દરેક સ્થળે પૂજાય છે એ પ્રમાણે બીજા શબ્દોનું પણ અર્થજ્ઞાન ટીકાથી થાય છે. સૂત્રો ને કાવ્યગ્રન્થોમાં ટીકાથી અર્થશાના મેળવવાનો પ્રચાર સુવિદિત છે.
૮. પ્રસિદ્ધ પદસન્નિધાન - પ્રસિદ્ધ પદ એટલે જે શબ્દોના અર્થ આપણે જાણીએ છીએ એવા પદો તેનું “સન્નિધાન” એટલે સાથે રહેવાપણું અર્થાત્ એક વાક્યમાં પાંચ - સાત પદો આવે છે. તેમાંના એક, બે સિવાય બીજા શબ્દોના અર્થની આપણને ખબર છે. એટલે તેને આધારે જેનો અર્થ નથી આવડતો તેનો પણ અર્થ સમજી લેવો એ પ્રસિદ્ધપદસન્નિધાન” થી અર્થજ્ઞાન થયું કહેવાય. જેમ કે - મત્તે
૧. આગમ વાક્યોના અર્થ કરવામાં વાક્યશેષનું અનુસન્ધાન કર્યા સિવાય જો અર્થ કરવામાં આવે તો તદ્દન ઊંધો અર્થ થઈ જાય છે ને તેથી મહાન અનર્થ થાય છે. શ્રી ભગવતીજી સૂત્રસારમાં પટેલ ગોપાળદાસે ૧૫મા શતકમાં આવતા વનસ્પતિના અર્થવાળા પોત - માર - ૩૮ - વગેરે શબ્દોનો પૂર્વાપરના વાક્યશેષ વગેરેના અનુસંધાન વગર પશુ, પક્ષીના અર્થો બેસારી ઘણો જ અનિષ્ટ અર્થ કરેલ છે. પાછળથી “પ્રસ્થાન' માસિકમાં એક લેખ લખી પોતાના ભ્રમિત અર્થોને સત્ય ઠરાવવા પ્રયત્ન કરેલ. પરંતુ જેન સત્ય પ્રકાશ' માસિકના ચોથા વર્ષના ૬-૭ અંકમાં ‘માંસાહારનો પ્રશ્ન’ વગેરે લેખોમાં યુક્તિપુરસ્સર તેનો યથાર્થ-અબાધિત અર્થ સમજાવવામાં આવેલ છે. જિજ્ઞાસુએ એ લેખો વિચારવા. CCCCCCCCw ૩૬ CCCCCCC
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રાવી પ્રવેશે છૂષ પ્રવેશ પ્રતનોતિ એ વાક્યમાં “પૂષન” સિવાયના બીજા શબ્દોના અર્થોનું જ્ઞાન છે તેથી પ્રકૃતમાં પૂષનું શબ્દનો અર્થ બરોબર સમજાય છે કે- “સવારમાં પૂર્વદિશામાં સૂર્ય પ્રકાશને વિસ્તારે છે એ રીતે પ્રસિદ્ધ પદોનું સાન્નિધ્ય અર્થજ્ઞાનમાં કારણ છે.
આ આઠે શક્તિગ્રહના કારણોને માટે પ્રાચીન નૈયાચિકોનું એક સૂક્ત છે. शक्तिग्रहं व्याकरणोपमान - कोशाप्तवाक्याद् व्यवहारतश्च। वाक्यस्य शेषाद् विवृतेर्वदन्ति, सान्निध्यतः सिद्धपदस्य वृद्धाः॥
(શબ્દના અર્થનો શકિતગ્રહ - ૧ વ્યાકરણ, ૨ ઉપમાન, ૩ કોષ, ૪ આપ્તવાક્ય, ૫ વ્યવહાર, ૬ વાક્યશેષ, ૭ ટીકા ને ૮ સિદ્ધપદસન્નિધાન - એમ આઠ પ્રકારે થાય છે, એમ વૃદ્ધો કહે છે.)
એ પ્રમાણે જે શબ્દની જે અર્થને જણાવવાની શક્તિ હોય તે જ અર્થને તે શબ્દ બોધિત કરે - જણાવે એ શબ્દનયનું સ્વરૂપ છે.
સમભિરૂઢ અને એવંભૂત એ બન્ને નયોનું સ્વરૂપ સમજતા પૂર્વે આપણે જાણવું જોઈએ કે તે બન્ને નયો એક રીતે શબ્દનયના જ ભેદ છે. અર્થાત્ શબ્દનચની માન્યતા સાથે આ બન્ને નયોના સ્વરૂપને ગાઢ સમ્બન્ધ છે. ફક્ત ફેર એટલો જ છે કે શબ્દનયનો વિષય વ્યાપક એટલે વિસ્તારવાળો છે અને આ બન્ને નયોનો વિષય અનુક્રમે વ્યાપ્ત એટલે ઓછા વિસ્તારવાળો છે. આ બન્ને નયો સમજતા પહેલાં આપણે થોડું શબ્દનું સ્વરૂપ વિશેષ સમજી લઈએ.
ચાર પ્રકારના શો - શબ્દનચમાં જણાવ્યા પ્રમાણે શબ્દના અર્થનો નિશ્ચય આઠ પ્રકારે થાય છે પણ જે અર્થોનો આપણને નિશ્ચય થાય છે તે અર્થને જણાવનારા જે શબ્દો છે તેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે - ૧ ચૌગિક શબ્દો, ૨ રૂઢ શબ્દો, ૩ યોગરૂઢ શબ્દો અને ૪ યૌગિક રૂઢ શબ્દો.
યૌગિક શબ્દોનું સ્વરૂપ - યોગ એટલે અવયવ, તેને અધીન જે શબ્દોની શક્તિ છે તે શબ્દો ચોગિક કહેવાય છે અર્થાત્ શબ્દનાં પ્રકૃતિ - પ્રત્યય - ઉપસર્ગ વગેરે અવયવો છે. તે અવયવો જે અર્થને સમજાવે તે જ અર્થને જે શબ્દો સમજાવે છે તે શબ્દો યૌગિક શબ્દો કહેવાય છે. જેમ કે પીવો શબ્દ છે. તેનો અર્થ રસોઇએ. થાય છે તે વાઘ શબ્દમાં પદ્ ધાતુ પ્રકૃતિ છે ને મ પ્રત્યય છે તેમાં પ ધાતુનો
CCCCCC ૩૭ CCC
Page #49
--------------------------------------------------------------------------
________________
અર્થ ફૂપણ પા ( ધાતુ પાક કરવા અર્થમાં છે) એ પ્રમાણે વ્યાકરણથી પકવવું - રસોઈ કરવી એવો થાય છે અને નવા પ્રત્યયનો અર્થ કર્તા થાય છે એટલે પતિ પરવા એ પ્રમાણે નિરુક્તિથી જે પકાવતો હોચ અર્થાત્ રસોઇ કરતો હોય તે પાવે કહેવાય. એટલે પાવર શબ્દના છૂટા છૂટા અવયવોનો અર્થ જ રસોઇ કરનાર થાય છે ને તે જ અર્થ વાવલ શબ્દ સમજાવે છે. માટે પરવ શબ્દ યૌગિક શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે અવયવાર્થ અથવા નિક્તિથી અર્થને સમજાવતા. હોય તે ચીગિક શબ્દો કહેવાય છે.
રૂઢ શબ્દોનું સ્વરૂપ - રૂઢી એટલે સમુદાય શક્તિ, તે સમુદાય શક્તિથી જે શબ્દો પોતાને અભિમત અર્થને સમજાવે તે શબ્દો રૂઢ કહેવાય છે. અર્થાત્ જે શબ્દો અવયવ શક્તિથી નીકળતા અર્થની અપેક્ષા રાખ્યા સિવાય સ્વતંત્રપણે પોતાના અર્થને સમજાવે છે. તે શબ્દો રૂઢ કહેવાય છે. ઉદાહરણ તરીકે જે શબ્દ લઇએ. તેનો અર્થ વૃષભ થાય છે. જે શબ્દના અવયવોમાં નમ ધાતુ અને ૩ પ્રત્યય છે. ઝૂં તો એ પ્રમાણે વ્યાકરણથી જ ધાતુનો અર્થ ગતિ કરવી એવો થાય છે ને ? પ્રત્યયનો અર્થ કર્તા છે - કરનાર છે. એથી અવયવોથી જે શબ્દનો અર્થ ગતિ-ગમન કરનાર થાય છે. પરંતુ જો શબ્દ તે અર્થને સમજાવતો નથી, એટલે જે શબ્દ એ અવયવાર્થનો ત્યાગ કરીને પોતાને અભિમત વૃષભ એવો અર્થ સમુદાય શક્તિથી સમજાવ્યો માટે તે રૂઢ શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા પણ જે શબ્દો અવયવાર્થની અપેક્ષા સિવાય જ સમુદાય શક્તિથી જે અર્થને સમજાવે તે રૂઢ શબ્દો સમજવા.
યોગરૂઢ શબ્દોનું સ્વરૂપ - યોગરૂઢ શબ્દ યોગ” અને “રૂઢ” એમ બે શબ્દો મળીને બનેલ છે. તેમાં પૂર્વે જણાવ્યા પ્રમાણે “યોગ” શબ્દનો અર્થ અવયવ શક્તિ અને “ઢ” શબ્દનો અર્થ સમુદાય શક્તિજન્ય થાય છે. એટલે યોગારૂઢ શબ્દો તેને કહેવામાં આવે છે કે જે શબ્દોમાં અવયવશક્તિ અને સમુદાય શક્તિ એમ બન્ને શક્તિની અપેક્ષા રહેતી હોય. યોગરૂઢ શબ્દોમાં આ બન્ને શક્તિઓ પોતપોતાનો અર્થ સમજાવવા સાથે અર્થને સંકોચવાનું પણ કાર્ય કરે છે. યોગરૂઢ શબ્દના દષ્ટાન્ત માટે પર શબ્દ લઈએ. પ શબ્દ પફૂ અને ન એ બે શબ્દો મળીને થયેલ છે. તેમાં પ શબ્દનો અર્થ કાદવ થાય છે ને ન શબ્દનો અર્થ નાયરે રૂતિ : એ પ્રમાણે જન્મ પામવાના અર્થવાળાનનું ધાતુ ઉપરથી જન્મ લેનાર થાય છે. પ - ન: પ્રજ્ઞાજ્ઞાતિ રૂતિ વાપ: અર્થાત્ કાદવમાં - કાદવથી જન્મ લેનાર એ પફૂગ શબ્દનો અવયવાર્થ છે. કાદવથી ઉત્પન્ન થનાર કમળ છે એટલે પફ શબ્દ અવયવશક્તિથી કમળને
CCCCCCCCC ૩૮ CCCCCCCCCCC
Page #50
--------------------------------------------------------------------------
________________
સમજાવે છે. સમુદાય શક્તિ-રૂઢિ પણ પ્રદૂન શબ્દનો અર્થ કમળ જ કરે છે. હવે બન્ને શક્તિઓ પરસ્પર અર્થ સંકોચ કરે છે તે તપાસીએ. ઉપર પ્રમાણે શબ્દનો અવયવાર્થ તો કાદવમાં ઉત્પન્ન થનાર એટલો જ થાય છે. એટલે અવયવશક્તિથી પફૂ શબ્દ કાદવમાં જે જે જન્મ લેતા હોય તે સર્વને સમજાવે પરંતુ રૂઢ શક્તિ સાથે હોવાથઈ તેમ થવા દેતી નથી. તે સંકોચ કરીને કાદવમાં ઉત્પન્ન થતાં દેડકાં, સવાલ, પોયણાં (કુમુદ) વગેરે બાદ કરી કમળ ને જ સમજાવે છે. એ પ્રમાણે રૂઢિથી ફૂગ નો અર્થ કમળ થાય છે પણ કમળ એક પ્રકારનાં નથી. જળ-કમળ, સ્થળ-કમળ, શતપત્ર, સહસ્ત્રપત્ર, સૂર્યમુખી એમ અનેક પ્રકારનાં છે. રૂઢી પદ્ધ શબ્દથી બધા કમળોને જણાવવા પ્રયત્ન કરે પણ યોગશક્તિ સાથે હોવાથી રૂઢિને તેમ કરવા ના દે. તે તેનો પણ સંકોચ કરાવીને કાદવમાં જન્મ લેતાં કમળને સમજાવે એટલે એ બન્ને શક્તિથી ફૂગ શબ્દ કાદવમાં થતાં કમળને જ સમજાવે છે. એ પ્રમાણે બીજા પણ જે અવચવશક્તિ અને સમુદાયશક્તિ એમ બન્ને શક્તિથી એક જ અર્થને સમજાવે છે, તે સર્વ શબ્દો યોગરૂઢ શબ્દો કહેવાય છે.
યૌગિક રૂઢ શબ્દોનું સ્વરૂપ – યોગરૂઢ શબ્દની માફક ચૌગિક રૂઢ શબ્દ પણ બે શબ્દથી બનેલ છે. તેમાં ચૌગિક અને રૂઢ એમ બે શબ્દો આવે છે. ચોગિક એટલે અવયવ શક્તિજન્ય અને રૂઢ એટલે સમુદાય શક્તિજન્ય એટલે જે શબ્દ ચૌગિક પણ છે અને રૂઢ પણ છે તે ચીગિકરૂઢ કહેવાય છે. ચોગરૂઢ અને ચીગિકરૂઢમાં ફેર એટલો જ છે કે ચોગરૂઢ શબ્દ અવયવ શક્તિથી અને સમુદાય શક્તિથી એક જ અર્થને સમજાવે છે. જ્યારે ચીગિકરૂઢ શબ્દમાં અવયવશક્તિથી જે અર્થ સમજાય છે તે અર્થ અને સમુદાયશક્તિથી જે અર્થ સમજાચ છે તે અર્થ એ બન્ને જુદા હોય છે એ વાત સ્પષ્ટ સમજાય માટે જ યોગરૂઢ શબ્દમાં ‘યોગ” અવયવશક્તિ - એવો સામાન્ય શબ્દ છે. અને ચૌગિક રૂઢમાં “યોગિક અવયવ શક્તિજન્ય એમ વિશેષ શબ્દ છે. દ્વિદ્ શબ્દ ચૌગિકરૂઢ શબ્દનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે - દ્ધિત્ શબ્દ મિદ્ ધાતુ ને ૩ ઉપસર્ગથી બનેલ છે એટલે જ અર્થ મનત્તિ રતિ મિત્ અર્થાત્ ઉપરના તલને ભેદીને જે બહાર નીકળે તે દ્ધિત્ કહેવાય છે. એ પ્રમાણે અવયવાર્થથી પદ્ધિત્ શબ્દનો અર્થ વૃક્ષ થાય છે, કારણ કે ભૂમિના ઉપરના તલને ભેદીને બહાર નીકળે છે. સમુદાય શક્તિથી દ્ધિત્ શબ્દનો અર્થ દ્વિદ્ નામનો યજ્ઞ થાય છે. તેમાં અવયવ શક્તિની અંશે પણ અપેક્ષા નથી. વેદમાં પણવા ૩દ્ધિ યત (પશુની ઇચ્છાવાળો દ્ધિ, નામના યજ્ઞને કરે) એ પ્રમાણે એક જ િશબ્દ અવયવ શક્તિથી વૃક્ષરૂપ અર્થને અને સમુદાચ શક્તિથી યજ્ઞરૂપ અર્થને એમ જુદા જુદા અર્થને સમજાવતો હોવાથી
CCCCCCCx ૩૯ CCCCCCC
Page #51
--------------------------------------------------------------------------
________________
તે શબ્દ યૌગિકરૂઢ શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે ચીગિક શક્તિથી સ્વતંત્ર અર્થને અને રૂઢી શક્તિથી સ્વતંત્ર અર્થને સમજાવતા હોય તે સર્વ ચીગિક રૂઢ જાણવા.
સમભિરૂઢ નય. પ્રશ્ન- શબ્દનું સ્વરૂપ તો સારી રીતે જાણ્યું. હવે તે શબ્દની સાથે સમ્બન્ધ ધરાવતાં સમભિરૂઢ નયનું સ્વરૂપ શું છે? ઉત્તર - સં-સએપ્રવરેજ ૩મિ - સીવ (મર્થસ્થ) તીતિ સમમિઢા સારી રીતે (અર્થની) સમીપે જે જાય છે. તે સમભિરૂઢ નય કહેવાય છે. અર્થાત્ ઉપર જે ચાર પ્રકારના શબ્દો બતાવ્યા તેમાંથી પ્રથમ પ્રકાર સિવાયના ત્રણ પ્રકારને છોડી દઇને ચોગિક શબ્દોની જે રીતિ છે તે રીતિએ દરેક શબ્દોનો જે અવયવાર્થ નીકળતો હોય તે અવયવાર્થને જ પ્રધાન માની શબ્દનો વ્યવહાર કરનાર નય તે સમભિરૂઢ નચ છે. પ્રશ્ન - સમભિરૂઢ નયને ઉદાહરણ આપી સમજાવશો? ઉત્તર - શબ્દનચમાં આપણે જોયું કે જિન - મહેતુ - તીર્થર વગેરે જિનેશ્વર પ્રભુ માટે વપરાતા પર્યાય શબ્દો છે. એ પ્રમાણે કોષથી નક્કી થયેલ છે. સમભિરૂઢ નય જિન - ગત - તીર્થર વગેરે શબ્દો જિનેશ્વર ભગવાન માટે શા માટે વાપરવામાં આવે
છે તે સમ્બન્ધી વિચારણા કરતાં તે શબ્દોના અર્થ તપાસે છે ને પછી કહે છે કે નતિ રવીન તિ નિનઃ (રાગ વગેરે અભ્યન્તર શત્રુને જીતે છે માટે જિન કહેવાય છે) મતિ પૂજ્ઞામિન (પૂજાને યોગ્ય હોવાથી અર્હત્ કહેવાય છે) તીર્થ ચતુર્વિસ પ્રથમ અથવા રતિ સ્થાપતતિ તીર્થરા (તીર્થને ચતુર્વિધ સંઘને અથવા પ્રથમ ગણધરને કરતા હોવાથી અર્થાત્ સ્થાપન કરતા હોવાથી તીર્થકર કહેવાય છે) આ પ્રમાણે બીજા શબ્દો પણ સમજવા. સમભિરૂઢ નચ અર્થની પ્રધાનતાએ વ્યવહાર કરે છે. પ્રશ્ન - શબ્દ નયમાં અને સમભિરૂઢમાં ફેર શું છે? ૧. તિથ્ય મંતે! તિથ્ય, તિથ્થય તિથ્થ! જોયા! રિહ તાવ નિયમો तिथ्थंकरी, तिथ्थं पुण चाउवण्णे समणसंघे पढमगणहरे वा ॥ ....
(ભગવંત! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે? ગતમ! અરિહન્ત તો નિશ્ચયે તીર્થકર છે. તીર્થ તો ચતુર્વિધ શ્રમણ સંઘ અથવા પ્રથમ ગણધર છે.)
CCC CCTv ૪૦ C CCCCCCCC
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉત્તર- એક જ અર્થને સમજાવનારા શબ્દોને શબ્દનય પર્યાય શબ્દ માને છે, અને એ રીતે નિન - મહંતુ - તીર્થર- વગેરે પર્યાય શબ્દો છે. જ્યારે સમભિરૂઢ નય એક જપદાર્થને સમજાવે તે શબ્દો પર્યાય શબ્દ છે એમ માનતો નથી. તે કહે છે કે પદ થી દ શબ્દ જેમ તદ્દન ભિન્ન છે તેમ નિન - મ - તીર્થર વગેરે શબ્દો પણ તદ્દન જુદા છે. જળને ધારણ કરતો હોય છે તે ઘર કહેવાય અને આચ્છાદન કરતો હોય તે પદ કહેવાય. પછી જલને ધારણ કરવાની ક્રિયા અને આચ્છાદન કરવાનું કાર્ય એક જ વસ્તુથી થતું હોય તેથી કદ અને પદ એ બન્ને શબ્દો પર્યાય શબ્દ થતા નથી. એ પ્રમાણે રાગાદિને જીતતા હોવાથી જિન કહેવાય છે, પૂજાને યોગ્ય હોવાથી મહત્ કહેવાય છે, તીર્થને પ્રવર્તાવતા હોવાથી તીર્થકર કહેવાય છે. આ ત્રણે કાર્ચ એક જ આત્માથી થતા હોય તેથી તે ત્રણે શબ્દનો એક જ અર્થ કે પરસ્પર પર્યાયવાચકતા છે એમ કહેવાય નહિ. એ પ્રમાણે શબ્દ નથી સમભિરૂઢ નયની ભિન્નતા છે.
એવંભૂત નયા પ્રશ્ન- અન્તિમ એવંભૂત નયનું સ્વરૂપ શું છે? ઉત્તર - પર્વ એટલે એ પ્રકારે ભૂત એટલે યથાર્થ અર્થાત્ જે શબ્દોનો આપણે જે અર્થમાં ઉપયોગ કરીએ છીએ તે અર્થને તે પદાર્થ તે સમયે યથાર્થ અનુભવતો હોય તો જ તેને માટે તે શબ્દ વાપરવો એવી જે નયની માન્યતા છે તેને એવંભૂત નય કહેવામાં આવે છે.
જેમ કે બિન ત્યારે જ કહેવાય કે જ્યારે શુક્લધ્યાનની ઘારાએ ચઢી રાગાદિ શત્રુને જીતતા હોય, જ્યારે સુરાસુર નરેન્દ્ર પૂજા કરતા હોય ત્યારે જ ઈત કહેવાય અને સમવસરણમાં વિરાજી ચતુર્વિધ શ્રમણ સંઘની અને પ્રથમ ગણધરની સ્થાપના કરતા હોય ત્યારે તીર્થ કહેવાય.
પરંતુ જ્યારે ઉપર્યુક્ત ક્રિયા ન ચાલતી હોય ત્યારે તે શબ્દો વપરાય નહિ.
તીર્થની સ્થાપના કરતા હોય ત્યારે કોઇ કહે છે ઇન્દ્ર મહારાજા જિનને નમે - પૂજે છે તો તે વાક્ય સમભિરૂઢ નય બરોબર ન કહે. આ નય તો કહે - અત્યારે તીર્થકરને ઇન્દ્ર નમે છે એમ કહો. એ પ્રમાણે એવંભૂત નચનું સ્વરૂપ છે.
CCCCCCCC Cr૪૧ CCCCCCCCC
Page #53
--------------------------------------------------------------------------
________________
ઘટનાદાન્તથી શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત
નયનું સ્પષ્ટીકરણ. શબ્દનચ - જેમાં પાણી ભરી શકાય, ગોળ આકારવાળો, મોટા પેટવાળો, સાંકડા મુખવાલો જે પદાર્થ તે ઘટ કહેવાય છે. ઘટ- કલશ - કુંભ વગેરે તેના પર્યાય શબ્દો છે.
સમભિરૂઢ નય - પાણી ભરાય તે - જલધાર કહેવાય, શબ્દ કરે તો જ ઘટ કહેવાય, પૃથ્વીને પૂરે તો જ કુંભ કહેવાય એ પ્રમાણે ઘટ - કલશ - કુંભને એક જ વસ્તુ માટે વપરાતા પણ ભિન્નાર્થક શબ્દો માને છે.
એવંભૂત નય - ચંચલ નેત્રવાળી પનીહારી સ્ત્રીની કેડ ઉપર પાણીથી ભરેલો જે સમયે હોય ને છલકાતા છલકાતા અવાજ કરતો જતો હોય ત્યારે જ તે ઘટ કહેવાય છે. જ્યારે પૃથ્વીને પૂરતો હોય ત્યારે જ કુંભ કહેવાય છે પણ ઘરના ખૂણામાં કે કુંભારના નીભાડામાં પડ્યો હોય ત્યારે ઘટ કે કલશ કહેવાતો નથી.
એ પ્રમાણે સાત નયોની વિચારણા કરવામાં આવી છે.
वाचकवर - श्रीविनयविजयजिद्विरचिता -
नयकर्णिका वर्द्धमानं स्तुमः सर्व - नयनद्यर्णवागमम् ॥
संक्षेपतस्तदुन्नीत - नयभेदानुवादतः नैगमः सङ्गहश्चैव, व्यवहारर्जुसूत्रकौ ॥
રાઃ સમઢવં- મૂતી વૈતિ ના સ્મૃતા૨ अर्थाः सर्वेऽपि सामान्य - विशेषावयवात्मकाः ॥
. સામાન્ય તત્ર નત્મિઢિ - વિરોષાશ્ચ વિમેટ | ऐक्यबुद्धिर्धटशते भवेत् सामान्यधर्मतः ॥
विशेषाश्च निजं निजं लक्षयन्ति घटं जनाः ॥४॥
विशपायान
Page #54
--------------------------------------------------------------------------
________________
नैगमो मन्यते वस्तु तदेतदुभयात्मकम् ॥
निर्विशेषं न सामान्यं विशेषोऽपि न तद्विना ॥५॥ सङ्गहो मन्यते वस्तु सामान्यात्मकमेव हि ॥
_सामान्यव्यतिरिक्तोऽस्ति न विशेषः खपुष्पवत् ॥६॥ विना वनस्पति कोऽपि निम्बाम्रादिर्न दृश्यते ॥ . हस्ताद्यन्त विन्यो हि नाङ्गुल्याद्यास्ततः पृथक्॥७॥ विशेषात्मकमेवार्थं व्यवहारश्च मन्यते ॥
विशेषभिन्न सामान्यमसत् खरविषाणवत्. ॥८॥ वनस्पतिं गृहाणेति प्रोक्ते गृह्णाति कोऽपि किम् ॥
विना विशेषान्नाम्रादी स्तन्निरर्थकमेव तत् ॥९॥ व्रणपिण्डीपादलेपादिके लोकप्रयोजने ॥
उपयोगो विशेषैः स्यात् सामान्ये नहि कर्हिचित्॥१०॥ . ऋजुसूत्रनयो वस्तु नातीतं नाप्यनागतम् ॥
मन्यते केवलं किन्तु वर्तमानं तथा निजम् ॥११॥ अतीतेनानागतेन परकीयेन वस्तुना ॥
न कार्यसिद्धिरित्येतदसद्गनपद्मवत् ॥१२॥ नामादिषु चतुर्वेषु भावमेव च मन्यते ॥
न नामस्थापनाद्रव्या - ण्येवमग्रेतना अपि ॥१३॥ अर्थे शब्दनयोऽनेकैः पर्यायैरेकमेव च ॥. .
मन्यते कुम्भकलशघटाघेकार्थवाचकाः ॥१४॥ .. ब्रूते समभिरूढोऽर्थे भिन्ने पर्यायभेदतः ॥
भिन्नार्थाः कुम्भकलशघटाघटपटादिवत् ॥१५॥ d
ow४३nnnnnnnon
Page #55
--------------------------------------------------------------------------
________________
यदि पर्यायभेदेऽपि न भेदो वस्तुनो भवेत् ॥ भिन्नपर्याययोर्न स्यात् स कुम्भपट्योरपि ॥ १६ ॥
एकपर्यायाभिधेयमपि वस्तु य मन्यते ॥ कार्यं स्वकीयं कुर्वाणमेवंभूतनयो ध्रुवम्
यदि कार्यमकुर्वाणोऽपीष्यते तत्तया स चेत् ॥
तदा पटेsपि न घटव्यपदेशः किमिष्यते
यथोत्तरविशुद्धाः स्युर्नयाः सप्ताप्यमी तथा ॥
अथैवंभूतसमभिरूढ्योः शब्द एव चेत् ॥
एकैकः स्याच्छतं भेदस्ततः सप्तशतान्यमी ॥ १९ ॥
अन्तर्भावस्तदा पञ्च नयपज्वशतीभिदः
द्रव्यास्तिकपर्यायास्तिकयोरन्तर्भवन्त्यमी ॥
आदावादिचतुष्टयमन्त्ये चान्त्यास्त्रयस्ततः
सर्वे नया अपि विरोधभृतो मिथस्ते ।
सम्भूय साधुसमयं भगवन् ! भजन्ते ॥
भूपा इव प्रतिभटा भुवि सार्वभौम -
पादाम्बुजं प्रधनयुक्तिपराजिता द्राक्
इत्थं नयार्थकवचः कुसुमैर्जिनेन्दु
वीरोऽर्चितः सविनयं विनयाभिधेन ॥
श्रीद्वीपबन्दरवरे विजयादिदेव -
सूरीशितुर्विजयसिंहगुरोश्च तुष्ट्यै इति नयकर्णिका
ܗܫܫܫܫܫܫܫܫܫܫ
॥ १७॥
CICI
॥ १८ ॥
॥२०॥
॥२१॥
॥२२॥
॥ २३॥
K
Page #56
--------------------------------------------------------------------------
________________ નાયવાદ અને યુક્તિા-પ્રકાશ BHARAT GRAPHICS : Ph. (079) 22134176, 22124723