________________
અહી ગુરુદેવ! (શિપ્રેમાષ્ટક)
- આચાર્ય શ્રી જગચંદ્રસૂરિકૃતગુરગુણ અમૃતવેલીમાંથી સાભાર
# બ્રહ્મચર્યનું તેજ વિરાજે જે મૂલ સર્વગુણોનું હો ગુરુવર,
મન-વચન-કાયા વિશુદ્ધ જ એ તો, ચિત્ત હરે ભવિજનનું હો ............. ગુણગાતા મે કઈ જન દીઠા, અહો ! મહાબ્રહ્મચારી હો,
આ કાળે દીઠો નહીં એવો, વિશુદ્ધ વ્રતનો ધારી હો, ........... # સ્ત્રી-સાધ્વી સન્મુખ નવિ જોયું, વૃદ્ધપણે પણ તેં તો હો, વાત કરે જબ હેતુ નિપજે, દ્રષ્ટિ ભૂમિએ દેતો હો ..
......... * શિષ્યવૃંદને એહી જ શિખવીયું, દઢ એ વિષયે રહેજો હો મુનિવર,
તેહતણા પાલનને કારણ દુઃખ-મરણ નવિ ગણજો હો ... » સંયમ મહેલ આધાર જ એ તો, દષ્ટિદોષે સવિ મીંડુ હો.
કર્મકંટકને આતમઘરમાં પેસવા મોટુ છીંડુ હો ... # બ્રહ્મમાં ઢીલા પદવીઘર પણ, જાય નરક મોઝાર હો,
શુદ્ધ આલોયણ કરે નહીં તેહથી, દુઃખ સહે તિહાં ભારે હો ........... વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરે ડરજો હો.
કામ કુટિલનો નાશ કરીને, અવિચળ સુખડા વરજો હો .... # પ્રેમસૂરીશ્વર ગુણના આકર, ગુણ દેઇ અમ દુઃખ મીટાવો હો ગુરુવર૦,
ધીર પુરૂષ તે સહન કર્યું છે, તેહ તણી રીતિ બતાવો હો ............ ૮