Page #1
--------------------------------------------------------------------------
________________
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૧. મતિસાગર કૃત ખંભાઇતિ(ત)ની તીર્થમાલા (સં. ૧૭૦૧)
સં. ૧૯૮૨માં શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ વિરચિત જૈન ગૂર્જર કવિઓ(ભાગ-૨ પૃ. ૫૬)માં મતિસાગર કૃત ખંભાઇતિની તીર્થમાલાનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, જયંત કોઠારી સંપાદિત, સંશોધિત સંવર્ધિત આવૃત્તિ (ભાગ-૪, પૃ ૬૫)માં પણ એથી વિશેષ કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. આ અગાઉ ૧૬મા સૈકામાં રચાયેલી કવિ ડુંગરની ખંભાત ચૈત્યપરિપાટી સં. ૧૯૮૨માં (જૈનયુગ પુ ૧ અંક ૯ પૃ ૪૨૮ પર) પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ સં. ૧૬૭૩માં રચાયેલી કવિ શ્રી ઋષભદાસની ત્રંબાવતી તીર્થમાળ મુનિ ભુવનચંદ્રજીના સંપાદન સાથે ઈ. સ. ૧૯૯૭ના અનુસંધાન (અંક ૮, પૃ ૬૨-૭૯ પર)માં પ્રસિદ્ધ થયેલી છે. આ તીર્થમાલાની સાથે તેઓશ્રીએ ‘‘શ્રી સ્તંભતીર્થનાં દેરાસરોની સૂચિ ૧-૨'ની યાદી પ્રગટ કરી છે, જે સં. ૧૯૦૦માં લખાઈ હતી. ત્રંબાવતી તીર્થમાળના સંપાદનમાં તેઓશ્રીએ પદ્મવિજય રચિત ખંભાત ચૈત્યપરિપાટી અને મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાળાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેઓને તે મળી શકી ન હતી. ખંભાતનાં જિનાલયોના ઇતિહાસમાં પ્રસ્તુત બે હસ્તપ્રતો ખૂબ જ ઉપયોગી નીવડે તેમ હતી.
રસીલા કડીઆ, શીતલ શાહ
સં. ૧૯૯૬માં શ્રી નર્મદાશંકર ભટ્ટે પોતાના ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ નામના ગ્રંથમાં કવિ ડુંગરની ‘ખંભાત ચૈત્યપરિપાટી' પુનઃ પ્રકાશિત કરી હતી અને મતિસાગરની ચૈત્યપરિપાટીનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ કૃતિ માટે અમે ખંભાતના જ્ઞાનભંડારોમાં તપાસ કરી પણ તે ઉપલબ્ધ બની નહીં. અન્યત્ર— લીંબડી, અમદાવાદ જેવા—કેટલાક જ્ઞાનભંડારોમાં પણ તપાસ કરી પરંતુ ક્યાંયથી ઉપલબ્ધ થઈ શકી નહીં. છેવટે મતિસાગરની આ હસ્તપ્રતની નકલ કોબામાં આવેલા આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાંથી ઉપલબ્ધ થઈ. (પ્રત ક્રમાંક-૩૧૨૦૮) અસલ આગ્રાના શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિરમાંથી આ હસ્તપ્રત આ ભંડારમાં આવી છે. આથી આ એક જ હસ્તપ્રતને આધારે અહીં સંપાદન કરાવામાં આવ્યું છે.
વિધિપક્ષ (અંચલ)ગચ્છના શ્રી ગજસાગરસૂરિના પ્રશિષ્ય અને પં લલિતસાગરના શિષ્ય મતિસાગરે આ તીર્થમાલા સં. ૧૭૦૧માં ચૈત્ર સુદ પૂનમના રોજ રચીને ગુરુના મનની આશા પૂરી કરી છે. સં ૧૬૬૨માં ગુરુ લલિતસાગરે રાજનગરની ચૈત્યપરિપાટી રચી હતી. મતિસાગરે કર્યે સ્થળે તે લખી તેનો ઉલ્લેખ અહીં નથી. સા૰ જયમલ્લ સા શ્રીમલ્લ સુત પ્રેમજી વેલિજીના પઠનાર્થે મતિસાગરના શિષ્ય જયસાગરે આ હસ્તપ્રત લખી છે.
આ પ્રતની સ્થિતિ મધ્યમ છે. તે બે પૃષ્ઠોમાં છે અને સંપૂર્ણ છે. પૃષ્ઠ પ્રમાણ ૨૪.૫ સે૰ મી X ૧૦.૫ સે. મી. છે. પ્રત્યેક પૃષ્ઠમાં ૧૫ પંક્તિઓ અને પ્રત્યેક પંક્તિમાં સરેરાશ ૪૬ અક્ષરો છે. કડી ૩૩ છે. પ્રતમાં વચ્ચે + આ પ્રકારની ફૂદડી આપેલી છે.
નોંધ :
૧. પ્રતનું લિવ્યંતર કરતી વખતે ‘ખ’ના અર્થમાં પ્રાચીન પરંપરા પ્રમાણે ‘' લખેલ હોય તો તેને મૂળ અક્ષર ‘ષ' જ રાખ્યો છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૭૭
Vd. III - 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ ૨. પ્રતમાં જ્યાં અશુદ્ધ પાઠ છે ત્યાં લિવ્યંતરમાં શુદ્ધ કરીને મૂકવામાં આવ્યો છે. ૩, જ્યાં શબ્દ ઉમેરવા જેવો લાગ્યો છે તેને [ ]માં મૂકવામાં આવ્યો છે.
પ્રારંભમાં કવિ પોતાના ગુરુ લલિતસાગરને નમન કરે છે અને ત્યારબાદ શ્રી સરસ્વતી દેવીને પ્રણામ કરી ખંભાતની ચૈત્યયાત્રા વર્ણવે છે. પ્રસ્તુત કૃતિમાં ચૈત્યયાત્રા જીરાઉલઈ પાટિક(જીરાળાપાડો)થી આરંભાય છે અને આજનાં શકરપુર, કંસારી જેવાં પરાં વિસ્તારને આવરી લઈ કપુરિમાં બાવન જિનાલયના દર્શન સાથે પૂરી થાય છે. આ યાત્રા દરમ્યાન સંઘવીય પાટિક, લાંબી ઓટિ અને અકબરપુર જેવા વિસ્તારોમાંથી પસાર થયા છે તેનો નામોલ્લેખ કર્યો છે. આ ઉપરાંત જીરાવલા પાનાથના દેરાસરમાં આમ રાજાએ સ્થાપેલા નેમિજિનનો ખાસ ઉલ્લેખ કર્યો છે. કવિએ પ્રત્યેક વિસ્તાર અને તેમાં રહેલાં દેરાસરોની સાથે તે તે દેરાસરોમાંના બિંબની સંખ્યા જણાવી છે. એકાદ સ્થળે પ્રતિમાની અંદાજિત સંખ્યા (માઝનઈ) દર્શાવી છે. વળી, આળીપાડામાંના ચૌમુખજી અને અષ્ટાપદના જિનાલયની તથા કતપુરિમાં બાવન જિનાલયની બિબસંખ્યાનો ઉલ્લેખ કર્યો નથી. વળી, શકરપુરના આદિનાથના જિનાલયની બિંબસંખ્યા સ્પષ્ટ જણાવવાને બદલે પાંચ-સાત કહી છે. આવા સંજોગોમાં અહીં આપ્યા પ્રમાણે જ ગણના કરતાંય આ બિંબસંખ્યાનો સરવાળો એમની ગણના સાથે મળતો નથી. દેરાસર જો ભોંયરા સહિત હોય તો તેનો પણ ઉલ્લેખ કર્યો છે.
અંતમાં કવિએ દેહરા, ભોંયરાં અને દહેરાસર–દરેકની સંખ્યા જણાવીને તેમાં બિરાજમાન પ્રતિમાઓની કુલ સંખ્યા ૧૨૧૭૮ દર્શાવી છે તથા ૮૨ દેહરા, ૧૩ ભોંયરાં અને વીસ-એક દેહરાસર ગણાવ્યા છે. અલબત્ત આપ્યા પ્રમાણે ગણના કરતાં આ સંખ્યાનો મેળ બેસતો નથી.
આમ, અગાઉ પ્રાપ્ત થયેલી ચૈત્યપરિપાટીઓમાં પ્રસ્તુત કૃતિ એક બહુમૂલું ઉમેરણ છે અને ખંભાતનાં દેરાસરોના ઇતિહાસના અભ્યાસ માટે તે ઘણું ઉપયોગી નીવડે તેમ છે.
૧. મહિસાગર કૃત ખંભાતિની તીર્થમાલા (સં. ૧૭૦૧) ભલે મીંડું
પંડિત શ્રી લલિતસાગર સદ્ગુરુભ્યો નમઃ | શ્રી સદગુરુ ચરણે નમી સરસતિ કરીય પ્રણામ, ખંભાતિની હું કહું તીરથમાલ અભિરામ. ૧
ઢાલ પ્રથમ-વીવાહલાની પાટિક જીરાઉલઇ થંભણું ભેટિક ભલઇ, પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ. વાસપૂજ્ય દેહરઇ સતાવન જિનવર, ભૂંડરઈ પનર બિંબ વીર શું એ. મોહન પાસ જિન પ્રતિમા એ ચ્યાર બિન, ભૂંડરઇ પદમપ્રભુ જિનવરુ એ. તિહાં પ્રભુ પચવીસ આદિ જિન છત્રીસ, ઋષભ જિન છય જિનેશર એ. ૧
(તોટક છંદ) જિનેશરુ શ્રી ચંદ્રપ્રભુનઈ એકસુ અઢાર એ, ભંઇરઇ શ્રી અમીઝરાઈ ઓગણચ્યાલીસ સાર એ. શ્રી મુનિસુવ્રત દેહરઇ રે સષર મુરતિ પ્યાર, જીરાઉલઇ શ્રી પાસ જિનનઈ છસઈ છ નિરધાર. ૨
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૭૮
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
રાગ દેશાષ-સુહણાની ઢાલ આમરાઇ ગિરનારિ નેમિ જિન”, તેણિ જીરાઉલઇ થાપીયા એ. ભંઇરઇ આદિ જિન અડઠિ બિંબ ધિન, વંદીય સંઘવીય પાટકિ ગયા એ. ૩
(તોટક છંદ) ગયા પાટિક સેગઠાનઇ, ચિંતામણિ ચૌદ સાતસઇ, વિમલ ચઉદ ભંઇરઈ છ[ઇ] બોરપાલિ ઉલ્હસઈ. સંભવનાથ કિરતી ભુંઈરા સહીત, પંચ્યાસી જિન સુંદર, એકસ સતર વિજય ચિંતામણિ નમતાં, આલસ પરિહરું. ૪
ઢાલ ઉત્સર્પિણી અવસરપિણી આરા - એ ઢાલ સાલવી પોલિ સંભવનાયક, બઈતાલીસ જિન પંગવજી, ભુઇરઈ વલી સુવ્રત એકાવન, પંચસયા નવપલ્લવજી. ૫ પારુઆ વાડઈ વીર જિન ચઉમુષી, વ્યાસી નમો અવિલંબજી, શ્રી મુનિસુવ્રત દેહરઈ ભુંદરઇ, દોઇસઈ ચૌદહ બિંબજી, ૬ મહુર પાસનઈ દેહરઇ, પ્રતિમા એકસુ નઇ ઓગણ્યાસીજી, સીમંધર પ્રાસાદિ ત્રણિસઈ, ઊપરિ સ્માર જગીસજી. ૭ અજિત પ્રાસાદિ વીસ જિનેશર, સંભવ જિન નવ્યાસજી, શાંતિ ભવન ત્રીસ નેમનાથ પોલિ, ત્રણસઈ પચવીસજી. ૮ લાંબી ઓટિ સુગ(ખ) સાગર પોલિ, શાંતિ પ્રાસાદિ ત્રીસજી, ચિંતામણિ ત્રીસ વલી સુષસાગરિ, અડસઠ જિનવર કહીસિજી, ૯ શીતલનાથિ એકોત્પરિ કહીઇ, સાત્રીસ શ્રી મુહુર પાસજી, શાંતિનાથ તિહાં એકત્રીસ લહઈ, સોમચિંતામણિ પંચાસજી, ૧૦ મહાભિષિમી જગતવલ્લભ જિન, ઓગણપચાસ કહીઇજી, ચંદ્રપ્રભુ બિંબ પાંત્રીસ બોલ્યાં, ગાંધીપાટકિ જઇઇજી. ૧૧ બહુત્તરિશું શ્રી શ્રેયાંસ વંદુ, હવઇ નાલીયરનઈ પાડઇજી,
ઋષભ પ્રાસાદિ બહુરિ જિનવર, મુગતિ પંથ દેખાડઇજી. ૧૨ * કાન્યકુબ્ધનરેશ આમરાજાએ શ્રીગિરનાર આદિ તીર્થોનો છે “રી’ પાળતો સંઘ કાઢ્યો ત્યારે તે રાજાએ પ્રતિજ્ઞા લીધી કે જયાં સુધી શ્રીગિરનાર તીર્થપતિ નેમનાથ પ્રભુના દર્શન ન કરું ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે. આવી આકરી તપશ્ચર્યાનું પાલન કરતાં તેઓ ખંભાત સુધી આવ્યા. ત્યાં તેમની તબિયત લથડી. આ જોઈને શ્રીસંઘની વિજ્ઞપ્તિથી ગુરુશ્રી બપ્પભટ્ટસૂરિશ્વર મહારાજ શ્રી અંબિકાદેવીની આરાધના કરી. દેવીએ ગિરનાર સ્થિત નેમનાથ પ્રભુના જેવું જ એક બિંબ લાવી આપીને કહ્યું : “આ બિંબના દર્શનપૂજન કરવાથી રાજની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગણાશે. રાજાએ પ્રતિજ્ઞા પૂર્ણ કરી અને પારણું કર્યું. પ્રસ્તુત બિંબની સ્થાપના જિરાફેલા પાર્શ્વનાથના દેરાસરમાં કરવામાં આવી હતી તે ખાસ વિગત કવિએ અહીં નોંધી છે, આજે પણ જીરાળાપાડાના મોટા દેરાસરમાં નીચે નમનાથ પ્રભુનું બિંબ છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
Vol. III - 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૧૭૯
કુંભારવાડઈ શ્રી આદીશર, એકસુપનર જાણું, દંતારવાડઇ સોલસમઉ પ્રભુ, છ મૂરતિ વષાણું. ૧૩ કુંથુનાથ ચરિાસી જિનવર, ચિંતામણિ સાગુઢઇજી, ભુઈરા સહીત સાતસઈ એકોત્સરિ, ન નમું હું મન પોટઇજી. ૧૪
ઢાલ-ગીતા છંદાની ધારાવાડઇ વિમલ ઓગણીસ એ. ઘીવટીઇ વીર વ્યાસી દીસ એ. ૧૫
(તોટક છંદ) દોસઈ એ તેજિ ચંદ્રપ્રભુ જિન અઠાવીસ શું રાજ એ, મુંઅરાં પાડઈ શાંતિ મૂરતિ, બાવન જિન શુ ગાજ એ. છસઈ બત્રીસ શાંતિનાથિ, સાતસઇ એકવીસ સાંમલઉં. માણિકચઉક પોલિ ઋષભ મંદિરિ, એકસ છપ્પન સાંભલઉ. ૧૬
છટૂ મૂરતિ પાસનઈ દેહરઈ, બીજઈ પાસ જિન પંચાસ દુષ હરઇ. ૧૭
(તોટક છંદ) ભંઇરઇ એકત્રીસ આદિ સહીત, મલ્લિ સતાવન ગુણ ઘણાં, શાંતિ ભવન ચૌદહ ધર્મ પન્નર, પાડઇ શ્રીમલ્લ છર તણાઈ. પીતલના બિ પોઢા કાઉસગીયા, ચૌદ મૂરતિ હીએ, ચંદ્રપ્રભુનાં દેહરઇ, પાંત્રીસ મૂરતિ હસને. ૧૮
હામા અમીયા પોલિ જાણી, આદિ જિન પાંત્રીસ બિંબ વષાણઈ. ૧૯
(તોટક છંદ) વષાણીઇ મણીયાર વાડઇ, ચંદ્રપ્રભુ જિન આઠમા, છસઇ સિત્યોતરિ બિંબ વાંદી, કરેસિ નિરમલ આતમા. રવજી ચેલાની પોલિ પાસ જિન, પંચાવન પ્રતિમા સહી, અલિંગવસહીઇ આદિ જિનવર, ત્રાણું મૂરતિ મછં લહી. ૨૦
સંભવ ત્રેવીસ અલિગવસહીઈ, કંથ પ્રાસાદિ સતાવન સોહીઈ. ૨૧
(તોટક છંદ) સોહીઈ હિવઈ મુહુર વસહીદ, એકસુ ત્રિસુત્તરિ વલી, શાંતિ ભુવન પાંચ સુમતિ દોસઈ, ચકવીસ ત્રણિ રત્નની ભલી. આલીનઈ પાડઈ શાંતિ, એકસું સત્તાવન આગલિ ઉપર, ચઉમુખ અનઈ અષ્ટાપદ, નાકર રાઉત પોલિ વલી. ૨૨
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૮૦
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
વીરાજે રે વધામણા - એ ઢાલ વિમલ પ્રાસાદિ ઓગણીસ પ્રતિમા, સૂતારવાડઈ શાંતિ રે, બિંબ ઓગણીસ સોહામણાં, લઘુ કુંભારવાડઈ જાઉં શાંતિ રે. ૨૩ જિહાં એ તીરથ તિહાં તિહાં પ્રણમું, સરગ મરત્વ પાતાલિ રે, શાશતી અશાશતી જિહાં હુઈ પ્રતિમા, હું વાંદું ટિહુકાલિ રે. ૨૪ જિ. સહસદ્ધ પોલિ આદીશર, પાંસઠ જિન શ્રીકાર રે, નાગરવાડઇ ગૌતમસ્વામી, વાંદી નગર મઝારિ રે. ૨૫. જિ. પુહતુપુરામાહિ જિન વંદતિ, એકસુ સાત કંસારી રે, ચિંતામણિનઈ દેહરઇ જાંણું, શી જિનબિંબ ત્રેતાલી રે. ૨૬. જિ. ત્રણ બિંબ આદીશર દેહરઇ, ત્રણિ વલી નેમિનાથ રે. જુહારીનઈ હું પાવન થાઇસિ, શકરપુરિ પાર્શ્વનાથ રે. ૨૭. જિ. અમીઝરઇ ત્રેતાલીસ સોહાઈ, આદીશર પાંચ સાત રે, ચિંતામણિ વલી ત્રાંસઠ સુંદરઇ, માઝનઇ સઇ સાત રે. ૨૮, જિ. અઢાર સહીત સીમંધર વંદું અકબરપુરિ જાશું રે, સામલયા ઋષિની વલી પોલિ?], ત્રિસુત્તરિ સહીત શાંતિ ગાશું રે. ૨૯ જિ. વલીયા સાહાની પોલી આદીશર, તિહાં એકત્રીસ જિણંદ રે, હુંબડવસહી તીન મિલીનઈ, છસઇ છત્રીસ મુણિદ રે. ૩૦ મજૂદપુરિ વાસપુજ્ય છઈ, તેત્રીસ નમો જિણાણું [૨]. કતપુરિ શ્રી જિનવર કેરું, જિહાં બાવન્ન જિનાલું રે. ૩૧. જિ. વિધિ પક્ષ ગછિ શ્રી ગજસાગરસૂરિ, તાસ સીસ પન્યાસ રે, પંડિત શ્રી લલિતસાગર બોલઇ, પૂરું મનની આસ રે. ૩૨
કલસ સંવત સતર એકડોત્તરઈ, ચૈત્ર સુદિ પૂનમિ દિન, વ્યાસી દેહરા, તેર ભંઇરા, દેહરાસર વીસ એક મનઈ. બાર સહસ્રનાં શત અટ્ટોતર, પંડિત લલિતસાગર નમઈ, સીસ તસુ મતિસાગર પભણઈ, જિન નમતઇ ભવ નવિ ભમઇ. ૩૩
ઇતિ ખંભાતિની તીર્થમાલા સંપૂર્ણ || પં શ્રી લલિતસાગર [ શિષ્ય ઋષિ મહિસાગર ઋતુ જયસાગર લિષિત છે! સાજયમલ્લ સા. શ્રીમલ સુત પ્રેમજી વેલિજી પઠનાર્થેન લિષિતાસ્તિ |
Page #6
--------------------------------------------------------------------------
________________
Vol. III . 1997.2002
કડી ૩૦
વિસ્તાર જીરાઉલઇ પાટિક
નિ
સખર
પોલિ
સોલસમઉ
પોઢા
કડી૧૯ અને કડી ૨૦ની વચ્ચે
હીસએ
સુવ્રત
આગલ ઉપર
શ્રીકાર
માઝનઇ
તીન
તસ
એકડોત્તરઇ
મનઇ
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
કઠિન શબ્દો
ધન્ય
સરસ, સુંદર
પોળ
દેરાસર સંખ્યા
૧૨
અશુદ્ધ પાઠ
૩૦
સોળસમુ = સોળમા
મોટા
શોભે છે
અહીં મુનિસુવ્રત સ્વામીના અર્થમાં છે.
એનાથી વધારે
શોભિતા
આશરે
તે
તેના
એક
માનો
શુદ્ધ પાઠ
આગલા તોટક છંદો જોતાં આ અંક કાઢી નાંખવો યોગ્ય લાગ્યો છે.
હુંબમડવસહી હુંબડવસહી
પ્રતના આધારે કરેલી દેરાસરોની યાદી
મૂળનાયક
થંભણ પાર્શ્વનાથ
વાસુપૂજય સ્વામી ભોંયરામાં મહાવીર સ્વામી મોહન પાર્શ્વનાથ
ભોંયરામાં પદ્મપ્રભુ સ્વામી
આદિનાથ
આદિનાથ
ચંદ્રપ્રભુ સ્વામી
ભોંયરામાં અમીઝરા પાર્શ્વનાથ મુનિસુવ્રત સ્વામી જીરાઉલા પાર્શ્વનાથ નેમિનાથ આદિનાથ ભોંયરામાં
૧૮૧
પ્રતિમા સંખ્યા
હૈ બે ! એ 2 દ્વ ટ
૩૯
४
EE
૬૮
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૮૨
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
(સંઘવી પાટિક)
૭૧૪
૧૪
સેગઠા પાટિક બોરપીપળો
૧૧૭
સાલવી પોળ
૪૨
૫૧ પ૦૦
ચિંતામણિ પાર્શ્વનાથ વિમલનાથ ભોંયરું સંભવનાથ ભોંયરું વિજય ચિંતામણિ સંભવનાથ મુનિસુવ્રત સ્વામી ભોંયરું નવપલ્લવ પાર્શ્વનાથ મહાવીર ચૌમુખજી ભોંયરું મુનિસુવ્રત સ્વામી મુહુર પાર્શ્વનાથ સીમંધર સ્વામી અજિતનાથ સંભવનાથ શાંતિનાથ નામ આપ્યું નથી.
ખાવા વાડ
૮૨
૨૧૪ ૧૭૯ ૩૦૪
નેમિનાથ પોલિ (લાંબી ઓટી). સુગ(ખ)સાગર પોલ
મહાભિષિમીની પોલ
શાંતિનાથ ચિંતામણિ પાર્શ્વનાથ સુખસાગર પાર્શ્વનાથ શીતલનાથ મુહુર પાર્શ્વનાથ શાંતિનાથ સોમચિંતામણિ પાર્શ્વનાથ જગવલ્લભ પાર્શ્વનાથ ચંદ્રપ્રભ સ્વામી શ્રેયાંસનાથ આદિનાથ આદિનાથ શાંતિનાથ કુંથુનાથ ચિંતામણિ પાર્શ્વનાથ ભોયરું વિમલનાથ મહાવીર સ્વામી
ગાંધી પાટિક નાલીયર પાડો કુંભારવાડો દંતારવાડો
૧૧૫
.
સાચુટા પાડો ધારાવાડો ઘીવટી
છે
Page #8
--------------------------------------------------------------------------
________________
vol. III . 1997-2002
ભુંઇરઇ પાડો
માણિકચઉક પોલ
શ્રીમલ્લ છ૨નો પાડો
અમીયા પોલ
મણીયારવાડો
રવજીચેલાની પોલ
અલિંગવસહી
અલિંગવસહી
મુહુરવસહી
આલીપાડો
નાકર રાઉતની પોલ
સુતારવાડો
(લઘુ કુંભારવાડો) સહસઙ્ગ પોલ
નાગરવાડો
પુતુપુરા (કંસારી)
શંકરપુર
૩
૭
૨
છે . તેd ed
૩
ર
૧
૧
૧
૪
૪
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
ચંદ્રપ્રભ સ્વામી
શાંતિનાથ
શાંતિનાથ
સામલ પાર્શ્વનાથ
આદિનાથ
પાર્શ્વનાથ
પાર્શ્વનાથ
ભોંયરું આદિનાથ
મલ્લિનાથ
શાંતિનાથ
ધર્મનાથ
પીત્તલના કાઉસ્સગ્ગીયા
ચંદ્રપ્રભ સ્વામી
આદિનાથ
ચંદ્રપ્રભ સ્વામી પાર્શ્વનાથ
આદિનાથ
સંભવનાથ
કુંથુનાથ
મુહુર પાર્શ્વનાથ
શાંતિનાથ
સુમતિનાથ
શાંતિનાથ
ચૌમુખજી અને અષ્ટાપદ
વિમલનાથ
શાંતિનાથ
આદિનાથ ગૌતમસ્વામી
કંસારી પાર્શ્વનાથ
ચિંતામણિ પાર્શ્વના આદિનાથ
નેમિનાથ
અમીઝરા પાર્શ્વનાથ
૧૮૩
૨૮
પર
૬૩૨
૭૨૧
૧૫૬
૯૬
૫૦
૩૧
૫૭
૧૪
૧૫
૧૪
»
૩૫
૩૫
૬૭૭
& & & ≤
૧૭૩
૨૨૪+૩ (રત્નની)
૧૫૭
૧૯
૧૯
પ્રતિષ્ઠો
અન્..
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૮૪
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
૫+(?)
આદિનાથ ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરામાં સીમંધર સ્વામી
૭૦૦
૧૮
શાંતિનાથ
9
s
૬૩૬
(અકબરપુર) સામલીયા ઋષિની પોલ ૧ વલીયા સાહાની પોલ હુંબડવસહી મજૂદપુરિ કતપુરિ
કુલ દેહરાં ૮૪ કુલ ભોંયરાં ૧૧
આદિનાથ નામ નથી વાસુપૂજ્ય સ્વામી બાવનજિનાલય
33
પ્રતિમા સંખ્યા
૧૦૭૨ ૨
૨. પવવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટી (સં. ૧૮૧૭)
પદ્મવિજયની ખંભાત ચૈત્યપરિપાટી(સં. ૧૮૧૭)નો ઉલ્લેખ જૈન ગૂર્જર કવિઓ (ભા૬ પૃ. ૬૮) પર શ્રી જયંત કોઠારીએ કર્યો છે. કૃતિ અંગેની આથી વિશેષ કોઈ માહિતી તેમાં ઉપલબ્ધ થતી નથી. લીંબડીના ભંડારમાં ક્રમાંક નં. ૧૮૪૨ તથા ક્રમાંક નં૨૧૫૭નો ઉલ્લેખ આ ચૈત્યપરિપાટીના સંદર્ભમાં થયેલો છે.
મુનિ ભુવનચંદ્ર અનુસંધાન(અંક-૮, પૃ. ૬૨થી ૭૯)માં પણ પદ્મવિજયજીની આ હસ્તપ્રતનો ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત ચૈત્યપરિપાટીની એક નકલ ડહેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, અમદાવાદ (ડાવ નં. ૧૬૮, પ્ર. નં. ૮૭૪૧)માંથી ઉપલબ્ધ થઈ, પદવિજયજીની આ સિવાય બીજી હસ્તપ્રત મળી નહિ હોવાથી એક જ હસ્તપ્રતને આધારે તેનું સંપાદન કરવામાં આવ્યું છે.
જયંત કોઠારી સંપાદિત સંવર્ધિત આવૃત્તિ જૈ ગૂ. ક. (ભા. ૬ પૃ. ૪૭) પર પદ્મવિજયજીના જીવન અને તેમની રચનાઓ વિશે વિગતસભર નોંધ આપવામાં આવી છે. તેમાં તેમનો સમય સં. ૧૭૯૨-સં. ૧૮૬૨ (ઈ. સ. ૧૭૨૬-૧૮૦૬) છે. આ નોંધને આધારે
‘અમદાવાદની શામળાની પોળમાં રહેતા ગણેશ નામના શ્રીમાળી વણિકને ત્યાં ભાર્યા ઝમકુથી સં. ૧૭૯૨ના ભાદ્રહ -શુ રને દિને પાનાચંદ નામનો પુત્ર થયો. છ વર્ષની વયે માતા મરણ પામી. સં. ૧૮૦૫ના મહા શુદિ પને દિને ઉત્તમવિજય પાસે રાજનગરમાં જ દીક્ષા લીધી, નામ પદ્મવિજય સ્થાપિત કર્યું. તેઓની ગુરુપરંપરા સંવેગસંગીસત્યવિજય-ખીમાવિજય-જિનવિજય-ઉત્તમવિજયની છે.
દીક્ષા લીધા બાદ ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો ને સુરતમાં સુવિધિવિજય પાસે શબ્દશાસ્ત્ર શીખ્યા તથા કાવ્ય અલંકારાદિનો અભ્યાસ કર્યો. તારાચંદ સંઘવીની સહાયથી ન્યાયશાસ્ત્ર શરૂ કર્યું. પછી તપગચ્છના. વિજયધર્મસૂરિ ભટ્ટારકે રાધનપુરમાં સં. ૧૮૦૧માં પદ્મવિજયને પંડિતપદ આપ્યું. તેઓએ બુરહાનપુરમાં અને રાંદેરમાં સ્થાનકવાસી સાથે વાદ કર્યો હતો. વળી, તેમણે શત્રુંજય, પાટણ, રાજનગર, સુરતમાં બિબ પ્રતિષ્ઠા કરી હતી અને વિરમગામમાં ચૈત્ય પ્રતિષ્ઠા પણ કરી હતી. અનેક તીર્થોની અનેક વાર યાત્રા પણ
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૮૫
Vol. III -1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ કરી હતી તથા તીર્થોની સંઘયાત્રામાં પણ જોડાયા હતા.
તેઓ કવિ હતા અને તેમણે ૫૫,૦૦૦ નવા શ્લોકો રચ્યા છે. વિવિધ પૂજાસંગ્રહ, વિધિ વિધાન સાથે સ્નાત્રાદિ પૂજાસંગ્રહ, નવાણું પ્રકારી પૂજા ઉપરાંત અનેક રાસ, સ્તવનો, સઝાય, ગહૂલીઓ, હરીયાલીઓ જેવી પદ્યરચનાઓ ઉપરાંત તેઓશ્રીએ બાલાવબોધો તથા સ્તબકો લખ્યા છે. સં. ૧૮૬૨ના ચૈત્ર સુદ ૪ બુધને દિને તેઓશ્રીનો પાટણમાં સ્વર્ગવાસ થયો હતો.”
(જુઓ. જૈન ગૂર્જર કવિઓ ભા૬ પૃ. ૪૮થી ૭૨) ખંભાત ચૈત્યપરિપાટી સં. ૧૮૧૭માં ત્રંબાવતી નગરીમાં (ખંભાતમાં) રચાઈ હોવાનું કવિએ આ રચનામાં જણાવ્યું છે. પ્રસ્તુત હસ્તપ્રત સારી સ્થિતિમાં છે. પત્ર બે છે અને સંપૂર્ણ છે. અક્ષરો મોટા છે. પ્રત લખ્યા બાદ દંડ લાલ શાહીથી કરવામાં આવતો હોવાથી અહીં દંડ કરવાના રહી ગયા છે અને તેથી પ્રત્યેક ચરણને અંતે છોડેલી જગ્યા જણાઈ આવે છે. “ભલે મીંડું લાલ શાહીથી કરવામાં આવેલ છે. પૃષ્ઠ પ્રમાણ ૨૬ ૪ ૧૧.૫ સે. મી. છે. પ્રથમ પૃષ્ઠમાં બાર પંક્તિઓ બીજા પૃષ્ઠમાં એક બાજુ ૧૪ પંક્તિઓ તથા બીજી બાજુ અગિયાર પંક્તિઓ છે. એક પંક્તિમાં સરેરાશ ૩૫ અક્ષરો છે. કડીઓ ૩૫ છે. બન્ને બાજુ ૪.૫ સે. મી.નો માર્જિન રાખવામાં આવ્યો છે અને તે લાલ શાહીથી કરવામાં આવ્યો છે.
આ ચૈત્યપરિપાટી અતિ વિશિષ્ટ પ્રકારની ચૈત્યપરિપાટી છે. સામાન્યતયા ચૈત્યપરિપાટીમાં જે નગરનાં ચૈત્યોની વાત કરી હોય તે નગરના વિસ્તારનું નામ આપી, મૂળનાયકના નામથી અથવા તે ઓળખાતું હોય એ રીતે દેરાસરનું નામ જણાવી, તેમાં રહેલી જિનબિંબ સંખ્યા તથા અન્ય વિગતો જણાવવામાં આવે છે. પ્રસ્તુત ચૈત્યપરિપાટી આ શૈલીથી લખાઈ નથી. અહીં ખંભાતનાં દેરાસરોની સંખ્યા તીર્થંકર પ્રમાણે વર્ગીકૃત કરી આપવામાં આવી છે. ક્યાંય પણ વિસ્તારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ખંભાત ઉપરાંત અહીં ખંભાત નજીક આવેલા શકરપુર અને ઉંદેલ ગામનાં ચૈત્યોની સંખ્યા જણાવવામાં આવી છે. આમ, પ્રસ્તુત રચના ચૈત્યપરિપાટીની પરંપરા પ્રમાણે લખાઈ નહીં હોવાથી વિશિષ્ટ છે.
જિનબિંબોની સંખ્યાની ગણતરીમાં પણ આ રચના વિશિષ્ટ છે. પ્રારંભમાં જ તેમણે દેરાસરોની કુલ સંખ્યા, ભોંયરાની કુલ સંખ્યા અને પરોણા ચૈત્યો સાથે કુલ ચૈત્યોની સંખ્યા ૭૯ નોંધી છે. ત્યારબાદ ક્રમશઃ તીર્થકર પ્રમાણે તેમણે આ કુલ પ્રતિમાજીઓને આરસ, ધાતુ અને રજત પ્રતિમાજીઓમાં વર્ગીકૃત કરી તે સૌની સંખ્યા દર્શાવી છે. આ ગણના તેઓએ બે પ્રકારે કરી છે. ૧. સામાન્ય રીતે; ૨, વિશેષ રીતે. પંચતીર્થી પ્રતિમામાં પાંચ બિંબ અને ચૌમુખી પ્રતિમામાં ચાર બિંબ હોઈને સામાન્ય ગણનામાં તેને એક-એક ગણાવી હોય પણ વિશેષ ગણનામાં અનુક્રમે પાંચ અને ચાર એમ અલગ ગણાવી હોય. આ પ્રકારે ચૈત્યપરિપાટીમાં ઝીણી વિગતપૂર્ણ કરેલી ગણના ખરે જ, વિરલ છે.
ગણનાની નોંધ બાદ ચૈત્યયાત્રા દરમ્યાન તેમણે જોયેલી ત્રણ વિશેષતાઓ નોંધવામાં આવી છે : ૧. કાષ્ટમથી જિનપ્રતિમા; ૨, નિત્ય નવીન ભણાવાતી પૂજાઓ: ૩. પ્રતિમાજીઓ પરનો બહુમૂલાં આભૂષણો.
અંતે રચના સંવત પણ વિશિષ્ટ રીતે દર્શાવી છે. રચના સંવત સાંકેતિક ભાષામાં આપી છે. સંજમ ૧૭ બ્રહ્મચર્ય ૧૮ વર્ષમાં એ કીધો એ અભ્યાસ, ત્રંબાવતી નયરીમાં એ ભાવે રહી ચોમાસ.”
એટલે કે સં. ૧૮૧૭માં ત્રંબાવતી (ખંભાત) નગરીમાં એ ચોમાસું રહ્યા ત્યારે આ ચૈત્યપરિપાટી લખવામાં આવી હતી.
Page #11
--------------------------------------------------------------------------
________________
રસીલા કડીઓ, શીતલ શાહ
Nirgrantha
ત્યારબાદ કવિએ પોતાની ગુરુપરંપરાના નામ આપીને, રચિયતા તરીકે પોતાનું નામ જણાવ્યું છે. એ પ્રમાણે તેઓ સંવેગસંગી સત્યવિજય - કપૂરવિજય - ખીમાવિજય - જિનવિજય - ઉત્તમવિજયના શિષ્ય હતા.
કઠિન શબ્દો
૧૮૬
વાસવવંદ્ય
દેઉલ
પરોહણા
સાર
સગ
ઇગવ
નિશાંત
હમ્મર્ય
ઘર
પણ
જીપવા
પરવરયા
પિંડમા
કાન
પયડી
અથાહ
મનરુલી
કાષ્ટમયી
અંબ
.........
ઇન્દ્રએ જેને વાંઘા છે તે
દેરાસર
પરોણા
સારું
?
એકાવન
ઘર
દેરાસર
દેરાસર
પાંચ
જીતવા
તૈયાર થયા
પ્રતિમા
કૃષ્ણ
પ્રકૃતિ
ઘણા
મનના આનંદી
લાકડાની
પાણી
૨. પદ્મવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટી (સં. ૧૮૧૭) પ્રણમી સરસતી ભગવતી રે, તિમ જિનવર ચોવીસ, ત્રંબાવતી તીરથ તણી રે, કહુ પરિપાટી જગીસો રે.
ભવિજન ભાવસ્યું વંદો વાસવવંદ્ય રે શિવસુખ દાવસ્યું - એ ટેક
અગણ્યોત્તર દેઉલ ભલાં રે, સક્કરપુરમાં રે દોય, એક દેઉલ ઉંદેલમાં રે, દેષી અચરજ હોય છે.
ભોંયરા પાંચ સોહામણાં રે, દોય પરોહણા સાર, ઈંણિ પરે અગન્યાસી થયાં રે, ચૈત્ય ઘણું મનોહાર રે. સગ ભય વારણ સાત છે રે, રીષભજી ચૈત્ય ઉત્તુંગ, ચ્યારસે ને જિન તણી રે, પ્રતિમા પ્રણમો રંગ રે,
૨ વિ.
૩ વિ.
૪ વિ.
Page #12
--------------------------------------------------------------------------
________________
vol. III - 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
એક અજિત જિનવર તણું રે, દોય સંભવ જિન ધામ, એક મિથ્યાત્ત્વ રાગ દ્વેષનેં રે, માનું ટાલણ ઠામ રે. અડતાલીસનેં એકસો રે, છવ્વીસ જિનવર બિંબ, શિવસાધનનું જાણજ્યો રે, પુષ્ટપણે અવલંબ રે. પંચમ ગતિકારક વિભુ રે, પંચમ સુમતિ જિણંદ, દોય દેઉલ થઇનેં નમો, નવ્વાણું જિનચંદ રે.
ચંદ્રપ્રભુ જિન આઠમા રે, આઠ કરમ ક્ષયકાર, પાંચ નિશાંત નિશાપતી રે, પાંડુરલંછન ધાર રે.
ત્રણ્યોં પંચાવન પ્રભુ રે, દીપેં તેજ મહંત, એક સુવિધિ જિન હમ્મર્ય રે, દસ જિન પ્રણમો સંત રે,
શીતલ જિન દોય દેહરે(રે), એકસો એકાવન દેવ, શ્રી શ્રેયાંસનેં દહે૨ે રે, ત્રેપન જગપતિ સેવ રે.
દોય દેઉલ વાસુપૂજ્યનાં રે, જિન એક્સો ઇગવન્ન, વિમલનાથનાં દેહરાં રે, રત્નત્રયી પરેં ત્રણ્ય રે. દોયસે પનર જગતાતની રે, મૂરતિ ભવિ શિવદાય, ધર્મનાથ એક દહેરે રે, બ્યાશી શ્રી જિનરાય રે, શાંતિનાથ જિનવર તણાં રે, દેહરાં દીપે અગ્યાર, આઠસે પન૨ જિનવરુ રે, નમતાં લહેં ભવપાર રે. દોય કુંથુ જિન ચૈત્ય છે રે, છાસઠિ તિહાં અરિહંત, અર જિનવર ઘર એક છે રે, તિહાં બાવીસ ભગવંત રે. મુનિસુવ્રત પણ દહેરે રે, પડિમા બિસેને છવીસ, નમિ જિન દેઉલ એકમાં રે, એકસો બોત્તેર જગદીસ રે.
નેમિનાથ બાવીસમા રે, વીસ તિહાં વીતરાગ, બાવીસ પરિસંહ જીપવા રે, પરવરયા માનું મહાભાગ રે.
ત્રેવીસમા જિન પાસનાં રે, દેઉલ છે ત્રેવીસ, પનરસે ઉપર નમો રે, પ્રતિમા પીસતાલીસ રે.
પાંચ દેઉલ મહાવીરનાં રે, જિન એકસો ઓગણીસ, જિન ઉત્તમ પદ પદ્મનેં રે, જમતાં વાધે જીસ રે.
ઢાલ
સીમંધર જિન વિચરતા રે, તેહનાં દેહરાં દોય સુખકારી રે, પંચાવન ડિમા નમો રે લો, જિણથી શિવસુખ હોય મનોહારી રે.
૫ વિ.
૬ વિ.
૭ વિ.
૮ વિ.
૯ વિ.
૧૮૭
૧૦ વિ.
૧૧ વિ.
૧૨ વિ.
૧૩ વિ.
૧૪ વિ.
૧૫ વિ.
૧૬ વિ.
૧૭ ભવિ.
૧૮ વિ.
૧
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૮૮
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
વિહરમાન જિનવર નમો રે લો, કરતા ભવિ ઉપગાર, સુ. કેવલ કમલા ભોગવે રે લો, સંશય છેદણહાર, મ. અઢારમા મહાભદ્રજી રે લો, પ્રણમો ભવિ બહુમાન, સુ. પાપસ્થાન અઢારને રે લો, ટાલણ કેસ કહાન, મ. અઠ્ઠાવીસ પ્રતિમા ભલી રે લો, તેહના દેહરા માંહિ, સુ. મોહ પયડી નિકંદવા રે લો, દીપે તેજ અથાહ, મ. સર્વ થઈ એકત્રીસ ભલા રે (લો), પંચતીરથી પ્રાસાદ, સુ. એકલમલ અડ્યાલીસા રે લો, દેવી હોય આહાદ. મ.
ઢાલ
એકવીસાની - દેશી ઇમ કરતાં રે પંચતીરથી પચાસ રે, અઢીસે જિન રે પંચગુણા તે ખાસ રે, બારસે ચાર રે એકલમલ મનોહાર રે, કાઉસગીઆ 2 તિમ સીત્તેર સુખકાર રે.
(તોટક) સીત્તેર કાઉસગીઆ નમીનેં ચોમુખ આર નમોવલી, સોલ જિન ચોગુણા કરતાં ભવિક પ્રણો મનસ્લી, ષટ પટ્ટમાં ત્રણસેં ને ઉપરિ ચૌદ પ્રતિમા સાર રે, પંચ ચોવીસવટા માંહિ જિન એકસોવીસ ધાર રે. સામાન્ચે રે તેરસે ઓગણ આલીસ રે, ઓગણસસે રે ચૌવોત્તર વિશેષ રે, આરસમઇ રે જિન નમીઇં સુજગીસ રે, ધાતુમઇ રે હર્વે ભાયું જગદીસ રે. ૩
(તોટક) નવસે સત્તાવીસ એકલમલ કાઉસગીઆ સાત રે, અડતાલીસ સિદ્ધચક્ર વંદો પનર પટ સવિ ધાત એ. પંચતીરથી તેરસેવીસ છાસઠમેં તસ બિબ એ,
કમલ એકાદશ ભલેરાં મરુસ્થલે જિમ અંબ એ. ચોવીસવટા રે એકસા બોત્તેર પાસ રે, એકતાલીસમેં રે અઠાવીસ જિન વાસ રે, દસ ચોમુખ રે અદ્યાશી જિન તાસ રે, પાટલી વલી રે આઠમેં સેંતાલીસ રે. ૫
(તોટક) ત્રેવીસમેં ત્રેપન સામાન્ચે વિશેષે બારસહેંસએ, છસેં અડસઠ હવે રજ(ત)માં પનર બિંબ લહેંસએ, સિદ્ધચક્ર ત્રેપન ને પટ એક પાટલી એકત્રીસ એ, પરવાલાં પ્રભુ પાંચ દીપે રતનમઇ પંચાસ એ.
Page #14
--------------------------------------------------------------------------
________________
Vol. II. 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૧૮૯
હાલ
ભરત નૃપ ભાવસ્યું એ - એ દેશી ઇંણિ પર્વે થંભતીરથ તણી એ ચૈત્યપ્રવાડી ઉદાર ગાઈ હરખું કરીએ દેખી પ્રભુ દેદાર
નમો ભવિ ભાવસ્યું એ - એક ટેક દેઉલ દેથી દિલ ઠરે એ કામઇ જિન એ, દેશી ચિત્ત ઉલ્લસે એ કીધો એહ વિવેક.
ર નમો. નિત નિત પૂજા નવ નવીએ આભૂષણ બહુમોલ, જાણું સરગે ઘડ્યાં એ કોય નહીં ઇણ તોલ.
૩ નમો. ઓછું અધિકું એહમાં એ જેહ કહ્યું મતિમંદ, ષામેં હરખું કરી એ પામું પરમાણંદ.
૪ નમો. સંજમ ૧૭ બ્રહ્મચર્ય ૧૮ વર્ષમાંએ કીધો એ અભ્યાસ, ત્રંબાવતી નયરીમાં એ ભા રહી ચોમાસ.
પ નમો.
કલસ ઇય સકલ જિનવર ભવિક ભય હર વીર જિનવર શાસને, સંવેગસંગી સત્યવિજય કપૂરવિજય તસ આસનેં, ષિાવિજય જિન શીસ સુંદર ઉત્તમવિજય મુણિંદ એ, પવિજય તસ શીસ જંપે ગાયા તેહ જિદિ એ.
ઇતિ શ્રી ખંભાયત બંદર ચૈત્ય(પરિ) પાટી સ્તવન | પ્રસ્તુત ચૈત્યપરિપાટીને આધારે અહીં મૂળનાયક, તેના દેરાસરની સંખ્યા તથા પ્રતિમા સંખ્યા તથા તેનું વર્ગીકરણ અલગ તારવી બતાવ્યાં છે. મૂળનાયક દેરાસર
પ્રતિમા સંખ્યા
સંખ્યા
આદિનાથ અજીતનાથ સંભવનાથ સુમતિનાથ ચંદ્રપ્રભ સ્વામી સુવિધિનાથ શીતલનાથ શ્રેયાંસનાથ વાસુપૂજય સ્વામી
૪૯૦
४८ ૧૨૬
૯૯ ૩૫૫
૧૦ ૧૫૧
૫૩ ૧૫૧
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૯૦
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
૨૧૫
જ છે
= ને
કે •
જે જે
આ
વિમલનાથ ધર્મનાથ શાંતિનાથ કુંથુનાથ અરનાથ મુનિસુવ્રત સ્વામી નમિનાથ નેમિનાથ પાર્શ્વનાથ મહાવીર સ્વામી સીમંધર સ્વામી મહાભદ્રજી
૨૨૬ ૧૭૨
૨૦ ૧૫૪પ ૧૧૯ પપ ૨૮
૪૮૪૮
દેરાસર તથા પ્રતિમાઓના વર્ગીકરણ સાથેની યાદી
કુલ પ્રાસાદ પંચતીર્થી એકલમલા
४८
આરસ પ્રતિમા સંખ્યા પંચતીર્થી
૨૫૦ (૫૦ ૪ ૫) એકલમલ
૧૨૦૪ કિાઉસગ્ન ચૌમુખ
૧૬ (૪ x ૪) છ પટ્ટમાં
૩૧૪ પાંચ ચોવીસવટામાં ૧૨૦
આરસ પ્રતિમા સંખ્યા પંચતીર્થી - ૫૦ એકલમલ - ૧૨૦૪ કાઉસગ્ન ચૌમુખ
છે પટ્ટમાં પાંચ ચોવીસવટામાં -
સામાન્ય =
૧૩૩૯
વિશેષ = ૧૯૭૪ સામાન્ય પ્રતિમા સંખ્યા = ૧૩૩૯ વિશેષ પ્રતિમા સંખ્યા = ૧૯૭૪ ધાતુ પ્રતિમા સંખ્યા એકલમલ - ૯૨૭ કાઉસગ્ગ
ચાંદી પ્રતિમા સંખ્યા રજત(ચાંદી) - ૧૫ સિદ્ધચક્ર - ૫૩
Page #16
--------------------------------------------------------------------------
________________
Vol. III-1997-2002
ખંભાતની બે પ્રગટ ચૈત્યપરિપાટીઓ
૧૯૧
-
-
૪
૫૦
૧૫૫.
સિદ્ધચક્ર ४८
પટ પંચતીર્થી ૬૬૦૦
પાટલી કમલ પાંખડી ૧૧
પરવાળા ચોવીસવટા ૪૧૨૮ (૧૭૨ x ૨૪)
રત્નના ચૌમુખ
૮૮ (૧૦ x ૪ ?) પાટલી
૮૪૩
૧૨૬૬૭ સામાન્ય ધાતુ પ્રતિમા સંખ્યા = ૨૩૫૩ (અમારી ગણના પ્રમાણે = ૩૩૫૩) વિશેષ ધાતુ પ્રતિમા સંખ્યા = ૧૨૬૬૮ ? (અમારી ગણના પ્રમાણે = ૧૨૬૬૭)
પ્રસ્તુત રચનામાં આપેલ દેરાસરની ગણના મેળવી જોતાં તેનો તાળો મળે છે. આરસની પ્રતિમાઓની સામાન્ય અને વિશેષે એમ વર્ગીકૃત ગણના કરી છે તેનો તાળો મળે છે. ધાતુ પ્રતિમાની ગણનામાં એકની ભૂલ આવે છે. ૧૨૬૬૮ને સ્થાને ૧૨૬૬૭ થાય છે. સામાન્ય ધાતુ પ્રતિમાની ગણનામાં તફાવત માલુમ પડે છે. કવિએ ૨૩૫૩નો આંકડો આપ્યો છે. ગણના કરતાં ૩૩૫૩ થાય છે. સંભવિત છે કે તેત્રીસની જગ્યાએ ત્રેવીસ લખવાની ભૂલ થઈ હોય ! ધાતુ પ્રતિમાની ગણનામાં એક સંદિગ્ધતા માલુમ પડે છે. ચૌમુખજી સંખ્યા દસ આપી છે. તેથી વિશેષ કરીને તેની સંખ્યા ૧૦ x ૪ = ૪૦ થાય પણ અહીં ગણના ૮૮ની કરી છે. આમ કેમ? એ પ્રશ્ન થાય છે.
વર્ગીકૃત ગણના પ્રમાણે સામાન્ય આરસ પ્રતિમા સંખ્યા = ૧૩૩૯ + સામાન્ય ધાતુ પ્રતિમા સંખ્યા = ૩૩૫૩ (ભૂલ સુધારીને કરેલી) + રજત પ્રતિમાં સંખ્યા = ૧૫૫નો સરવાળો કરતાં ૪૮૪૭ થાય છે જયારે કવિની ગણના ૪૮૪૮નો આંકડો દર્શાવે છે.
ટૂંકમાં, ચૈત્યપરિપાટીની લેખન-પ્રણાલીથી નિરાળા ઢંગથી લખાયેલી આ કૃતિ આ પ્રકારના સાહિત્યમાં એક નજરાણાંરૂપ છે. ખંભાતનાં દેરાસરોના ઇતિહાસમાં પણ એનું યોગદાન છે જ.
હવે ઉપર્યુક્ત મહિસાગર તથા પદ્મવિજયની ચૈત્યપરિપાટીઓ ઉપલબ્ધ થતાં, ખંભાતનાં દેરાસરોની માહિતી માટે ક્રમશઃ નીચે મુજબની રચનાઓ આપણને પ્રાપ્ત થાય છે : ક્રમ સમય કવિનું નામ
કૃતિનું નામ ૧. ૧૬મો સૈકો ડુંગર શ્રાવક
ખંભાતની ચૈત્યપરિપાટી ૨. સં. ૧૬૭૩ શ્રી ઋષભદાસ
ત્રંબાવતી તીર્થમાળ ૩. સં. ૧૭૦૧ શ્રી મતિસાગર
ખંભાાંતિની તીર્થમાલા ૪. સં. ૧૮૧૭ શ્રી પદ્મવિજય
ખંભાત ચૈત્યપરિપાટી ૫. સં. ૧૯૦૦
સીરેવાચંદ પાનાચંદનું કાગળ શ્રી સ્વંભતીર્થનાં દેરાસરોની સૂચિ વિશેષ અભ્યાસ માટે આ તમામ સામગ્રી એક જ સ્થળે હાથવગી બને તે હેતુસર કવિ ડુંગર અને કવિ ઋષભદાસની રચનાઓ તથા શાહ રેવાચંદ પાનાચંદનું કાગળ પરિશિષ્ટ ૧-૨-૩માં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે.
અંતે. વર્તમાનકાળનાં વિદ્યમાન દેરાસરોની યાદી તથા આ તમામ રચનાઓની સંકલનારૂપે દેરાસરોની માહિતીનું વિગતવાર કોષ્ટક મૂકવામાં આવ્યું છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૯૨
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
પરિશિષ્ટ-૧ કવિ શ્રી ડુંગર રચિત ખંભાત ચૈત્ય પરિપાટી સરસતિ સામિણિ કરઉ પસાઉ મઝ એ કરાડે, ખંભનયરિ જિનભવન અછઇ, તિહાં ચૈત્ય પ્રવાડે, થંભણપુરની પાસ આસ ભવિયણ જિણ પૂરઇ, સેવક જન સાધાર સાર, સંકટ સવિ ચુરઇ. ૧ જસ લંછણિ ધરણિંદ ઇંદ પુમાવઈ સહીઅ, તિહાં મૂરતિ અનાદિ આદિ તે કુણહિં ન કહીએ; ઉદાવસહી ાિહું બારિ શ્રી પાસ જિણે સર, જિમણઈ ગમઈ શ્રી જીરાઉલઉ પણમી પરમેશ્વર. ૨ ટિહુ દેહરે શ્રી આદિનાથ વંદવા જાઉં, તે પ્રણમી શ્રી મુનિસુવ્રત વીસમું આરાહુ, ધરમ જિPસર ધરમ કાજિ ધનવંત આરાઇ, આદીસર વડુ તણઉ એ ગુરુ ગુણ ગાઇં. ૩ કોલ્હાવસહી પાસનાહ અતિ ઉંચઈ દેહરઇ, આદિજિણે સર વંદીઇએ થાનકિ ભાવવાહરઈ, સુહુડા સાહનઈ આદિનાથ મનવાંછિત દેસિઈ, ધિરાવસઈ શ્રી શાંતિનાથ સંઘ શાંતિ કરેસિઈ. ૪ પ્રથમ તીર્થંકર પૂજીથઈ પીતલમાં પામી, સેઠિ તણાઈ પાડઈ અછાં શ્રી અજિતજી સ્વામી, ધનઈ સાહિ કરાવીઉં અતિ થાનક રૂડું, શ્રી મહાવીર તિહાં વસઈએ નવિ બોલઉ કૂડઉં. ૫ અષ્ટાપદિ ચકવીસ જિણ વસીઆ મનિ મોઇ, વર્તમાન જિન પેખીયઈએ, છ0 જિમણઇ ઓરઇ, બપ્પભટ્ટિસૂરિ આણીઉએ વજમાં નેમિ નાહો, આમરાય પ્રતિબોધીઉએ મનિ હઉ ઉત્સાહ. ૬ વડ પાસ હિવ પામીયએ મનિ મુગતિ તિહાં લઈ, પ્રથમ તીર્થંકર પૂજીઈએ પૂનમીઈ દેવાઈ, પપ્લીવાલિ મુરિ થાપીઉએ આઠમી તીર્થકર, ખારૂઆવાડઈ પણમીઇએ તિહાં શ્રી સીમંધર. ૭
૧. નેમનાથની પ્રતિમાને વજમય કહ્યા તે શા માટે ? બહુ પહેલાં વેળના પ્રતિમાજી બનતા. એ જલદી ઘસાઈને ખંડિત થઈ જતા. આરસ અને પથ્થર પછીથી આવ્યા. તેમનાથજી આરસની પ્રતિમા વેળુની બનેલી પ્રતિમા કરતાં અપેક્ષાએ વજઈ કહી હશે ?
Page #18
--------------------------------------------------------------------------
________________
Vol. III - 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૧૯૩
મેં જા સંઘવી દેહરઇએ આદિસર જાણ ઉં, રાજહંસ પંડ્યા તણ ઇએ શ્રી પાસ વખાણું , મલ્લિનાથ મનિ માહરઇએ આણંદ દિવારઈ, અરિઠ નેમિ જિણે સરઇએ દૂતર તે તા૨ઈ. ૮ ભૂહિરા માંહિ જઈ નમું એ ગુરૂઓ આદિનાથો, વીરા જિણેસર વીનવી એ અહિ હૂઆ સનાથો, નાઇલ ગ૭િ શ્રી સુમતિનાથ અહિ સુમતિ જ માગઉં, વીરો ધાનઈ આદિનાથ તિહાં ચરણે લાગઉં, ૯ મુહુરવસહીઅ પાસનાહ પ્રભુ પ્રત્યાસારો, ખરતરવસહી અજિતનાથ સેવક સાધારો, આલિગવસહી આદિનાથ સામલ મન મૂરતિ, સુરતાણપુરિ શ્રી શાંતિનાથ પ્રભ આશા પૂરઈ. ૧૦ સાલવીવાડઈ પાસનાહ જિન પૂજા કીજઈ, પીરોજપુરી શ્રી સુમતિનાથ પણમી ફલ લીજઈ, મહમદપુરિ શ્રી આદિનાથ અનાદિ આરાધઉં, મુફતેપુરિ શ્રી શાંતિનાથ મહામંત્રિોં સાધુ. ૧૧ પ્રથમ તીર્થકર સાલવઇએ મન સુદ્ધિ પૂજીજઈ, ભવીયણ જિણ સવિ સિદ્ધ વૃદ્ધ સુખ સંપદ પૂજાઈ, એવું કાઈ અછઈ ચૈત્ય સાટીસ મનોહર, એવર દેવાલા ગાઉ પાંચ કહીછે દિગંબર. ૧૨ થાનક બાંઠા જે ભણ ઈ મતિ આણિ ઠાણિ. પણમ્યાન ફલ પામિસિ એ મન નિશ્રઉ જાણઇ, મન વંછિત ફલ પૂરિસિએ શંભણપુર પાસો, ડુંગર ભણઈ ભવિઅણ તણી જિહાં પંચઈ આસો. ૧૩
કઠિન શબ્દો પુમાવઈ - પદ્માવતી
- કોઈ
ત્રણ જિમણઈ - જમણી ગઈ
- બાજુ વડુઆ - વડુ | વડવા ?
- મોટું થાનકિ
- સ્થાનક
કુણહિં
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૯૪
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
ભાવડાહરઈ - ભાવડાહર નામનો ગચ્છ મોરઈ
- આગળ ઓરઈ - ઓરું ! નજીકમાં આણીએ - લાવેલું છે આણેલું પૂનમીઈ દેવાઈ - પૂનમીઆ ગચ્છનું દેરાસર પલ્લિવાલિ - પલિવાલિ નામનો ગચ્છ દિવારઈ - દેવડાવે
- દસ્તર | તરવું મુશ્કેલ થાનઈ - સ્થાનકમાં
અશુદ્ધ કડી પ, પંક્તિ ૧ - પૂજીથઈ પૂજીયઈ
કડી ૯, પંક્તિ ૪ - વીરોધાનઈ વીરોથાનઈ કવિશ્રી ડુંગરની ખંભાત ચૈત્યપરિપાટીના આધારે દેરાસરની સંખ્યા, મૂળનાયક તથા વિશેષતાની
વર્ગીકરણ સાથેની યાદી વિસ્તાર દેરાસરની દેરાસર
વિશેષતા કુલ સંખ્યા નામ ઉદાવસહી
પાર્શ્વનાથ
ત્રણ દરવાજાવાળું જીરાઉલઈ
પાર્શ્વનાથની જમણી બાજુ આદેશ્વર મુનિસુવ્રત સ્વામી ધર્મનાથ આદેશ્વર
વહુઆ તણુ (વડવાનું કે મોટું ?) કોલ્હાવસહી
પાર્શ્વનાથ
અતિ ઊંચું દેરાસર આદેશ્વર
ભાવડાહરઇ ગચ્છના ઉપાશ્રયમાં આદેશ્વર
સુહુડા સાહનું થિરાવસહી.
શાંતિનાથ આદેશ્વર
પિત્તળના સેઠિનો પાડો
અજીત સ્વામી ધનજી સાહિનું મહાવીર સ્વામી અષ્ટાપદ
ચોવીસ જિન મહાવીર સ્વામી જમણી બાજુ નેમિનાથ
બપ્પભટ્ટસૂરિનું આણેલું
Page #20
--------------------------------------------------------------------------
________________
Vol, ill. 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૧૯૫
મોટું પૂનમીયા ગચ્છનું પલિવાલ ગચ્છનું
ખારૂઆવાઈ
મુંજા સંઘવીનું
રાજહંસ પંડ્યાની પોળ
૭.
પાર્શ્વનાથ આદેશ્વર ચંદ્રપ્રભુ સીમંધર સ્વામી આદેશ્વર પાર્શ્વનાથ મલ્લિનાથ અરિષ્ટનેમિ આદિનાથ મહાવીર સ્વામી સુમતિનાથ આદેશ્વર
ભોંયરામાં
નાઇલ ગચ્છનું વીરનું સ્થાનક
પાર્શ્વનાથ
અજીતનાથ
આદેશ્વર
સામલ મૂર્તિ
શાંતિનાથ
પાર્શ્વનાથ
મુહુરવસહી ખરતરવસહી. આલિગવસહી સુરતાણ પુરિ સાલવી વાડ પીરોજપુરિ મહમ્મદ પુરિ મુફતેપુરિ સાલવઈ કુલ દેરાસરો : દિગંબર દેરાસરો :
સુમતિનાથ આદિનાથ શાંતિનાથ
આદેશ્વર ૩૭ ૫
પરિશિષ્ટ-૨ કવિશ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩)
દૂહા
શ્રી શંખેશ્વર તુઝ નમું, નમું તે સારદ માય, તીર્થમાલ ત્રંબાવતી, સ્તવતા આનંદ થાય. ૧ સાગટાની પોલિમાં, બઈ પોઢા પ્રાસાદ, ચીત્ર લગત તીહાં પૂતલી, વાજઇ ઘંટાનાદ, ૨
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૯૬
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
શ્રી અંતામણિ ભોંયહરઇ, એક સુ પ્રત્યમાં સાર, જિન જિ દ્વારાં પૂજી જ્યમાં, ધ્યન તેહનો અવતાર. ૩ સાહા સોઢાનાં દેહરઇ, શ્રી નાઈંગપુર સ્વામિ, પ્રેમ કરીનઈ પૂજીઇ, પનર બંબ તસ ઠામિ. ૪
તારાની પોલિમાં, કુજિયન તાસ, બાર બંબ તસ ભુવનમાં, હું તસ પગલે દાસ. ૫ શાંતિનાથ યનવર તણું, બીજું દેહેરું ત્યાંહિ, દસ પ્રતિમાશું પ્રણમતાં, હરષ દુઓ મનમાંહિ. ૬ ગાંધર્વ બઈઠ ગુણ સ્તવઈ, કોકિલ સરીષઉ સાદ, વિસ બૅબ વેગસેં નમું, ઋષભતણ પ્રાસાદ. ૭ પરજાપત્યની પોલ્યમાં, શીતલ દસમુ દેવ, પનર બંબ પ્રેમઈ નમું, સુપરશું સારું સેવ. ૮ અલંગવસઈની પોલ્યમાં, ત્રય પ્રાસાદ ઉત્તગ, રીષભદેવ વીસ બંબ શું, સ્વામી સાંમલ રંગ. ૯ કુંથનાથયન ભુવન ત્યાં હાં, પાસઇ પ્રતિમા આઠ, પ્રહી ઊઠીનઈ પ્રણમતાં, લહઈ શવપુરિ વાટ. ૧૦ સાંતિનાથ જયન સોલમુ, ત્યાંહાં ત્રીજી પ્રાસાદ, ત્રણ્ય બંબ તૃવિધિ નમું, મુંકી મીથ્યા વાદ, ૧૧, મોહોરવસઈની પોલ્યમાંહાં, ત્રણ્ય પ્રાસાદ જગીસ, મોહોરપાસ સ્વામી નમું, નમું બંબ માલીસ. ૧૨ શાંતિનાથ ત્રણ્ય બંબણું, સુમતિનાથ યગદીસ, સોલ બંબ સહજઈ નમું, પૂરઇ મનહ જગીસ. ૧૩ આલીમાંહાં શ્રી શાંતિનાથ, બંબ નમું સડસઠ, શ્રી જાનવર મુષ દેષતાં, અમીઅ પઈઠો ઘટિ, ૧૪ શસ્ત્રપાંણ્ય નાકર કહ્યો, તેહની પોલિ પ્રમાણ, નીમનાથ ષટ બંબશું, શરિ વહું તેમની આંણ્ય. ૧૫ વિમલનાથ યનભુવનëાં, પાસઈ પ્રત્યમા ચ્યાર, એકમનાં આરાધતાં, સકલ શંઘ જયકાર.૧૬ ૧.
ઢાલ બીજી-વીવાહલાની આએ જીરાલાના પોલ્યમાં, પંચ ભુવન વષાણું, આએ શ્રી શંભણ ચઉ બંબશું, તીહાં બાંઠા એ જાણવું. ૧૭
Page #22
--------------------------------------------------------------------------
________________
vol.III - 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
આહે શ્રી ચંદ્રપ્રભ ભૂયરઇ, ત્ર્યંબ સીત્યરી એ વંદું, આહે મુગટકુંડલ કડલી ભલી, કરિ દેખી આણંદું. ૧૮ આહે શ્રી જીરાઉલ ભુંયરઇ, ત્ર્યંબ બહઇતાલીસ સાર, આહે ઋષભભુવન ચો ખંબશું, વીર ભુંયરઇ બાર. ૧૯
આહે ગાંધી તણી વલી પોલ્યમાં, પ્રાસાદઇ નમીજઇ, આપે ભુવન કરાવ્યઉં અ ભીમજી, પ્રભુજી તિહા પ્રણમીજઇ. ૨૦
આહે મૂલનાયક શ્રેઆંસ દેવ, નમું ચોવીસઇ બ્યુબ, આહે કાષ્ટતણી તિહાં પૂતલી, તેણઇ શોભઇ એ થંભ. ૨૧
આહે નાલીઅરઇપાડઇ વલી, દેઉલ એક ઉદાર,
આહે ઋષભદેવ તસ ભુવનમાં, થંબ અનોપમ ચ્યાર. ૨૨
આહે એક પ્રાસાદ અલંગમાં, તીહાં બઇઠા એ પાસ, આહે બાવીસ ત્ર્યંબ સહઇજઇ નમું, યમ પુહુચઇ મઝ આસ. ૨૩
આહે માહાલષ્યમીની અ પોલ્યમાં, યનજીનું ભુવન જોહારું, આએ ચંદપ્રભ નવ ખંબશું, પૂજી કરી તન ઠારું. ૨૪
આઠે બીજઉં દેરું પાસનઉં, ત્યાંહાં યન પ્રત્યમા ત્રીસ, આહે પ્રહઇ ઊઠીનઇ પ્રણમતાં, પહુચઇ મનુહ જગીસ. ૨૫
આહે ચોકસી કેરીઅ પોલિમાં, યન ભુવન સુ માર, આહે શ્રી અંતામણ્ય દેહરઇ, સોલ ત્ર્યંબ સુ સાર. ૨૬
આહે સુખસાગરના ભુવનમાં, મનનિ રંગઇ એ જઈઇ, આહે તેત્રીસ જંબ તીહાં નમી, ભવિજન નિરમલ થઈઇ. ૨૭
આહે મોહોર પાસ સ્વામી નમું એ, બિંબ સતાવીસ યાંહિ, આહે ચોમુખ વ્યમલ જોહારીઇ, ઉગણીસ ત્ર્યંબ છઇ ત્યાંહિ. ૨૮
આહે નેમનાથ જિન ભુવનમાં, થંબ નેઊઅ નીજઇ, આહે પ્રેમ કરીનઇ પૂજીઇ, જિમ એ ભવ વિ ભમીઇ. ૨૯
આહે ષારૂઆતણી વલી પોલિમાં, સાતઇ દેહરાં કહીજઇ, આહે બવીસાં સો ત્ર્યંબશું, સીમંધર લહીઇ. ૩૦
આહે મુનિસુવ્રત વીસ બ્યબળું, સંભજિન બ્યૂબ વીસ, આહે અજિતનાથ દેહરઇ જઈ, નીતð નામું અ સીસ. ૩૧
આહે શાંતિનાથ દસ ત્ર્યંબશું, મોહોર પાસ વિષ્માત, આહે પાંચ ત્ર્યંબ પ્રેમેં નમું, વીર ચોમુષ સાત. ૩૨
આહે એક પ્રાસાદ અલંગમાં, સ્વામી મુનિસુવ્રત કેરો, આહે પાંત્રીસ ત્ર્યંબ પૂજી કરી, ટાલો ભવનો એ ફેરો. ૩૩
૧૯૭
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૯૮
રસીલા કડીઆ, શીતલ શાહ
આહે મણીઆ૨વાડિ જઈ નમું, શ્રી ચંદપ્રભુ સ્વામી, આહે ઓગણીસ ત્ર્યંબ તસ ભુવનમા, સુત્ર લહીઇ શર નામી. ૩૪
આહે સાહા જેદાસની પોલિમાં, તિહાં છઇ દેઉલ એક, આહે મુનિસુવ્રત વીસ ત્ર્યંબશું, નમું ધરીઇ વિવેક. ૩૫
આહે ભંડારીની પોલિમાં, દેઉલ એક જ સોહઇ, આહે વાસપૂજ્ય નવ થંબશું, તે દીઠઈ મન મોહઇ. ૩૬ આએ વોહોરા કેરી વલી પોલિમાં, કાઉસગીયા બઇ સાર, આહે પાંચ વ્યંબશું પ્રણમતાં, સકલ સંઘ જયકાર. ૩૭
ઢાલ ત્રપદીનો
સાહા મહીઆની પોલિ વષાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણ્યું, પૂજીમ કરિની આંગૢ, હો ભવિકા, સેવો જિનવર રાય, એ તો પૂછ્યું પાતિગ જાઇ, એ તો નિરષ્યઇ આનંદ થાઇ, હો ભવિકા. ૧
મલ્લિનાથનઈં દેહિર જઈઇ, બિ પ્રતિમા તિણ થાનકિ લહીઇ, આંન્યા શર પરિ વહીઇ, હો ભવિકા. ૨
આગલ બીજઇ અંતામણિ પાસ, ભુંયરિ ઋષભદેવનો વાસ, બંબ નમું પં(ચાસ), હો. ૩
કુંણઇ શાંતિનાથ યગદીસ, તિહાં જિન પ્રતિમા છઇ એકવીસ, નીતિ નારૂં સીસ, હો. ૪
સાહા જસૂઆનું દેહેરું સારું, સોમચિંતામણિ તિહાં જૂહારું, ચઊદ બિંબ ચિત્ત ધરું, હો. ૫
આગલિ દેહરિ રિષભજિણંદ, પરદષ્મણ દેતાં આનંદ, સાઠિ થંબ સુખકંદ, હો. ૬
ભુઇરા કેરી પોલિ ભલેરી, ત્રણ્ય પ્રાસાદઇં ભુંગલ ભેરી, કીતિન કરું યન કેરી. હો. ૭
શ્રી ચંદપ્રભ દેહરઇ દીસઇ, અઢાર બંબ દેષી મન હીંસઇ, શાંતિનાથ જ્યન વીસઇ, હો. ૮
પૂંણઇ દેરું જગવીષ્યાત, બઇઠાં સાંમલ પારસનાથ, પંનર ખંબ તસ સાથિ, હો. ૯
આવ્યો ઘીવટી પોલિ મઝારિ, વીર તણો પ્રાસાદ જોહારિ, સાત થંબ ચિત્ત ધારિ, હો. ૧૦
શ્રી ચંદ્રપ્રભયનનઇ જોહારું, પાંચ થંબ મનમાંહિ ધારું, પાતિગ આઠમું વારું, હો. ૧૧
Nirgrantha
Page #24
--------------------------------------------------------------------------
________________
Vol. III - 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
પટૂઆ કેરી પોલિ સંભારી, સંભવનાથ પૂજો નરનારી,
ઘઉં પરદણ સારી, હો. ૧૨
પંચાસ ત્ર્યંબ તણો પરિવાર ભુંર શાંતિનાથ જ્યન સાર, નીતિ કરું જોહાર, હો. ૧૩
ઊંચી સેરીમાં હવઇં આવઇ, પાસ તણો પ્રાસાદ વધાવઇ, અઢાર ખંબ ચિત ભાવઇ, હો. ૧૪
વીમલનાથનું દેરું સાહમું, ઇગ્યાર અંબ દેખી શર નામું, સકલ પદારથ પાયૂં, હો. ૧૫
સેગઠાપાડામાંહિ કવિ સોહિ, બિ પ્રાસાદઇ મનડું મોહઇ, પૂજી પાતિગ ધોઇ, હો. ૧૬
સોમયંતામણિ અંતા ટાલઇ, તેર બ્યૂબ તિહાં પાતિગ ગાલઇ, ભવિલોકનઇ પાલઇ, હો. ૧૭
વિમલનાથનિ દેહિર બીજઇ, દસ પ્રતિમાની પૂજા કીજઇ, માનવભવલ લીજે, હો. ૧૮
સાલવી કેરી પોલિ જ ષાસ, દેહરામાં નવપલ્લવ પાસ, થંબ પંચ્યોતિર તાસ, હો. ૧૯
બીજી સાલવી પોલિ, બઇ પ્રાસાદ પૂજો અંઘોલિ, કેસર ચંદન ઘોલિ, હો. ૨૦
સંભવનાથ જિન પ્રતિમા વીસ, મૂનિસુવ્રતનઇ નામું સીસ, ભૂંરિ થંબ બાવીસ, હો. ૨૧
ઢાલ । ગિરથી નદીયાં ઊતરિ રે લો—એ દેશી
હોય પ્રાસાદ સોહામણા રે લો, નદાંનપુરમાં જાણિ રે સાહેલી, શાંતિજિનેસર દીપતા રે લો, ત્ર્યંબ પનર સુઠાંણિ રે સા. ભાવ ધરી જિન પૂજીઇ રે લો, આંચલી. ૧
કતબપુર માંહિ નમું રે લો, ત્રણ્ય ભુવન સુષકાર રે સા, અંબ તણી સંખ્યા કરૂં રે લો, રાજુ ચિત એક ઠાર રે સા. ૨ આદીસર પંચ ત્ર્યંબશું રે લો, પાસ ભુવન દસ ત્ર્યંબ રે સા, ચઊદ બંબ યનવર તણાં રે લો, બઇઠા પાસ અચંબ રે સા. ૩
ત્રણ્ય પ્રાસાદ સોહામણાં રે લો, નિરખુ નયણ રસાલ રે સા, અકબર પુર જાઈ કરી રે લો, પૂજઉ પરમ દયાલ રે સા. ૪ વાસુપૂજ્ય યન બારમા રૈ લો, સાત થંબ છઇ જ્યાંહિ રે સા, શાંતિયનેસર સોલમા રે લો, ત્ર્યંબ અઠાવીસ ત્યાંહિ રે સા. ૫
૧૯૯
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૦૦
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
આદિભુવન રલીઆમણું રે લો, તે છઈ અતિ મનોહાર રે સા, વીસ બૅબ વનજી તણાં રે લો, પૂજઈ લહઈ પાર રે સા. ૬ કંસારીપુર રાજીઉં રે લો, ભીડ્યભંજન ભગવંત રે સા, બંબ બાવીસપૂજતાં રે લો, લહીઇ સુષ અનંત રે સા. ૭ બીજઇ દેહરઇ જઈ નમું રે લો, સ્વામી ઋષભ યનંદ રે સા, બંબ સતાવીસ વંદતા રે લો, ભવિય મનિ આનંદ રે સા. ૮ શકરપુરમાં જાણીતું રે લો, પંચ પ્રાસાદ ઉત્તગ રે સા, ભાવ ધરી યન પૂજતાં રે લો, લહઈ મુગતિ સુચંગ રે સા. ૯
ઢાલ અલબેલાની ! રાગ કાફી ! અમીઝરુ આદઈ લહું રે લાલ, સાત બૅબ સુવિચાર, જાઉં વારી રે, સીતલ સ્વામી ત્રણ્ય બંબશું રે લાલ, પૂજય લીઇ પાર, જાઉં, મહિર કરુ પ્રભુ માહરી રે લાલ. ૧ ઋષભતણાં દેહરઈ નમું રે લાલ, શ્રી ધનપ્રતિમા વીસ, જાઉં, ઋદ્ધિવૃધ્ય સુષસંપદા રે લાલ, જે નર નામ શીશ, જા. ૨ સોમઅંતામણિ ભોઇરાં રે લાલ, વંદું બંબ હજા૨, જા, કેસરચંદનિ પૂજતાં રે લાલ, લહઈ ભવચા પાર, જા. ૩ સીમંધર બિરાજતા રે લાલ, બંબ તિહાં પણયાલ, જા, દિઓ દરશન પ્રભુ મુહનઇ રે લાલ, સાહિબ પરમ દયાલ, જા. ૪ ઘુમઇ પગલાં ગુરુ તણાં રે લાલ, શ્રી હીરવિજય સૂરીસ, જા, શ્રી વિજયસેનસૂરી તણું રે લાલ, વડૂબ ઘૂભ જગીસ, જા. ૫ સંભવનાથ નવ બૅબશું રે લાલ, મહિમદપુર માંહાં જાંણિ, જા, સોમચિંતામણિ દસ બૅબશું રે લાલ, છગડીવાડા ઠાણિ, જા. ૬ સલતાનપુરમાં શાંતિજી રે લાલ, સોલ બંબ તસ ઠારિ, જા, મહિમદપુરિ શાંતિનાથજી રે લાલ, બૂબ અછાં અગ્યાર, જા. ૭ તીરથ માલ પૂરી હાવી રે લાલ, ઓગણ્યાસી પ્રાસાદ, જા, ધંમકોરણી બહૂ દીપતાં રે લાલ, વાજિ ઘંટનાદ, જા. ૮ શ્રી યન સંધ્યા જાણીતું રે લાલ, બંબ સહ્યાં (?) સય વીસ, જ, સાત સયાં પ્રભુ વંદીઇ રે લાલ, ઊપરિ ભાષ્યા ત્રીસ, જા. ૯ ભવિયણ ભાવઈ પૂજી રે લાલ, પૂજતાં હરષ અપાર જા, પૂજા ભગવતી સૂત્રમાં રે લાલ, દસમાં અંગ મુઝારી જા. ૧૦ ઉવવાઈ ઠાણાંગમાં રે લાલ, ભાઈ શ્રી ભગવંત જા, નિશ્ચલ મનિ પ્રભુ સેવતાં રે લાલ, લહઈ સુષ અનંત, જા. ૧૧
Page #26
--------------------------------------------------------------------------
________________
Vol. III - 1997-2002
વિસ્તાર
સાગુટાની પોળ
ઇતિ શ્રી તીર્થમાલ ત્રંબાવતી સ્તવન સમાપ્ત 1 સંવત્ ૧૭૪૪ના વરષે કારતિગ સુદિ ૨ દિને લિખિતં શ્રીસ્તંભતીર્થે ।
દંતારાની પોળ
પ્રજાપતિની પોળ
અલંગવસઇની પોળ
મોહોરવસઇની પોળ
આલી
નાકરની પોળ
જીરાઉલાની પોળ
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
લસ
જે પૂજઈ જેહ પૂજહ તેહ પામઇ,
તીર્થમાલ ત્રંબાવતી, અરિહંત દૃષ્ય નર સીસ નામઇ,
ઋષિ રમણિ ઘર સૂરતરૂ ઉસભ (અશુભ) કર્મ તે સકલ વાંમર્દ સંવત સોલ નિ ત્રિહોત્સરિ માહ શુદિ પુનિમ સાર, ઋષભદાસ રંગઇ ભણઇ સકલ શંધ જયકાર. ૧
સં. ૧૬૭૩માં ખંભાતમાં વિદ્યમાન દેરાસરોની વર્ગીકરણ સાથેની યાદી (કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળાના આધારે)
મૂળનાયક
વિશેષતા
દેરાસર
સંખ્યા
૨
૩
૧
ર
૩
૩
ર
૫
ચિંતામણિ પાર્શ્વનાથ નાયેંગપુર સ્વામી
કુંથુનાથ
શાંતિનાથ
આદેશ્વર
શીતલનાથ
આદેશ્વર
કુંથુનાથ
શાંતિનાથ
મોહોર પાર્શ્વનાથ
શાંતિનાથ
સુમતિનાથ
શાંતિનાથ
નેમનાથ
વિમલનાથ
થંભણ પાર્શ્વનાથ
ચંદ્રપ્રભ સ્વામી
જીરાઉલા
આદેશ્વર
મહાવીર સ્વામી
ભોંયરું
સાહા સોઢાનું
સામલ મૂર્તિ
૨૦૧
ભોંયરું
ભોંયરું
ભોંયરું
પ્રતિમા
સંખ્યા
૧૦૦
૧૫
૧૨
૧૦
૨૦
* * * ૧ ૢ_ @__ ^ &
૨૦
૩
૧૬
૮૭
૪૨
૧૨
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૦૨
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
ગાંધી પોળ
૧
શ્રેયાંસનાથ
ભીમજીનું દેરું કાષ્ટની પૂતળીઓ
નાલીયર પાડો અલંગ મહાલષ્ટમીની પોળ
ચોકસીની પોળ
ખારૂઆની પોળ
૭
આદેશ્વર પાર્શ્વનાથ ચંદ્રપ્રભુ સ્વામી પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથ સુખસાગર પાર્શ્વનાથ મોહોર પાર્શ્વનાથ વિમલનાથ ચૌમુખ નેમનાથ સીમંધર સ્વામી મુનિસુવ્રત સ્વામી સંભવનાથ અજિતનાથ શાંતિનાથ મોહોર પાર્શ્વનાથ મહાવીર સ્વામી ચૌમુખ મુનિસુવ્રત સ્વામી ચંદ્રપ્રભુ સ્વામી મુનિસુવ્રત સ્વામી વાસુપૂજય સ્વામી કાઉસ્સગ મલ્લિનાથ ચિંતામણિ પાર્શ્વનાથ શાંતિનાથ સોમચિંતામણિ પાર્શ્વનાથ આદેશ્વર ચંદ્રપ્રભ સ્વામી શાંતિનાથ સાંમલ પાર્શ્વનાથ
અલંગ મણીયારવાડો સાહા જેદાસની પોળ ભંડારીની પોળ વિહોરાની પોળ સાહા મહીઆની પોળ ૫
ભોંયરામાં આદેશ્વર
સાહા સૂઆનું દેહરુ
ભુરા પોળ
ખૂણામાં
ઘીવટી પોળ
મહાવીર સ્વામી ચંદ્રપ્રભ સ્વામી
Page #28
--------------------------------------------------------------------------
________________
Vol. III - 1997-2002
પટૂઆની પોળ
ઊંચી. શેરી
સેઢાનો પાડો
સાલવીની પોળ
બીજ સાલવીની પોળ
નદાંનપુર
બપુર
અકબરપુર
કંસારીપુર
શકરપુર
મહમદપુર
છગડીવાડો
સલતાંનપુર કુલ દેરાસરો :
૧
ર
૨
૧
૩
3
૫
ર
૧
૧
७८
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
સામનાથ
પાર્શ્વનાથ
વિમલનાથ
સોમચંતામણિ પાર્શ્વનાથ
વિમલનાય
નવપલ્લવ પાર્શ્વનાથ
સંભવનાથ મુનિસુવ્રત સ્વામી
પરાં વિસ્તાર
શાંતિનાથ
આાર
પાર્થનાધ
પાર્શ્વનાથ
વાસુપૂજય સ્વામી શાંતિનાથ
આદાર
ભીડભંજન પાર્શ્વનાથ આદેશ્વર
અમીઝરા પાર્શ્વનાથ શીતલનાથ
આદેશ્વર
સોમચિંતામણિ પાર્શ્વનાથ સીમંધર સ્વામી
સંભવનાથ
શાંતિનાથ
સોમચિંતામણિ પાર્શ્વનાથ
શાંતિનાથ
ભોંયરામાં શાંતિનાથ
પાર્શ્વનાથની સામે
ભોંયરું
ભોંયરું હીરવિજયસૂરીનાં પગલાં અને વિજયસેનસૂરીનો શુભ
?? ? 9 z*
૧૮
૧૧
૧૫
પ
૧૦
* * * ? ” c
૧૨
૨૦
૧૦૦૦
૯ ૧૧
૧૦
૧૬
કુલ પ્રતિમા : ૫૭૮૪
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦૪
રસીલા કડી, શીતલ શાહ
પરિશિષ્ટ-૩
શ્રી સ્થંભતીર્થનાં દેરાસરોની સૂચિ-૧ (સા૰ રેવાચંદ પાનાચંદનું કાગળ)
૫૮૦ શ્રી વીતરાગાય નમો નમઃ । અથ શ્રી સ્તંભતિર્થના જિનચૈત્ય તથા જિનબિંબપ્રાસાદ લષિ છે પ્રથમ પારવાવાડામાં દેહરાં ૧૨. તેહની વિકૃતિ
૧. શ્રી સ્થંભણ પાર્શ્વનાથનું દેરું, તે મઇં૨. શ્રી સીમંધર સ્વામીનું દે,
૩. શ્રી અજીતનાથનું દેહ દક્ષિણસન્મુખ ૧
૪. શ્રી શાંતિનાથનું દેરું
૫. શ્રી ઋષભદેવનું દેરું, પાસે ચક્રેશ્વરી દેવીની મૂતિ છે
૬. શ્રી સહસ્સફણા પાર્શ્વનાથનું દે
૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેર્યું
૮. શ્રી ચવીસ તીર્થંકર મૂલનાયક મુનિસુવ્રત સ્વામી છઇ
૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેરું
૧૦. શ્રી અનંતનાથનું દેરું
૧૧. શ્રી મહાવીર સ્વામી દેરું સમવસરણ ચૌમુખ
૧૨. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેરું
અથ ચોકસીની પોળમાં દેહરાં ૬ તેહની વિગત
૧૩. શ્રી શાંતિનાથ મેડી ઉપર
૧૪. શ્રી ચંતામણિ પાર્શ્વનાથનું દેરું ૧૫. શ્રી ચંદ્રપ્રભુનું દેરું ૧૬. શ્રી વિમલનાથનો ચૌમુખ ૧૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દે ૧૮. શ્રી શીતલનાથનું દે
૧૯. શ્રી મનમોહન પાર્શ્વનાથનું દે
અથ થીયાની પોળમાં દેરું ૧
અથ માહાલક્ષ્મીની પોળ, દેહરાં ૩, વિગત
૨૦. શ્રી સુખસાગર પાર્શ્વનાથનું દેરું ૨૧. શ્રી માહાવીર સ્વામી-ગૌતમ સ્વામીનું દેરું ૨૨. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું દેહ્
૨૩. શ્રી વાસુપૂજ્યનું દેરું
૨૪. શ્રી ચંદ્રપ્રભુનું દેહ
અથ નાલિયેરે પાડે દેહરું ૧
અથ શ્રી જિરાલેપાડઈ દેહરાં ૧૧, તેહની વિગત
Nirgrantha
Page #30
--------------------------------------------------------------------------
________________
Vol. III - 1997-2002
૨૫. શ્રી શાંતિનાથનું દેરું ૨૬. શ્રી અમીઝરા પાર્શ્વનાથનું દેરું
૨૭. શ્રી જિરાવલિ પાર્શ્વનાથનું દેરું
૨૮. તથા ભુંયરામાં આદિસર તથા નેમનાથ ૨૯. શ્રી નેમિનાથનું દેરું
૩૦. શ્રી વાસુપૂજ્યનું દેરું આજીનું દેરું ૩૧. ભુંયરામાં માહાવીરસ્વામી છે ૩૨. શ્રી અભિનંદનસ્વામીનું દે
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૩૩. શ્રી અરનાથ ગાંધીનું દેરું
૩૪. શ્રી મનમોહન પાર્શ્વનાથ હેમચંદસાનું દેરું
૩૫. શ્રી પદ્મપ્રભુનું દેરું
૩૬. શ્રી સુમતિનાથનું દેરું ૩૭. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેરું
૪૩. શ્રી શાંતિનાથ દેહરું ૪૪. શ્રી સુપાર્શ્વનાથ દેરું
અથ ષડાકોટડી દેહાં ૩ની વિગત
અથ માંડવીની પોલમાં દેહરાં ૫ ની વિગત
૩૮. શ્રી કુંથુનાથનું દે
૩૯. શ્રી મુનીસુવ્રતસ્વામી દેરું ૪૦. શ્રી આદિસર ભગવાન દે ૪૧. શ્રી વિમલનાથ દેરું ૪૨. શ્રી માહાવીરસ્વામી મેડી ઉપર
૪૫. શ્રી માહાભદ્રસ્વામી ૪૬. શ્રી સિતલનાથ દેરું
અથ આલિપાડે દેહરાં ૨ની વિગત
અથ કુંભારવાડામાં દેહવું ૨
અથ દંતારવાડામાં દેહરાં ૩
૪૭. શ્રી કુંથુનાથ કીકાભાઈનું દેરું દક્ષિણસન્મુખ ૨
૪૮. શ્રી શાંતિનાથજી
૪૯. શ્રી શાંતિનાથ ઊંડી પોલમાં
અથ સાગોટાપાડામાં દેહરાં ૪ની વિગત
૫૦. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ
૫૧. શ્રી ભુંયરામાં સ્થંભણ પાર્શ્વનાથ
૫૨. શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૫૩. શ્રી આદીસર ભગવાનનું દેરું દક્ષિણસન્મુખ ૩
૨૦૫
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦૬
રસીલા કડીઆ, શીતલ શાહ
અથ બોરપીપલે દેહરાં ૪
૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદ્માવતીની મૂર્રત છઇ ૫૫. શ્રી ભુંયરામાં ગોડી પાર્શ્વનાથ
૫૬. શ્રી મુનીસુવ્રત સ્વામી
૫૭. શ્રી સંભવનાથનું દેરું
અથ સંઘવીની પોલમાં દેરું ૨
૫૮. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી પદ્માવતીની મૂરત ૫૯. શ્રી વિમલનાથનું દેરું
અથ કીકા જીવરાજની પોલમાં દેહરું ૧
૬૦. શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
અથ માનકુંયરબાઈની સેરીમાં દેહરાં ૩
૬૧. શ્રી સંભવનાથનું દેરું દક્ષિણસન્મુખ ૪ ૬૨. શ્રી ભુંયરામાં શાંતિનાથ દક્ષિણસન્મુખ ૫ ૬૩. શ્રી અભિનંદનજીનું દેરું
અથ ચોલાવાડામાં દેહવું ૧૬૪. શ્રી મેરુપર્વતની સ્થાપના, શ્રી સુમતિનાથનો ચમુખ, દેવકુંયરબાઈનું દેરું અથ ગિવટીમાં દેહવું ૧
૬૫. શ્રી માહાવીરસ્વામીનું દેરું, દક્ષણ સન્મુખ ૬
૬૬. શ્રી શાંતિનાથનું દેરું ૬૭. શ્રી મલ્લિનાથ
અથ ભુંયરાપાડામાં દેહરાં ૬
૬૮. શ્રી ચંદ્રપ્રભુ નામ ૨ છે
૬૯, શ્રી સામલા પાર્શ્વનાથ, અસલ્લ ભાવડ પાર્શ્વનાથ
૭૦. શ્રી શાંતિનાથ
૭૧. શ્રી નેમિનાથ
અથ લાડવાડામાં દેહરાં -
૭૨. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ આદા સંઘવીનું દેરું
૭૩. શ્રી આદિસર ભગવાન, ખુશાલ ભરતીનું દેરું દક્ષણસન્મુખ ૭
૭૪. શ્રી જગીબાઈના ભુંયરામાં શ્રી આદિસર ભગવાન
૭૫. શ્રી ઉપર ચિંતામણિ પાર્શ્વનાથ
૭૬. શ્રી શાંતિનાથ, ચંદ્રદાસ સોનીનું દેહ, દક્ષણસન્મુખ ૮
૭૭. શ્રી ધરમનાથનું દેરું
અથ બાંભણવાડામાં દેહરાં ૨
૭૮. શ્રી ચંદ્રપ્રભુનું દેરું
Nirgrantha
Page #32
--------------------------------------------------------------------------
________________
Vol. 1 -1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૨૦૭
૭૯. શ્રી અભિનંદન ઝમકુબાઈની મેડી ઉપર
અથ અલિંગમાં દેહરું ૧૮૦. શ્રી આદિનાથ ભગવાન અમથા તબકીલવાલાનું દેહ
અથ મણિયારવાડામાં દેહરું ૩૮૧, શ્રી ચંદ્રપ્રભુનું દેહરે દક્ષણસન્મુખ ૯ ૮૨. શ્રી સુબલીનાથ ૮૩. શ્રી શ્રેયાંસનાથનું દેરું દક્ષણસન્મુખ ૧૦
અથ સકરપરમાં દેહરાં ૨૮૪. શ્રી સીમંધરસ્વામીનું દેહરુ ૮૫. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરું અથ શ્રી થંભતીરથમાહે શ્રાવકને ઘેર દેહરાસર છે તેની વિગત છે
પ્રથમ માણેક (ચોક) મઢે દેહરાસર , તેની વિગત૧. પરીખ જઈસિંધ હીરાચંદના ઉપર ૨. પરીખ ફત્તેભાઈ ખુબચંદના ઉપર ૩. પરીખ રતનચંદ દેવચંદના ઉપર ૪, પાદાવાલીયા સા. રાયચંદ ગલસાના ઉપર છે ૫. મારફતીયા સાઠ હરષચંદ ખુબચંદના ઉપર ૬. પરીખ સકલચંદ હેમચંદના ઉપર
અથ લાડવાડા મઢે દેરાસર ૨, તેહની વિગત૭. પરીખ ઝવેરચંદ જેઠાચંદના ઉપર ૮. ચોકસી રતનચંદ પાનાચંદના ઉપર
અથ બામણવાડા મઢે ૪, તેહની વિગત૯, સાજસવીરભાઈ લાસાના ઉપર ૧૦. સા. જેઠા સાકરચંદના ઉપર ૧૧. સાસરૂપચંદ કલ્યાણસુંદરના ઉપર સા. મૂલચંદ ભાયાને ઉપરિ દેહરા ૧૨. સા. અમીચંદ ગબુ વેલજીના ઉપર
અથ પતંગ સીની પોલ મઢે ૧, તેહની વિગત ૧૩. સા. નેમચંદ પચંદના ઉપર
અથ પારુવાવાડા મઢે ૩, તેહની વિગત છે૧૪. પરીખ અમીચંદ ગલાલચંદના ઉપર ૧૫. સા... રૂપચંદ ખુશાલચંદના ઉપર ૧૬. સાઠ દેવચંદ કસ્તુરચંદના ઉપર (અન્ય હસ્તાક્ષરમાં-) સા, રેવાદાસ પાનાચંદનું કાગલિયું છે. -પાર્ધચંદ્રગથ્થસંઘ ભંડાર, ખંભાત
Page #33
--------------------------------------------------------------------------
________________
2૦૯
કવિ શ્રી ઋષભદાસ કૃત | ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૦૩)
શ્રી મતિસાગર કતા ખંભાઇનિની તીર્થમાળા (સં. ૧૭૦૧).
શ્રી સ્તંભતીર્થનાં દેરાસરોની સૂચિ (સં. ૧૯૦૦)
વર્તમાન સમયનાં દેરાસરોની સૂચિ (સં. ૨૦૫૫)
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) ઉદાવસહી ૧, પાર્શ્વનાથ ૨. જીરાઉલઈ ૩. આદેશ્વર ૪. મુનિસુવ્રત સ્વામી ૫. ધર્મનાથ ૬. આદેશ્વર કોલ્હાવસહી ૭. પાર્શ્વનાથ ૮, આદેશ્વર ૯. આદેશ્વર થિરાવસહી ૧૦. શાંતિનાથ ૧૧. આદેશ્વર સેઠિનો પાડો ૧૨, અજીતનાથ ૧૩, મહાવીર સ્વામી ૧૪. નેમિનાથ ૧૫. પાર્શ્વનાથ ૧૬. આદેશ્વર ૧૭. ચંદ્રપ્રભુ ૧૮. અષ્ટાપદ ૧૯. મહાવીર સ્વામી
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
Page #34
--------------------------------------------------------------------------
________________
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) ખારૂઆવાઈ ૨૦. સીમંધરસ્વામી ૨૧, આદેશ્વર
Vol. III-1997-2002
કવિ શ્રી ઋષભદાસ કૃત શ્રી મતિસાગર કૃત શ્રી સ્તંભતીર્થનાં વર્તમાન સમયનાં ત્રંબાવતી તીર્થમાળ ખંભાાંતિની તીર્થમાળા | દેરાસરોની સૂચિ દેરાસરોની સૂચિ (સં. ૧૬૭૩).
(સં. ૧૭૦૧) (સં. ૧૯૦૦)
(સં. ૨૦૫૫) ખારૂઆની પોળ
ખારૂઆવાડો ખારૂવાવાડો
ખારવાડો ૧. સીમંધરસ્વામી
૧. સીમંધરસ્વામી | ૧. સીમંધરસ્વામી ૧. સ્થંભન પાર્શ્વનાથ ૨. મુનિસુવ્રતસ્વામી ૨. મુનિસુવ્રતસ્વામી ૨. મુનિસુવ્રતસ્વામી ૨. સીમંધરસ્વામી ૩. સંભવનાથ
૩. સંભવનાથ
૩. મુનિસુવ્રત
(૨૪ તીર્થંકર) | ૩. સુખસાગર પાર્શ્વનાથ ૪. અજિતનાથ
૪. અજિતનાથ ૪. અજિતનાથ
૪. અનંતનાથ કંસારી ૫. શાંતિનાથ ૫. શાંતિનાથ | ૫. શાંતિનાથ
૫. પાર્શ્વનાથ ૬. મોહોર પાર્શ્વનાથ ૬. મુહુર પાર્શ્વનાથ | ૬. મોહરિ પાર્શ્વનાથ ૬. મહાવીર (ચૌમુખજી) ૭. મહાવીર (ચૌમુખજી) | ૭. મહાવીર (ચૌમુખજી) | ૭. મહાવીરસ્વામી ૭. મુનિસુવ્રતસ્વામી
૮. સ્થંભનપાર્શ્વનાથ | ૮. શાંતિનાથ ૯, આદેશ્વર
(ઘર દહેરાસર) ૧૦. સહસ્ત્રફણા પાર્શ્વનાથ ૧૧. કંસારી પાર્શ્વનાથ ૧૨, અનંતનાથ
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
રાજહંસ પંડ્યાની પોળ ૨૨. પાર્શ્વનાથ ૨૩, મલ્લિનાથ ૨૪. અરિષ્ટનેમિ ૨૫. આદિનાથ ૨૬મહાવીરસ્વામી ૨૭. સુમતિનાથ ૨૮, આદેશ્વર
૨૦૯
Page #35
--------------------------------------------------------------------------
________________
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) મુહુરવસહી ૨૯. પાર્શ્વનાથ
ખરતરવસહી ૩૦. અજિતનાથ
આલિગવસહી ૩૧. આદેશ્વર
સુરતાણપુર ૩૨. શાંતિનાથ સાલવીવાડ ૩૩. પાર્શ્વનાથ
કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં ૧૬૭૩)
મોહોરવસઈની પોળ ૮. સુમતિનાથ
૯. શાંતિનાથ
૧૦. મોહોર પાર્શ્વનાથ
અલંગવસઈની પોળ ૧૧. આદેશ્વર ૧૨. કુંથુનાથ ૧૩. શાંતિનાથ
સલતાનપુર ૧૪. શાંતિનાથ
સાલવીપોળ
૧૫,નવપલ્લવપાર્શ્વનાથ
બીજીસાલવીપોળ ૧૬. સંભવનાથ ૧૭. મુનિસુવ્રતસ્વામી
(ભોંયરું)
શ્રી મતિસાગર કૃત ખંભાઇતિની તીર્થમાળા (સં. ૧૭૦૧) મુહુરવસહી ૮. સુમતિનાથ ૯. શાંતિનાથ
અલિંગવસહી ૧૦. આદેશ્વર
૧૧. કુંથુનાથ
૧૨. સંભવનાથ
શ્રી સ્તંભતીર્થનાં દેરાસરોની સૂચિ (સં. ૧૯૦૦)
૧૪. સંભવનાથ
૧૫. મુનિસુવ્રતસ્વામી
(ભોંયરું)
પડાકોટડી
૧૩. સુમતિનાથ
૧૪. પદ્મપ્રભુસ્વામી ૧૫. મુનિસુવ્રતસ્વામી
માંડવીની પોળ ૧૬. આદેશ્વર
૧૭. કુંથુનાથ ૧૮. મુનિસુવ્રતસ્વામી
૧૯. વિમલનાથ
૨૦. મહાવીસ્વામી મેડાઉપર
સાલવીપોળ
બોરપીપળો
૧૩. નવપલ્લવપાર્શ્વનાથ |૨૧, નવપલ્લવપાર્શ્વનાથ
૨૨. ગોડીપાર્શ્વનાથ (ભોંયરામાં)
૨૩. સંભવનાથ
૨૪. મુનિસુવ્રતસ્વામી
વર્તમાન સમયનાં દેરાસરોની સૂચિ (સં. ૨૦૫૫)
ડાકોટડી
૯. સુમતિનાથ
૧૦. પદ્મપ્રભુસ્વામી
માંડવીની પોળ ૧૧. કુંથુનાથ
૧૨. આદેશ્વર
બોરપીપળો
૧૩. નવપલ્લવપાર્શ્વનાથ ગોડીપાર્શ્વનાથ (ભોંયરામાં)
૧૪. સંભવનાથ ૧૫. મુનિસુવ્રતસ્વામી ૧૬. વિમલનાથ (ધર દહેરાસર)
૨૧૦
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
Page #36
--------------------------------------------------------------------------
________________
કવિ શ્રી ઋષભદાસ કૃત | શ્રી મતિસાગર કૃત | શ્રી સ્તંભતીર્થનાં ત્રંબાવતી તીર્થમાળ ખંભાછતિની તીર્થમાળા | દેરાસરોની સૂચિ (સં. ૧૬૭૩)
(સં. ૧૭૦૧) (સં. ૧૯૦૦)
વર્તમાન સમયનાં દેરાસરોની સૂચિ (સં. ૨૦૫૫)
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો) | પીરોજપુર ૩૪. સુમતિનાથ મહમ્મદપુરિ ૩૫. આદેશ્વર
Vol. IIT-1997-2002
મહમદપુર ૧૮. શાંતિનાથ ૧૯. સંભવનાથ
મુફતેપુરિ ૩૬. શાંતિનાથ સાલવઈ ૩૭. આદેશ્વર
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
સાગોટા પાડો ૨૦. ચિંતામણિ પાર્શ્વનાથ
(ભોંયરું) ૨૧. નાયગપુરસ્વામિ
સાચુટા પાડો સાચુટા પાડો
ચિતારી બજાર ૧૬. ચિંતામણિ પાર્શ્વનાથ | ૨૫. ચિંતામણિ પાર્શ્વનાથ ૧૭. ચિંતામણિ પાર્શ્વનાથ (ભોંયર)| ૨૬, થંભન પાર્શ્વનાથ
થંભન પાર્શ્વનાથ (ભોંયરામાં)
(ભોંયરામાં) ૨૭. અમીઝરા પાર્શ્વનાથ ૧૮. આદેશ્વર
૨૮. આદેશ્વર ૧૯, પાર્શ્વનાથ (ચૌમુખજી) દંતારવાડો દંતારવાડો
દંતારવાડો ૧૭. કુંથુનાથ ૨૯, કુંથુનાથ
૨૦. કુંથુનાથ-શાંતિનાથ ૧૮. શાંતિનાથ
૩૦. શાંતિનાથ ૩૧. શાંતિનાથ
ઊડી પોળમાં
તારાની પોળ ૨૨. કુંથુનાથ ૨૩. શાંતિનાથ ૨૪. આદેશ્વર
૨૧૧
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૧૨
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો)
કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩). પ્રજાપતિની પોળ ૨૫. શીતલનાથ
વર્તમાન સમયનાં દેરાસરોની સૂચિ (સં. ૨૦૫૫) કુંભારવાડો ૨૧. શીતલનાથ
શ્રી મતિસાગર કૃત | શ્રી સ્તંભતીર્થનાં ખંભાછતિની તીર્થમાળા દેરાસરોની સૂચિ (સં. ૧૭૦૧) (સં. ૧૯૦૦) કુંભારવાડો
કુંભારવાડો ૧૯, આદિનાથ
૩૨. શીતલનાથ
૩૩. મહાભદ્રજી આલીપાડો
આણીપાડો ૨૦. શાંતિનાથ | ૩૪. શાંતિનાથ ૨૧. ચૌમુખ અને અષ્ટાપદ) ૩૫. સુપાર્શ્વનાથ નાકર રાઉતની પોળ ૨૨. વિમલનાથ
આલી ૨૬. શાંતિનાથ
આળીપાડો ૨૨. શાંતિનાથ -સુપાર્શ્વનાથ (૧ લે માળ)
નાકરની પોળ ૨૭. નેમનાથ ૨૮. વિમલનાથ જીરાઉલાની પોળ ૨૯, થંભણ પાર્શ્વનાથ ૩૦. ચંદ્રપ્રભુ (ભોંયરું) ૩૧. જીરાઉલા (ભોંયર) ૩૨, આદેશ્વર ૩૩. મહાવીર (ભોંયરું)
રસીલા કડીઆ, શીતલ શાહ
જીરાઉલઈ પાટિક જીરાલા પાડો
જીરાળા પાડો ૨૩. થંભણ પાર્શ્વનાથ || ૩૬, ચંદ્રપ્રભુ
૨૩, અરનાથ ૨૪. વાસુપૂજય ૩૭. શાંતિનાથ ૨૪. મનમોહન પાર્શ્વનાથ ૨૫. મહાવીર (ભોંયર) |.૩૮, અમીઝરા પાર્શ્વનાથ ૨૫. અમીઝરા પાર્શ્વનાથ ૨૬. મોહન પાર્શ્વનાથ | ૩૯, જીરાવલા પાર્શ્વનાથ ર૬. ચિંતામણિ પાર્શ્વનાથ ૨૭, પદ્મપ્રભુ (ભોંયર) |૪૦. આશ્વર(ભોંયરામાં) ૨૭. અભિનંદન સ્વામી ૨૮, આદેશ્વર | -નેમનાથ (ભોંયરામાં)
(ઘર દેરાસર) ૨૯, આદેશ્વર J૪૧. વાસુપૂજય ૩૦. ચંદ્રપ્રભુસ્વામી ૪૨. મહાવીર (ભોંયરામાં) ૩૧, અમીઝરા (ભોંયરુ) ૪૩. અભિનંદન સ્વામી ૩૨. મુનિસુવ્રતસ્વામી ૪૪. અરનાથ ૩૩. જીરાફલા પાર્શ્વનાથ ૪૫. મનમોહન પાર્શ્વનાથ
-નેમિનાથ
Nirgrantha
Page #38
--------------------------------------------------------------------------
________________
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી
(૧૯મો સૈકો)
કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં ૧૬૭૩)
ગાંધી પોળ
૩૪. શ્રેયાંસનાથ
નાલીયર પાડો ૩૫. આદેશ્વર
અલંગ
૩૬. પાર્શ્વનાથ
મહાલષ્યમીની પોળ ૩૭. ચંદ્રપ્રભુ ૩૮. પાર્શ્વનાથ
શ્રી મતિસાગર કૃત ખંભાઇતિની તીર્થમાળા (સં ૧૭૦૧)
૩૪. આદેશ્વર (ભોંયરું)
ગાંધી પાટિક
૩૫. શ્રેયાંસનાથ
નાલીયર પાડો ૩૬. આદેશ્વર
મહાલિષિમીની પોળ ૩૭. ચંદ્રપ્રભુ
૩૮. જગતવલ્લભ
પાર્શ્વનાથ
ચોકસીની પોળ
૩૯. ચિંતામણિ પાર્શ્વનાથ ૪૦. સુખસાગર પાર્શ્વનાથ ૪૧. મોહોર પાર્શ્વનાથ
૪૨. વિમલનાથ(ચૌમુખજી) ૪૨. મુહુર પાર્શ્વનાથ
૪૩. નેમનાથ
૪૩. શીતલનાથ
લાંબીઓટિ (સુગ(ખ)સાગર પોલ) ૩૯. શાંતિનાથ ૪૦. ચિંતામણિ પાર્શ્વનાથ ૪૧. સુખસાગર પાર્શ્વનાથ
૪૪. શાંતિનાથ
૪૫, સોમચિંતામણિ
પાર્શ્વનાથ
શ્રી સ્તંભતીર્થનાં દેરાસરોની સૂચિ (સં. ૧૯૦૦) ૪૬. નેમિનાથ
નાલીયેરી પોળ ૪૭. વાસુપૂજયસ્વામી
મહાલક્ષ્મીની પોળ ૪૮. જગવલ્લભ પાર્શ્વ ૪૯. સુખસાગર પાર્શ્વ ૫૦. મહાવીરસ્વામી
ચોકસીની પોળ
૫૧. શાંતિનાથ મેડા ઉ૫૨ ૫૨. ચિંતામણિ પાર્શ્વનાથ ૫૩. ચંદ્રપ્રભુ
૫૪. મોહ્ પાર્શ્વનાથ
૫૫. શીતલનાથ પ૬. વિમલનાથ
(ચૌમુખજી)
વર્તમાન સમયનાં દેરાસરોની સૂચિ (સં ૨૦૫૫)
મહાલક્ષ્મીની પોળ ચોકસીની પોળ ૨૮. મહાવીરસ્વામી
-ગૌતમસ્વામી
ચોકસીની પોળ
૨૯. શાંતિનાથ ૩૦. શ્રેયાંસનાથ
૩૧. મનમોહન પાર્શ્વનાથ ૩૨. ચિંતામણિ પાર્શ્વનાથ ૩૩. વિમલનાથ
vol. III - 1997.2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૨૧૩
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૧૪
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો)
કવિ શ્રી ઋષભદાસ કૃત | શ્રી મતિસાગર કૃત શ્રી સ્તંભતીર્થનાં વર્તમાન સમયમાં ત્રંબાવતી તીર્થમાળ ખંભાાંતિની તીર્થમાળા | દેરાસરોની સૂચિ દેરાસરોની સૂચિ (સં. ૧૬૭૩)
(સં. ૧૭૦૧). | (સં. ૧૯૦૦) (સં. ૨૦૫૫) અલંગ
અલંગ
અલીંગ ૪૪. મુનિસુવ્રતસ્વામી
૫૭. આદેશ્વર
૩૪. મુનિસુવ્રતસ્વામી મણીયારવાડો મણીયારવાડો
મણીયારવાડો ૪૫. ચંદ્રપ્રભુ ૪૬. ચંદ્રપ્રભુ
૫૮. ચંદ્રપ્રભુ પ૯. સુવિધિનાથ
૬૦. શ્રેયાંસનાથ સાહાજેદાસની પોળ ૪૬. મુનિસુવ્રતસ્વામી ભંડારીની પોળ ૪૭. વાસુપૂજ્ય સ્વામી વોહોરાની પોળ
શ્રીમલછરનો પાડો ૪૮, કાઉસ્સગ્ન
૪૭. કાઉસ્સગ્ન
૪૮. ચંદ્રપ્રભુ સાહામહીઆની પોળ માણિકચઉકપોળ લાડવાડો
માણેકચોક ૪૯. મલ્લિનાથ ૪૯. પાર્શ્વનાથ
૬૧. સોમચિંતામણિ પાર્શ્વનું ૩૫. આદેશ્વર ૫૦. ચિંતામણિ પાર્શ્વનાથ ૫૦. પાર્શ્વનાથ
૬૨. આદેશ્વર
૩૬. શંખેશ્વર પાર્શ્વનાથ -આદેશ્વર (ભોંયરામાં) ૫૧. આદેશ્વર (ભોંયરું) | ૬૩. ચિંતામણિ પાર્શ્વનાથ ૩૭. ચિંતામણિ પાર્શ્વનાથ ૫૧. શાંતિનાથ
૫૨. શાંતિનાથ ૬૪. આદેશ્વર(ભોંયરામાં)] (પર જિનાલય) ૫૨. સોમચિંતામણિ પાર્થ| પ૩. મલ્લિનાથ ૬૫. શાંતિનાથ
૩૮. ચિંતામણિ પાર્શ્વનાથ ૫૩. આદેશ્વર ૫૪. આદેશ્વર ૬૬, ધર્મનાથ
-આદેશ્વર(ભોંયરામાં) ૫૫. ધર્મનાથ
૩૯, શાંતિનાથ
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
Page #40
--------------------------------------------------------------------------
________________
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સકો)
કવિ શ્રી ઋષભદાસ કૃત | ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩)
શ્રી મતિસાગર કૃત | શ્રી સ્તંભતીર્થનાં ખંભાતિની તીર્થમાળા દેિરાસરોની સૂચિ (સં. ૧૭૦૧) | (સં. ૧૯૦૦)
વર્તમાન સમયનાં દેરાસરોની સૂચિ (સં. ૨૦૫૫) ૪૦. વાસુપૂજયસ્વામી ૪૧. મહાવીરસ્વામી ૪૨. ધર્મનાથ ૪૩. રત્નચિંતામણિ પાર્શ્વનાથ (ઘર દેરાસર)
Vol. IIT-1997-2002.
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
ગીવટી
ભંઈરાપોળ ભુંઈરઈ પાડો ભંયરાપાડો
ભોંયરાપાડો ૫૪. શાંતિનાથ ૫૬, શાંતિનાથ ૬૭. શાંતિનાથ
૪૪. શાંતિનાથ ૫૫. ચંદ્રપ્રભુ ૫૭. શાંતિનાથ ૬૮. શાંતિનાથ
૪૫. શાંતિનાથ-નેમનાથ ૫૬. સામલ પાર્શ્વનાથ ૫૮. સામલ પાર્શ્વનાથ | ૬૯, ચંદ્રપ્રભુ
૪૬. મલ્લિનાથ ૭૦. મલ્લિનાથ
૪૭. ચંદ્રપ્રભુ ૭૧. નેમનાથ
૪૮, નવખંડા પાર્શ્વનાથ
૭૨. સામલા પાર્શ્વનાથ ઘીવટી ઘીવટી
ગમટી ૫૭. મહાવીરસ્વામી ૫૯. મહાવીર સ્વામી |૭૩. મહાવીરસ્વામી ૪૯. મહાવીરસ્વામી ૫૮. ચંદ્રપ્રભુ
૬૦. ચંદ્રપ્રભુ પટૂઆની પોળ
બોરપીપળો
માનકુંયર બાઈની પોળ | વાઘમાસીની ખડકી ૫૯. સંભવનાથ ૬૧. સંભવનાથ (ભોંયરું) ૭૪. સંભવનાથ પ૦, સંભવનાથ -શાંતિનાથ (ભોંયરામાં) | ૬૨, વિજયચિંતામણિ |૭૫. શાંતિનાથ
શાંતિનાથ(ભોંયરામાં) પાર્શ્વનાથ
(ભોંયરામાં). ૫૧. વિજયચિંતામણિ ૭૬. અભિનંદન સ્વામી
પાર્શ્વનાથ
Page #41
--------------------------------------------------------------------------
________________
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો)
વર્તમાન સમયમાં દેરાસરોની સૂચિ (સં. ૨૦૫૫)
કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩). ઊંચી શેરી ૬૦. પાર્શ્વનાથ ૬૧. વિમલનાથ સેગઠાનો પાડો ૬૨, વિમલનાથ ૬૩. સોમચિંતામણિ
પાર્શ્વનાથ નંદાનપુર ૬૪. શાંતિનાથ કતબપુર ૬૫. આદેશ્વર ૬૬. પાર્શ્વનાથ ૬૭. પાર્શ્વનાથ
શ્રી મતિસાગર કૃત શ્રી સ્તંભતીર્થનાં ખંભાઇનિની તીર્થમાળા દેરાસરોની સૂચિ (સં. ૧૭૦૧) (સં. ૧૯૦૦).
કિકાજીવરાજની પોળ ૭૭. વિજયચિંતામણિ
પાર્શ્વનાથ સેગઠા પાટિક સંઘવીની પોળ ૬૩. વિમલનાથ (ભોંયરું) ૭૮. વિમલનાથ ૬૪. ચિંતામણિ પાર્શ્વનાથ |૭૯. સોમચિંતામણિ
પાર્શ્વનાથ
સંઘવીની પોળ ૫૨. વિમલનાથ ૫૩. સોમચિંતામણિ
પાર્શ્વનાથ
રસીલા કડીઆ, શીતલ શાહ
કતપુરિ ૬૫. બાવન જિનાલય
અકબરપુર ૬૮. વાસુપૂજયસ્વામી ૬૯. શાંતિનાથ ૭૦. આદેશ્વર
અકબરપુર ૬૬. શાંતિનાથ (સામલીયા ઋષિની પોળ) | ૬૭, આદિનાથ (વલિયાસાહાની પોળ) ૬૮. નામ નથી
(હંબડવસહી)
Nirgrantha
Page #42
--------------------------------------------------------------------------
________________
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી
(૧૬મો સૈકો)
કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩) કંસારીપુર
૭૧. ભીડભંજન પાર્શ્વનાથ ૭૨. આદેશ્વર
શકરપુર ૭૩. અમીઝરા પાર્શ્વનાથ ૭૪. શીતલનાથ
૭૫. આદિનાથ ૭૬. સોમચિંતામણિ પાર્શ્વ ૭૭. સીમંધરસ્વામી
(ભોંયરું)
છગડીવાડો
૭૮. સોમચિંતામણિ પાર્શ્વ
શ્રી મતિસાગર કૃત ખંભાઇતિની તીર્થમાળા (સં. ૧૭૦૧) પુહતુપુરા (કંસારી) ૬૯. કંસારી પાર્શ્વનાથ
૭૦. ચિંતામણિ પાર્શ્વનાથ ૭૧. આદિનાથ ૭૨. નેમિનાથ
શકરપુર
૭૩. અમીઝરા પાર્શ્વનાથ ૭૪. આદિનાથ ૭૫. ચિંતામણિ પાર્શ્વનાથ ૭૬. સીમંધરસ્વામી
ધારાવાડો ૭૭. વિમલનાથ
અમીયાપોલ
૭૮. આદિનાથ
૨વજીચેલાની પોળ ૭૯. પાર્શ્વનાથ
સુતારવાડો ૮૦. શાંતિનાથ
શ્રી સ્તંભતીર્થનાં દેરાસરોની સૂચિ (સં. ૧૯૦૦)
શકરપુર ૮૦. ચિંતામણિ પાર્શ્વનાથ ૮૧. સીમંધરસ્વામી
વર્તમાન સમયનાં દેરાસરોની સૂચિ (સં ૨૦૫૫)
શકરપુર
૫૪. ચિંતામણિ પાર્શ્વનાથ ૫૫. સીમંધરસ્વામી
Vol. III - 1997.2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૨૧૭
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૧૮
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સૈકો)
કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩)
શ્રી સ્તંભતીર્થનાં | દેરાસરોની સૂચિ (સં. ૧૯૦૦)
વર્તમાન સમયનાં દેરાસરોની સૂચિ (સં. ૨૦૫૫)
શ્રી મતિસાગર કૃત ખંભાછતિની તીર્થમાળા, (સં. ૧૭૦૧) સહસદ્રુપોળ ૮૧, આદેશ્વર નેમિનાથની પોળ ૮૨. નામ નથી
નાગરવાડો ગૌતમસ્વામી
નાગરવાડો પ૬, વાસુપૂજ્ય સ્વામી
મજૂદપૂરિ ૮૩. વાસુપૂજયસ્વામી
રસીલા કડીઆ, શીતલ શાહ
ઘીયાપોળ ૮૨. મનમોહન પાર્શ્વનાથ ચોળાવાડો
ચોળાવાડો ૮૩. સુમતિનાથ ૫૭. સુમતિનાથ (ચૌમુખજી) |
(ચૌમુખજી) બ્રાહ્મણવાડો
લાડવાડો ૮૪. ચંદ્રપ્રભુ
૫૮. અભિનંદન સ્વામી ૮૫. અભિનંદન સ્વામી
પુણ્યશાળીની ખડકી ૫૯, શાંતિનાથ ઊંડી પોળ ૬૦. શાંતિનાથ
Nirgrantha
Page #44
--------------------------------------------------------------------------
________________
કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી
(૧૬મો સૈકો)
કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩)
શ્રી મતિસાગર કૃત ખંભાઇતિની તીર્થમાળા (સં. ૧૭૦૧)
શ્રી સ્તંભતીર્થનાં દેરાસરોની સૂચિ (સં. ૧૯૦૦)
વર્તમાન સમયનાં દેરાસરોની સૂચિ
(સં. ૨૦૫૫)
ગંધ્રકવાડો
૬૧. પાર્શ્વનાથ (ઘર દહેરાસર)
શેરડીવાળાની પોળ ૬૨. વાસુપૂજયસ્વામી (ઘર દહેરાસર)
દલાલનો ખાંચોબહુચરાજીની પોળ ૬૩. પાર્શ્વનાથ
(ઘર દહેરાસર)
લોંકાપરી-ચિતારી
બજાર
૬૪. ચંદ્રપ્રભુસ્વામી
(ઘર દહેરાસર)
ટેકરી
૬૫. સુમતિનાથ
(ઘર દહેરાસર)
દહેવાણનગર ૬૬. મહાવીરસ્વામી
(ઘર દહેરાસર) -સીમંધરસ્વામી
(ભોંયરામાં)
vol. III - 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૨૧૯
Page #45
--------------------------------------------------------------------------
________________ 220 કવિ ડુંગર કૃત ખંભાત ચૈત્યપરિપાટી (૧૬મો સેકો) કવિ શ્રી ઋષભદાસ કૃત ત્રંબાવતી તીર્થમાળ (સં. 1673) શ્રી મતિસાગર કૃત ખંભા ઇતિની તીર્થમાળા (સં. 1701) શ્રી સ્તંભતીર્થનાં | દેરાસરોની સૂચિ | (સં. 1900) વર્તમાન સમયનાં દેરાસરોની સૂચિ (સં. 2055). રાળજ 67, ગોડી પાર્શ્વનાથ વડવા 68, આદેશ્વર કુલ દેરાસર : 37 કુલ દેરાસર : 78 કુલ દેરાસર : 83 કુલદેરાસર : 85 કુલ દેરાસર : 68 રસીલા કડીઆ, શીતલ શાહ Nirgrantha