Book Title: Jain_Satyaprakash 1954 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521714/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ તા. ૧૫–૯-૫૪ : અમદાવાદ વર્ષ ૧૯: અંક : ૧૨] [ ક્રમાંક : ૨૨૮ ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIRI SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. . (079) 23276254 23Alb2015 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક ? ૨૧૭ ૨૨૯ विषय-दर्शन અંક : વિષય ? પૃષ્ઠ : ૧. બલિદાન : પૂ. મુ. શ્રીચંદ્રપ્રભસાગરજી : ૨. હિંસા-અહિંસા વિવેક: પૂ. પં. શ્રીધર ધરવિજયજી : ૨૨૦ ૩. ઉદયન-વિહાર : પં. શ્રી. લાલચંદ્ર ભ. ગાંધી : ૨૨૨ ૪. ગુફાઓમાં જૈન સંસ્કૃતિ: શ્રી. મોહનલાલ ટી. ચોકસી : ૫. કમ-મીમાંસા : માસ્તર શ્રી. ખુબચંદ કે. ૬. ઋષિ રઘુનાથ દ્વારા આચાર્ય લક્ષ્મીચંદ્રકે e પ્રેષિત પત્ર : . સંપા. પૂ. મુ. શ્રીકાંતિસાગરજી : ૭. મહાવ ભાનુચંદ્ર ગણિ રચિત એક નૂતન ગ્રંથ e પૂ. ઉપા. શ્રીવિજયસાગરજી : ૮. ભક્તિલાભપાધ્યાયકા સમય ઓર ઉનકે ગ્રંથ : શ્રી. અગરચંદજી નાહટા : ૨૩૮ ૯. નિવેદન : સંપાદકીય : ટાઈટલ પેજ બીજી ૧ઠે. રાજકોટમાં વિચિત્ર પ્રવૃત્તિ : 9 ૨૩૬ ત્રીજું નિ વે દ ન સાહિત્યનો પ્રચાર કરે એ જૈનધર્મનું આવશ્યક પ્રભાવના-કાર્ય ગણુ ય છે. જૈનધર્મ વિરુદ્ધ થતા આક્ષેપના પ્રતિકારથી અને અજ્ઞાત એવી જૈન સ હિત્ય અને શિલ્પકૃતિઓથી જૈન, જૈનેતર વર્ગને પરિચય આપવાનું પ્રભાવના કાર્ય આ માસિક ૧૯ વર્ષથી સતત કર્યા કરે છે. એની જરૂરિયાતને પૂરવી એ પ્રત્યેક : જૈનધમીનું કર્તવ્ય ગણાય, અને એથી અમે જુદા જુદા સ્થળના શ્રીસંઘને અને પૂજ્ય આચાર્યાદિ મુનિવરોને પર્યુષણ પર્વ પ્રસંગે અમારી જરૂરિયાત વિશે વિજ્ઞપ્તિપત્રો પાઠેવ્યા છે, એ મુજબ તે તે સ્થળે બિરાજતા પૂજ્ય આચાર્યાદિ મુનિવરે આ માસિકની અ ર્થિક જરૂરિયાત પૂરવા માટે શ્રીસંધને ઉપદેશ આપશે અને શ્રીસંઘ પોતાની શક્તિ મુજબ આ પ્રભાવના કાર્યમાં ફાળા મોકલી આપશે એવી આશા અમે રાખીએ છીએ. -સંપાદક For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra वर्ष : १९ अंक : १२ www.kobatirth.org ॥ ૐ શમ્॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र शिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વિક્રમ સ. ૨૦૧૦ : વીર નિ. સ. ર૪૭૯: ઈ. સ. ૧૯૫૪ ભાદરવા વિ ૩ બુધવાર : ૧૫ સપ્ટેમ્બર બલિ*દા*ન લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રીચ દ્રપ્રભસાગરજી, ભગવાન મહાવીરના મુખમાંથી વાણીના પ્રવાહ નાયગરાના ધોધની જેમ માલા રાગમાં વહી રહ્યો હતા. એની સુમધુર શીતળતામાં દેવ-માનવા પેાતાના હૈયાના તાપને શમાવી રહ્યા હતા. પ્રભુએ અર્પણનો મહિમા ઉચ્ચારતાં કહ્યું : · સરિતા જળથી તૃષાતુરની તૃષા છિપાવે, વૃક્ષા ફળ અને છાયાથી ક્ષુધાતુરની ક્ષુધા મટાડી શીતળતા આપે છે, ચંદન ઘસાઈ તે અશાન્તને શાન્ત કરે છે, શેરડી પિસાઈ ને પણ મીઠ્ઠી રસ આપે છે. તો શું માનવી આવું કંઈક અર્પણ ન કરી શકે ? માનવ મહાન છે, તે એનુ અર્પણ પણ મહાન હેાવું ઘટે ! ' વૈશાલીના મહાનાયકનું હૈયું આ શબ્દો, કારી ભૂમિમાં પાણી પડતાં જેમ પી જાય તેમ, પી ગયું! અર્પણના આ ઉપદેશને વારવાર સંભાતા મહાનાયક પોતાના નગરમાં પહોંચ્યા. ત્યારે એને સમાચાર મળ્યા કે દુશ્મન રાજાએ વૈશાલી પર ત્રાટકવા પ્રસ્થાન કરી નાખ્યુ છે. આ સાંભળી શાન્તિપ્રય મહાનાયકનું હૃદય કકળી ઊઠયું. વિજયી રાજાએ ફિલ્લા તાડી નગરમાં પ્રવેશ કરી, આના કરી क्रमांक २२८ વૈભવમાં ઉન્મત્ત બનેલા રાજાઓને આ શું સૂઝયું છે ? આજ આ નગર પર ત્રાટકે તો કાલે પેલા નગર પર ત્રાટક! એક હારે, ખીજો જીતે, પણ આ નિર્દોષ પ્રજાજનોનો નાશ થઈ રહ્યો છે, એના વિચાર આ સત્તાન્યાને કેમ નથી આવતા ? રાજાની ક્ષણિક ઈચ્છાઓ ખાતરપ્રજાના ભાગ! રે સત્તાધતા ! ! For Private And Personal Use Only એની વિચારધારા આગળ વધે તે પહેલાં તે સમાચાર મળ્યા કે વૈશોલીને નૃપ ભયાકુલ અની ભાગી ગયા છે અને દુશ્મન રાજા તે વૈશાલી પર ઘેરા ધાલી ખેઠા છે! મહાનાયકથી ખેલાઈ ગયું : “ ધિક્કાર છે તારા પૌરુષને ! પ્રજાને નિરાધાર મૂકી અન્તે ભાગ્યા ! રે, કાયરા તે વળી રાજ્ય કરી શકતા હશે?' “સૈનિકા! આજ C : Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ૮]. શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ ત્રણ પેઢીનું વેર લેવાનું છે. વૈશાલીને લુંટાય એટલી લૂંટ, લૂટતાં જરાય ન ગભરાશે, આજ લૂંટની ઊજાણું છે.' અર્પણના ગીતમાં મત્ત બનેલા મહાનાયક પણ આ પળે મૂંઝાઈ ગયો. પૌરજનની લૂંટ એની આંખે ન જોઈ શકી, લોકોના આર્તનાદ એના કાન ન સાંભળી શક્યા. વેદનાથી વ્યથિત–એના આત્માને એક જૂની વાત સાંભરી આવી અને એ વિજ્યારાજ પાસે પહોંચી ગયો. રાજન ! મને ઓળખો છો ?' રાજાના અનુચરેએ આપેલા આસન પર બેસતા મહાનાયકે પૂછયું. મહાનાયક ! આપને કણ ન ઓળખે ? જ્ઞાનથી, શિયળથી, સંસ્કારથી ને સભ્યતાથી આપ નગરના નાગરિકોમાં શ્રેષ્ઠ અને યેષ્ઠ છો ! અને એટલે જ તે આપને પૌરજનો પણ મહાનાયક કહી સત્કારે છે !' મહાનાયકના સગુણે પ્રત્યે સમસ્ત પ્રજાજનને માન હતું તેમ એ દુશ્મન રાજાના હૈયામાં પણ, એમના એકના માટે તે, માન હતું જ. એટલે જ એણે પ્રસિદ્ધ ગુણને ગુણાનુવાદ નમ્રતાથી કર્યો. એમ નહિ, રાજન ! એમ નહિ. આ રીતે ઓળખાણ જાણવા કે મારે ગુણાનુવાદ સાંભળવા અત્યારે હું નથી આવ્યો. હું તે એ પૂછું છું કે તમારે ને મારે કંઈ સંબંધ ખરે કે?'—સંબંધ પર ભાર મૂકતાં મહાનાયકની અભય અખાએ પ્રશ્ન કર્યો. ભરાવદાર મુખ, દૂધ જેવી ધોળી દાઢી, જળથી ભરેલા સરવર જેવી કરણપૂર્ણ આંખો, અને સંયમથી સશક્ત દેહ–આ સૌ મહાનાયકની પ્રતિભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં હતાં. આ પ્રતિભાશાળી વિભૂતિના શબ્દો પર રાજા વિચાર કરી રહ્યો હતો. એનો આત્મા ભૂતકાળના સાગરને તરતો તરતે બાલ્યકાળના કિનારે જઈ પહોંચે. અને એની નજર સામે એક તેજોમય ગુરુની નિર્મળ મૂર્તિ ખડી થઈ. જે ગુએ વાત્સલ્યભાવ સાથે પિતાને વિદ્યાનું અમૃતપાન કરાવ્યું હતું તે જ આ વિદ્યાગુરુ ! જે ગુરુના પ્રતાપે પિતે એટલે આગળ વધ્યો. એનાથી બેલાઈ ગયું: “ગુરુદેવ !' હા, રોજન બરાબર છે. હું એ જ કહેવા આવ્યો છું. વિદ્યાભ્યાસ કર્યા પછી વિદાય વેળાએ તેં મને ગુરુદક્ષિણા માટે આગ્રહ કર્યો હતો તે યાદ છે ? અને મેં કહ્યું હતું, “દક્ષિણે આજ નહિ, આ થાપણ રાખી મૂકજે. જરૂર પડશે તે અવસર આવ્ય માગી લઈશ.” રાજાએ તરત સેનાપતિને આજ્ઞા કરી: “જાઓ, શીઘ જાઓ. લૂંટ કરતા સૈનિકો મહાનાયકના ઘેર ન પહોંચી જાય. એ મારી પાસે ગુરુદક્ષિણા માગવા આવ્યા છે. આ તે આપણે ધર્મ છે કે એમનું ગૃહ અભય અને સુરક્ષિત રહેવું જોઈએ. એ નગરાધિપ પર મારું પ્રાચીન વેર છે. એ વેર વાળવાનો અવસર આજ ઘણા વર્ષે આવ્યો છે. પણ એ વેરના અગ્નિમાં આ મહાનાયકનું ગૃહ હેમાઈ ન જાય તે બરાબર ધ્યાનમાં રાખજે.” કરુણાભર્યો હાથ ઊંચા કરતાં મહાનાયકે કહ્યું: ઊભા રહે ! હું એ સ્વાર્થી નથી કે મારી જાતની જ રક્ષા કરું! જગતધારક મહાવીરને ભક્ત આવો સ્વાથી કદી ન હૈયા હું તે આખી વૈશાલી માટે અભય માગું છું.” ગુવ! આવો આગ્રહ ન કરે. જે આગમાં હું બળી રહ્યો છું તે આગ હજારે For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨ ] બલિદાન t૨૧૯ ઉપદેશોની વૃષ્ટિથી પણ શમે તેમ નથી. એ સર્વસ્વને બાળીને જ જંપશે. છતાં તમે કહે તે અમુક સમયની મર્યાદા માટે સૈનિકોને રોકી શકું. અથવા મને યાદ છે કે આપને તરતાં બહુ જ સુંદર આવડે છે. જળમાં ઘણા સમય સુધી આપ રહી શકે છે. તે નગરના કાસારમાં આપ જ્યાં સુધી ડૂબકી મારીને પાણીમાં રહે તેટલીવારમાં જેને જે લેવું હોય તે લઈને, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. પણ આપ જેવા જળ બહાર દેખાઓ, તે પછી તે એક ક્ષણ સૈનિકે નહિ થભે!” મહાનાયકની વૃદ્ધ આંખમાં કઈ ભવ્ય સ્મૃતિનું તેજ ચમક્યું. એમની રકૃતિના પડદા પર મહાવીરની વાણુના અક્ષરે તેજોમય બની ઉપસવા લાગ્યા. એને થયું: મારા જીવનમાં આ ઘડી મહાવીરના અર્પણના ઉપદેશની આવી લાગી છે. ખરેખર, કસોટીની આ વેળ છે! મારે મારા જીવનદ્વારા એ ઉપદેશને મૂર્ત કર જોઈએ. મહાનાયકે કહ્યું: “તમારી ઈચ્છા એવી હોય છે તેમ કરીએ !' રાજા વિચારવા લાગ્યાઆ વૃદ્ધ માણસ શ્વાસોચ્છવાસ રોકી રેકીનેય કેટલીવાર રોકશે ? ક્ષણ, બે ક્ષણ, દસ ક્ષણ, પણ કલાક સુધી તે નહિ સંધે ને! તે પછી એટલી વારમાં પૌરજનો કયાં ભાગી જવાના હતા ? ગુરુનું વચન પળાશે અને મારા વેરની તૃપ્તિ પણ થશે. મહાનાયક નગરકાસાર પાસે આવ્યા. પૌરજનો ભયત્રસ્ત હતા છતાં પણ આ દશ્ય જેવા ક્ષણભર સૌ થંભી ગયા; કારણ કે મહાનાયકમાં સૌને રસ હત–શ્રદ્ધા હતી. નગરમાં જ્યારે ઘોષણું થઈ રહી હતી કે જ્યાં સુધી મહાનાયક જળમાં ડૂબકી મારીને રહેશે ત્યાં સુધી સૌને અભય છે ત્યારે મહાનાયક કાસારના મધ્યમાં રહેલા કીર્તિસ્તંભ સાથે પિતાની કાયાને ઉત્તરીયથી બધી જળસમાધિ લઈ રહ્યા હતા. મહાનાયકના હૈયામાં વાત્સલ્ય હતું. માન માટે કહ્યું હતી. સૌના કલ્યાણની તીવ ઝંખના હતી અને નગરજનોની રક્ષા પ્રાણ આપતાંય થતી હોય તે પ્રાણ આપવાની અર્પણભાવના પણ હતી. એટલે એમણે અરિહંત શરણમ ' લઈ પાણીમાં પિતાની જાતને સદાને માટે પધરાવી દીધી ! ક્ષણ...બે ક્ષણ...કલાક...બે કલાક થઈ ગયા, પણ મહાનાયક જલસપાટી પર ન આવ્યા...તે ન જ આવ્યા. વિજયી નૃપ અને લૂંટની કામનાવાળા સૈનિકે પ્રતીક્ષા કરી થાક્ય, પણ એ ઉ૫ર ન આવ્યા. - રાજા ચતુર હતું. એ આ કરૂણ બનાવ સમજી ગયો. એના પર જાણે વિધુતપાત થયે હોય તેમ તે ઘા ખાઈ ગયે. શું ગુરુએ પરિજનોની રક્ષા કાજે પિતાની કાયાનું બલિદાન આપ્યું અને મારા જ હાથે મારા વિદ્યાદાતાની હત્યા ? આહ ધિગ, મારા વિજયને! એને, આત્મા શોકથી ઘેરાઈ ગયે. બલિદાનની વૃષ્ટિથી એને વૈરાગ્નિ શમી ગયો. એ પવિત્ર આત્માને નમી તે જ ક્ષણે રાજા વૈશાલીને છોડી ચાલી નીકળ્યો. આ વાત સાંભળી વૈશાલીના યુવાન અને યુવતીઓ દેડી આવ્યો. સ્તંભ સાથે બંધાયેલા એ પુણ્યદેહને બહાર કાઢો ત્યારે પાણીથી–પ્રફુલ્લ બનેલે મહાનાયકને ઉજ્જવળ દેહ જાણે સૌને કહી રહ્યો હતેદેહનું મૂલ્ય આનાથી વધારે કંઈ હોઈ શકે ખરું કે...? વૈશાલીના પરજ મહાનાયકને આંસુની અંજલી આપી રહ્યા હતા, કારણ કે એણે જ પોતાનું જીવન આપીને વૈશાલીને જીવન-આપ્યું હતું ! For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હિંસા-અહિંસા વિવેક લેખક : પૂજ્ય પં. શ્રીર ધરવિજયજી Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિંસા સ્વરૂપ— k હિસાન નિષેધ એ અહિંસા, એટલી સમજ તે ‘મહિસા ' એ શબ્દથી મળે છે પણ એ સમજ પૂરી નથી. જો એટલી સમજને જ આગ્રહપૂર્વક પકડી રાખવામાં આવે તા કેટલીક પ્રવૃત્તિઓ જે અહિંસાના અગભૂત છે તે અટકી પડે અને તેના લાથી જીવા વચિત રહે એટલું જ નહિ, પણ ગેરસમજથી મિથ્યા માન્યતાને કારણે પોતે ગેરલાભ મેળવે અને ખીજાને ગેરલાભ કરાવે. એટલે અહિંસાનું સ્વરૂપ યથાર્થ સ્વરૂપ જાણવું પરમ આવશ્યક છે. અહિંસા એ પરમધર્મ છે. અહિંસાધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે, ધર્મ'નુ લક્ષણ અહિંસા છે. અહિંસા-પો ધર્મ: - વક્મો મનમુનિક' " • અહિંસા સંબંમો તવો ’.‘ હિંસા અવળસ ’ આ સર્વ વચને જો ધ્રુવળ હિંસાથી નિવૃત્ત થવું એટલા પૂરતાં જ હાત તો ધર્મ તરીકે– પૂર્ણ ધર્મ તરીકે ગણી શકાત નહિ. દુતિમાં પાડતા વને બચાવવા એ ધર્મનું અ કાર્ય છે. હિ'સાથી વિરમતા જીવ દુર્ગતિમાં પડતા બચે છે–એટલા પૂરતા એ ધર્મ છે એ ખરાખર છે પણ દુર્ગતિ મટકી એટલે પત્યું એમ નહિ. જીવ દુષ્કૃતમાં જતા અટકયો પછી તેને જવું કાં? કાઈ સારે સ્થળે તેને જવું છે ત્યાં તેને લઈ જનાર કેાઈ જોઈએ. જે લઈ જનાર છે તે ધમ છે, ધર્મ દુર્ગતિમાંથી બચાવીને જીવને સદ્ગતિમાં સ્થાપન કરે છે એ ધર્મનુ પૂર્ણ સ્વરૂપ છે. “ દુર્વાસિત્રપતગનૂન, સ્માર્ં ધાચતે તતઃ ॥ धत्ते चैषान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ॥ 93 દુર્ગતિમાં પડતા પ્રાણીને જે કારણે ધારણ કરે છે. માટે અને તેને શુભ સ્થાનમાં સ્થાપન કરે છે માટે ' ધર્મ' એ પ્રમાણે કહેવાય છે. એટલે :ધમાં અશુભથી બચાવવાનુ અંતે શુભમાં લઈ જવાનુ એમ એ તત્ત્વ હાવાં અનિવાર્ય છે. સામાન્ય ધર્મમાં પણ આ એ સ્વરૂપ હોય છે. તે પરમ ધમ–અહિ ંસામાં એ એ હોય તેમાં આશ્ચર્ય શુ' ? એટલે અહિંસા— હિંસાથી અટકવું અને સ્વ-પર આત્મશ્રેયઃમાં પ્રવૃત્તિ કરવી—આ અહિંસાની પૂર્ણ સ્થિતિ છે. અહિંસાનું સંપૂર્ણ સ્વરૂપ ઉપર પ્રમાણે સમજાય તેમાં જ અહિંસાની વાસ્તવ મહત્તા અને ગુણવત્તા છે. હિંસાના ત્રીશ નામેા : અહિંસાના સ્વરૂપના એ અંશ છે એ સ્થિર થાય એટલે તેના પ્રથમ અશ-હિંસાથી અટકવું એ છે તેમાં જીવ પ્રથમ પ્રવૃત્ત થાય. જ્યાં સુધી હિંસાથી ન અટકે ત્યાં સુધી ખીજો For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨ ] હિંસા-અહિંસા–વિવેક [ રેરા અંશ-જે સ્વ-પર આત્મશ્રેય છે તેમાં પ્રવૃત્તિ થાય નહિ. એટલે જેટલે અંશે હિંસાથી અટકે તેટલે તેટલે અંશે જીવમાં સ્વ-પર આત્મયમાં પ્રવૃત્તિ કરવાની મેગ્યતા પ્રકટે છે. હિંસાથી, અટકવારૂપ અહિંસાની આરાધના-ઉપાસના કરવા માટે હિંસા એ કેટલી દુઃખદાયી છે તે વિચારવું જોઈએ. હિંસાના જુદાં જુદાં નામે કેટલાં છે એ પણ જાસૂવું જરૂરી છે. હિંસાનાં જુદાં જુદાં ઘણાં નામે છે પણ તેમાંથી પ્રચલિત અને અવશ્ય જાણવા યોગ્ય ત્રીશ નામે છે, તે આ પ્રમાણે– ૧. પ્રાણવધ–જીવને જીવનના આધારભૂત જે પ્રાણ છે તેને વધ-ઘાત કરે. ૨. શરીરથી ઉભૂલના––જેમ વૃક્ષને જમીનથી ઉખેડી નાખવામાં આવે એમ જીવને શરીરથી ઉખેડી નાખવો. ૩. અવિઠંભ-જીવને અવિશ્વાસ ઉત્પન્ન કરનાર. ૪. હિસાવિહિંસાઆત્મહિંસા કરનાર–આત્મા અરૂપી હોવાથી ખરેખર તેની હિંસા કરતા નથી–અરૂપીની હિંસા થતી નથી છતાં દોષ લાગે છે. ૫. અકૃત્ય–કરવા યોગ્ય નથી. ૬. ઘાતના-ઘાત કરવાનું કાર્ય છે. ૭. મારણું–મારવાનું કાર્ય છે. ૮. વધના–પ્રાણપીડા કરવારૂપ. ૯. ઉપદ્રવણ—ઉપદ્રવ—ઉત્પાત ઉત્પન્ન કરવારૂપ. ૧૦ નિપાતના–મન-વચન-શરીરને પાડવારૂપ અથવા શરીર અને ઇન્દ્રિથી જીવને પાડવા રૂપ. ૧૧. આરંભ-સમારંભ–છ પ્રાણ મુક્ત થાય એવી અનેક પ્રકારની સાંસારિક પ્રવૃત્તિ, ૧૨. આયુષ્ય કર્મને ઉપદ્રવ-ભેદનિષ્કપનન્નાલન સંવર્તક-સંક્ષેપ-આયુષ્ય કર્મ ઉપર સર્વ જીવોના જીવનને આધાર છે તે ઘટે-તૂટે એવો ઉપદ્રવ કરે. તેનો ભેદ કરો, તે ગળી જાય-ઢીલું પડે એવું વર્તન કરવું, તે સંકોચાય એમ કરવું, તે સંક્ષેપાય એમ કરવું. ૧૩. મયુ-મરણ—કેઈને પરલોકમાં પહોંચાડી દેવો. અસંયમ–પ્રવૃત્તિ ઉપર કાબૂ ન રાખવો તે અવિરતિ. ૧૫. કટકમદન–મેય સૈન્યથી અનેક જીવોનું મર્દન કરવું-ચાંપવા–દબાવવા. ૧૬. ચુપરમાણુ–માણેની પરિ સમાપ્તિ કરવી. ૧૭. પરભવ સંક્રામકારક–જીવને બીજ ભવમાં પહોંચાડી દેવો. ૧૮, દુર્ગતિપ્રપાત–અશુભ ગતિમાં પડવું. ૧૯. પાપકેષ-પાપરૂપ અને કોપરૂપ. ૨૦. પાયલેભ–પાપનો લેભ, પાપ વધે એવાં આચરણે. ૨૧. છવિ છેકાર–શરીરને છેદ કરનાર, ૨૨. જીવિતાન્તકરણ –જીવનને અન્ન થાય એવું કરણ-સાધન. ૨૩. ભયંકર–સાત ભયોને જન્મ આપનાર. ૨૪. બાણકર—દુઃખ-પાપને જન્મ આપનાર. ૨૫. વા–વજીની જેમ નાશ કરનાર વજી જેવું ભારે-જેનાથી જીવે દુષ્કર્મથી અતિશય ભારે બને છે. ૨૬. પરિતાપાશ્રવ-દુઃખ-તાપ-પરિતાપ જેનાથી આવે છે. પરિતાપનું ઝરણ. ૨૭. વિનાશપ્રાણનો નાશ કરનાર. ૨૮. નિયતના--સંસારનું પરિભ્રમણ વધારવામાં કારણભૂત. ૨૯લોપના–લેપ કરનાર. આન્તર જીવનને લેપ કરનાર ૩૦. ગુણેની વિરાધના–જ્ઞાનદર્શન-ચારિત્ર વગેરે આત્મગુણોની વિરાધના કરનાર. - આ શીશ નામોથી હિંસાનું વ્યાપક સ્વરૂપ ખ્યાલમાં આવી જાય એમ છે. આને મળતાં બીજાં નામે પણ હિંસાનાં ગણાવી શકાય પણ લગભગ ઉપરનાં ત્રીશ નામમાં હિંસાનું સ્વરૂપ આવી જાય છે. આ હિંસાને આચરનારને જે કડવાં ફળ ભોગવવાં પડે છે તે સાંભળતાં પણ મકમાટી ઉપજે. એવી હિંસાથી દૂર રહેવાથી અહિંસાની એક બાજુ સિદ્ધ થાય છે. બીજી બાજુ સિદ્ધ કરવા માટે તેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. { ચાલુ ] For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદયન-વિહાર . [૫] [ ગત અંક ૧૦, પૃ. ૧૭૬ થી ચાલુ): લેખકઃ પં. શ્રીયુત લાલચંદ ભગવાન ગાંધી ઐતિહાસિક અનુસંધાન ઉપર્યુક્ત ચંદ્રલેખા-વિજય પ્રકરણરૂપકમાં નદીસત્રના સંવાદમાં એ પછી જણાવ્યું છે કે-પ્રતાપી મહારાજા કુમારપાલની તુલના કરી શકે તેવા કોઈ રાજા નથી. * . * ની વિસ્મય પૂર્વક પૂછે છે કે હાલમાં એ મહારાજા કુમારપાલ સમાન કયો રાજા છે ? 1 % gવરા સંપર્વ છે નરવ સમા મ?િ] સૂત્રધાર તેના જવાબમાં કહે છે કે-“મુદ્દે ! માંધાતા વગેરે છ મોટા ચક્રવતી મહારાજાએ સિવાય બીજો કયો રાજા આજે આ મહારાજા કુમારપોલની બબરી કરી શકે? જે રણસંગ્રામરૂપી યજ્ઞમાં પ્રાપ્ત થયેલા કાંત-(મનેહર) વિજય અક્ષતથી મહાસિદ્ધિ માટે કીર્તિરૂપી દૂધ દ્વારા પ્રતાપરૂપ અગ્નિવડે સિદ્ધ કરેલા ચને ચાહે – “मान्धातृ-प्रमुखान् विहाय महतः षट् चक्रवर्तिप्रभून , एतस्याद्य कुमारपालनृपतेः कस्तुल्यतामञ्चति ! यः कान्तैविजयाक्षतै रण-मखप्राप्तैर्महासिद्धये, कीर्ति-क्षीरभरेण वाञ्चति चरुं सिद्धं प्रतापाग्निना ॥" –ચંદ્રલેખા-વિજય પ્રકરણની (છાણી-જૈન જ્ઞાનમંદિરની પ્ર કાંતિવિજયજી મ.ના શાસ્ત્રસંગ્રહની નવી લખાયેલી પ્રતિ) ગૃજરાતના ગૌરવરૂપ પ્રતાપી મહારાજ કુમારપાલ સ્વર્ગવાસી થયા પછી અને તેના વંશજો પણ પરલોક-પ્રવાસી થયા પછી તેના સંબંધમાં કેટલીક કિંવદન્તીઓ પ્રકાશમાં આવી, પાછળના કેટલાક ગ્રંથકારેએ મારપાલના દાદાના બાપાની મા અમુક જાતિની હતી. તેવી સાંભળેલી જે હકીકત જણાવી, તેને હાલના સાક્ષરેએ આગળ પાછળના મૂળ વૃત્તાન્ત સાથે ન દર્શાવતાં ગેરસમજ થાય તેવી રીતે રજુ કરી છે. તેથી અહીં તે અંગે ડું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. - ડે. ભોગીલાલ જ, સાંડેસરાએ “ઇતિહાસની કેડી” પૃ. ૮૩માં “પ્રબંધ ચિંતામણિ” વિષયક લખતાં જણાવ્યું છે કે-“પણ એવી ઉપપત્નીઓના પુત્રો તરફ સમાજ કેવી દ્રષ્ટિથી જ એ વિષય ઉપર આથી પ્રકાશ પડે છે. તે જે ખરેખર હલકા મનાતા હતા તે મેરૂતુંગ જેવા જૈનત્વના અભિમાનીએ કુમારપાલની વડદાદી વેશ્યા હેવાનું લખ્યું જ ન હેત.” સ્ત્રબંધચિંતામણિને એ મૂળ ઉલ્લેખ ત્યાં દર્શાવ્યો નથી. પાટણના સંધવી પાડાના જૈન For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨ ] - ઉદયન વિહાર ( ૨૩ ' ઉદયન વિહારની પ્રશસ્તિ રચનાર પ્રબંધશતકાર મહાકવિ રામચંદ્રનો વિસ્તારથી ગ્રંથભંડારમાં રહેલ પ્રાચીન કુમારપાલ પ્રબંધ ગ્રંથની સં. ૧૮૭૫માં લખાયેલી તાડપત્રીય પથીમાં પત્ર ૪૯માં એવી રીતે સંસ્કૃતમાં ઉલ્લેખ મળે છે કે – “भीमदेवस्य द्वे राख्यो । एका बकुलदेवी नाम पण्यांगना पत्तनप्रसिद्धं रूपपात्रं च । तस्याः कुलयोषितोऽपि अतिशायिनी प्राज्यमर्यादां नृपतिनिशम्य तवृत्तपरीक्षानिमितं सपादलक्षमूल्यां क्षुरिकां निजानुचरैस्तस्यै ग्रहणके दापयामास । औत्सुक्यात् तस्यामेव निशि बहिरावासे प्रस्थानलनमसाधयत् । नृपतिवर्षद्वयं मालवमण्डले विग्रहाग्रहात् तस्थौ । सा तु बकुलदेवी तद्दत्त-ग्रहणकप्रमाणेन वर्षद्वयं परिदृतसर्वसंगा चंगशीललीलयैव तस्थौ । निःसीमपराक्रमो भीमस्तृतीयवर्षे स्वस्थानमागतो जनपरंपरया तस्यास्तां प्रवृत्तिमवगम्य तामन्तःपुरे न्यधात् । तदंगजः क्षेमराजः। द्वितीया राज्ञी उदयमती, तस्याः सुतः कर्णदेवः। क्षेमराज-कर्णदेवौ तत्पुत्री भिन्नमातृकौ परस्परं प्रीतिभाजौ। __...इतश्च क्षेमराजस्य पुत्रो देवप्रसादकः । तस्य पुत्रास्त्रयः त्रिभुवनपालादयोऽभूवन्' त्रिभुवनपालस्यैकाऽभूत् सुता, तनयास्त्रयः । आद्यः कुमारपालाख्यो राजलक्षणलक्षितः।" -પાટણ જૈન ગ્રંથભંડાર સૂચી (ગા. એ. સિરીઝ નં. ૭૬ ક. સને ૧૯૩૭) પૃ. ૧૫-૧૭માં અમે દર્શાવેલ છે, ભાવાર્થ:–ભીમદેવને બે રાણીઓ હતી. તેમાંની એક બકુલદેવી નામની પણ્યાંગના હતી, જે પાટણમાં પ્રસિદ્ધ રૂપપાત્ર અને ગુણપાત્ર હતી. રાજા ભીમદેવે કુલીન સ્ત્રી કરતાં પણ અતિશય શ્રેષ્ઠ વિશિષ્ટ એવી તેણીની ઉચ્ચ મર્યાદા સાંભળ્યા પછી તેના ચરિત્રની પરીક્ષા માટે સવાલાખ મૂલ્યવાળી કટારી પિતાના અનુચ દ્વારા તેને ગ્રહણ કરવાના રૂપમાં (ખાંડું મેકલે તે રીતે સ્વીકારવાના સ્વરૂપમાં) અપાવી હતી. ઉત્સુકતાથી તે જ રાતે તેણે (ભીમદેવે) બહારના આવાસ (પડાવ)માં પ્રસ્થાન-મહતું સાધ્યું હતું. રાજા ભીમદેવ બે વર્ષ સુધી વિચહના આગ્રહથી માલવ-મંડલમાં રહ્યા હતા, તે બકુલદેવી તે મહારાજા ભીમદેવે આપેલ ગ્રહણક પ્રમાણે બે વર્ષ સુધી સર્વ સંગને પરિહાર કરી સારી રીતે શીલલીલાપૂર્વક જ રહી હતી. નિસ્લીમ પરાક્રમવાળે ભીમ ત્રીજે વર્ષે પિતાના સ્થાનમાં આવે ત્યારે જનપરંપરા દ્વારા બકુલદેવીની તે પ્રવૃત્તિ જાણ્યા પછી તેણે તેને અંતઃપુરમાં સ્થાન આપ્યું હતું; તેને પુત્ર ક્ષેમરાજ હતું. બીજી રાણી ઉદયમતી હતી, તેને પુત્ર કર્ણદેવ હ. એવી રીતે ક્ષેમરાજ અને કર્ણદેવ એ બને ભીમદેવના પુત્રો હતા, તે બંને ભિન્ન માતાના પુત્રો હેવા છતાં પરસ્પર પ્રીતિવાળા હતા. આ ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ હતું. તેને ત્રિભુવનપાલ વગેરે ત્રણ પુત્રો હતા. વિભુવનપાલને એક પુત્રી અને ત્રણ પુત્રો હતા. પહેલે પુત્ર કુમારપાલ નામને હતું, જે રાક્ષ-લક્ષણથી લક્ષિત હતો.” -એ ઉલ્લેખને લગભગ મળતો ઉલ્લેખ વિ. સં. '૧૩૬૧ના પ્રબંધચિંતામણિની પોથીઓમાં અને તેની પ્રકાશિત થયેલી જૂદી જુદી આવૃત્તિઓમાં જોવામાં આવે છે. એ વાંચતાં-વિચારતાં જણાય છે કે- બલદેવી ઉચ્ચ કુલમાં ઉત્પન્ન ન થઈ હોય, તે પણ સુકુલીને સ્ત્રી કરતાં પણ અધિક સદગણશાલિની સુશીલ સ્ત્રી હતી અને તેણીની બરાબર પરીક્ષા કર્યો પછી મહારાજા પહેલા ભીમદેવે તેને રાણી તરીકે સ્વીકાર કરી, તેને પિતાના અંતઃપુરમાં સ્થાન આપ્યું હતું-એથી એ રાજમાતા તરીકે પ્રજાજનોની માનનીય ગણાય. મહારાજા ભીમદેવે નીતિ–સુભાષિતકારના “સ્ત્રીનું સુઇલુકઢાપિ' એ પ્રસિદ્ધ વચનને માન આપ્યું જણાય છે. કેટલાક લેખકેએ એ બકુલદેવીને ચૌલાદેવી નામથી પણ ઓળખાવી જણાય છે. આચાર્ય શ્રી હેમચંદ્ર ચૌલુક્યવંશ” અપનામ સંસ્કૃત પ્રયાશ્રય મહાકાવ્યમાં ભીમદેવની પત્ની-સંબંધમાં નિર્દેશ કર્યો નથી, પરંતુ ભીમદેવને પુત્ર ક્ષેમરાજ, તેને પુત્ર દેવપ્રસાદ, તેને પુત્ર ત્રિભુવનપાલ, તેને પુત્ર કુમારપાલ-એવી રીતે ક્રમથી તેને પરિચય આપ્યો છે, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ : ૧૯ પરિચય સન ૧૯૨૬માં પ્રકાશિત નલવિલાસ નાટક (ગા. એ. સ. નં. ૨૯ )ની સંસ્કૃત પ્રસ્તાવનામાં મે' આપ્યા છે. એથી અહી' વિસ્તાર કરીશું નહિ. એ સબંધમાં એકાદ સાક્ષરે કરાવેલી ગેરસમજ અહીં દૂર કરવી ઉચિત છે. ડૉ. ભોગીલાલ જ. સાંડેસરાએ સન ૧૯૪૫માં પ્રકાશિત ઋતિહાસની કેડી ' પૃ. ૨૭માં • હેમચન્દ્રાચાર્યનું શિષ્યમ’ડળ' લેખમાં ' મહાકવિ રામચંદ્ર' સબંધમાં લખતાં જણાવ્યું છે કે તેમણે રચેલ નાવિલાસ નાટક (પ્રસિદ્ધ ગા. એ, સીરીઝ)ના સંપાદક ૫. લાલચંદ્ર ગાંધીના અનુમાન પ્રમાણે, રામચન્દ્રના જન્મ સ. ૧૧૪૫માં થયા હતા, તેમણે દીક્ષા સ. ૧૧૫૦માં લીધી હતી, સ. ૧૧૬૬માં સૂરિપદ મેળવ્યું હતું, સ. ૧૨૨૯માં હેમચન્દ્રાચાર્યના પટ્ટર થયા હતા અને સ. ૧૨૩૦માં તેમનું મરણ થયું હતું.'' Acharya Shri Kailassagarsuri Gyanmandir ' —એમાં ડૉ. સાંડેસરાની સમજફેર થઈ લાગે છે. કારણ કે મેં ત્યાં અનુમાન કર્યું" નથી અને ત્યાં જણાવેલ જન્માદિ સંવત મેં મહાકવિ રામચન્દ્ર સંબંધમાં નહિ, પણ તેમના ગુરુ આચાર્યં શ્રીહેમચંદ્રસૂરિ સબંધમાં જણાવ્યા છે કે જે પ્રભાવકત્ર વગેરેમાં મળી આવે છે. નવિલાસ નાટકની સ. પ્રસ્તાવનામાં (પૃ. ૩૫માં) મેં આવી રીતે સ્પષ્ટ ઉલ્લેખ કર્યાં છે:-- “ वि. सं. ११४५ वर्षे जन्मभाजः, वि. सं. ११५० वर्षे संयतस्य वि. सं. ११६६ वर्षे सूरिपश्प्रतिष्ठिलस्य, वि. सं. १२२९ वर्षे दिवंगतस्य सुप्रसिद्धस्य श्रीमतो हेमचन्द्राचार्यस्व पट्टधुरन्धरस्तत्समकालीन स्वायं महाकविरामचन्द्रो गूर्जरेश्वर सिद्धराज - कुमारपालयोः सत्तायां विद्यमान શાર્ક થયો: સત્તાસમયો વિ. સં ૧૧૪૬-૬૬-૧૨૨૦ વષષુ નિશ્વિતઃ | '' એ પ્રસ્તાવનામાં (પૃ. ૨૫-૩૭માં) મહાકવિ રામચંદ્રની સ્વાતંત્ર્યપ્રિયતા સૂચવતા કેટલાક શ્લોકા મે ત્યાં તેની પ્રસિદ્ધ અપ્રસિદ્ધ કૃતિમાંથી દર્શાવ્યા છે, તેમાં જિનસ્તોત્રના સ્મૃતમાંના એક શ્લાક આ પ્રમાણે જણાવેલ છે— “ સ્વતન્ત્રો ફેવ! મૂવર્સ સામેયોઽપિ વર્ભનિ मा स्म भूवं परायत्तस्त्रिलोकस्यापि नायकः || "" -ડૉ. સાંડેસરાએ · ઇતિહાસની કેડી' (પૃ. ૩૭)માં એ શ્લોક તો ટાંકો છે, પરંતુ ‘ મૂલ ' પદને બદલે ‘ મૂલ' એવી રીતે જણાવેલ છે, તથા ત્યાં પૃ. ૫૫માં તેને જે અર્થ પ્રકટ કર્યાં છે, વસ્તુતઃ કવિના આશયથી વિરુદ્ધ અર્થ જણાવેલ છે તે એ કે— “ તુ રસ્તાના કૂતરો ભલે થજે, પણ સ્વતંત્ર રહેજે; ત્રિલેાકના નાયક બનીને અણુ પરતંત્ર ન રહીશ” આવા વિલક્ષણ શબ્દોમાં જિનેશ્વરની સ્તુતિ કરનાર... કવિના વનમાં તેમજ કવનમાં સભર ભરેલા સ્વાતંત્ર્યપ્રેમ વિશે વધારે શું લખવું? For Private And Personal Use Only "3 " मा स्म भूषम् —એ શ્લાકમાં કવિએ અસ્મપુરુષનાં એકવચનવાળાં - મૂસ ક્રિયાપદના પ્રયોગ કરી પેાતાના સંબંધમાં એવી આશા-અભિલાષા પ્રકટ કરી છે, તેને બદલે અર્થ કરનાર સાક્ષરે યુધ્મપુરુષનાં એકવચનવાળાં ક્રિયાપદરૂપે સમજી તેને દેવ સબધમાં ઘટાવ્યાં જણાય છે! અને ત્યાં જણાવેલ સારમેય શબ્દના અર્થ પણ કવિના અષ્ટ આશયથી જાહ્ને જણાય છે. તેના અર્થ આ પ્રમાણે કરવા ઊંચત ગણાય— ' Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨ ] ઉદયન વિહાર [૨૨૫ “હે દેવ! હું રસ્તામાં ફરનાર સામેય (પરિચિત સારી વસ્તુવાળે) પણ સ્વતંત્ર થાઉ ત્રણ લેકનો નાયક થઈને પણ પરાધીન પરતંત્ર ન થાઉં.” -મહાકવિ રામચંદ્રના ગુરુ આચાર્ય શ્રી હેમચંદ્ર પરમહંત મહારાજા કુમારપાલની પ્રાર્થનાથી રચેલા ગશાસ્ત્રમાં (પ્રકાશ ત્રીજામાં, ૯૦ ૧૪૧) શ્રાવકના પ્રભાતનાં મનમાં એને મળતો એવા આશયને ક જણાવ્યું છે– "जिनधर्मविनिर्मुक्तो, मा भृवं चक्रवर्त्यपि। स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः॥" ભાવાર્થ – જિનધર્મથી રહિત એવો હું ચક્રવર્તી પણ ન થાઉં; પરંતુ ચેટ એવો પણ અને દદ્ધિ એવો પણ હું જિનધર્મથી અધિવાસિત થાઉં.'. પં. રામચંદ્ર રચેલ પ્રબંધેશત બાર રૂપકોના–નાટક આદિના સ્વરૂપને જણાવનાર છે– એવો એક ઉલ્લેખ મળે છે, તે તેમના પત્ત વિવરણવાળા નાટયદર્પણને ઉદ્દેશીને જણાય છે. ડો. સાંડેસરાએ ઇતિહાસની કેડી (પૃ. ૩ર)માં જણાવ્યું છે કે— “બાર રૂપકોની ચર્ચા કરતો રામચન્દ્રને પ્રસ્તુત ગ્રન્થ જે મળી આવે તે આ વિષયમાં ઘણું નવું જાણવાનું મળી આવે એ ચોક્કસ છે.” બાર રૂપકોની ચર્ચા કરતો એ ગ્રન્થ નાટયદર્પણ નામથી સન ૧૯૨૯માં ગાયકવાડ પ્રાગ્રંથમાળામાં [ નં. ૪૮ ] તરીકે પ્રકાશિત થઈ ગયેલ છે. જેનું સંપાદન અમે કર્યું છે તેનાથી જૂદ જણાતું નથી, નાટયદર્પણની પ્રથમ આવૃતિ અલભ્ય થઈ હોવાથી બીજી આવૃત્તિ જલ્દી પ્રકાશમાં આવશે–તેમ ધારીએ છીએ. १“पं. रामचन्द्रकृत प्रबन्धशतं द्वादशरूपक-नाटकादि-स्वरूपज्ञापकम् ५०००-थસૂચીમાં જણાવેલ કસંખ્યા સંદિગ્ધ જણાય છે. '(ક્રમશઃ) ગ્રાહકોને સૂચના આ અંક ૧ભા વર્ષનું લવાજમ પૂરું થાય છે, તે જે ? ભાઈઓને ગ્રાહક તરીકે ચાલુ રહેવું હોય તેમણે ૨૦મા વર્ષનું લવાજમ મનીઑર્ડરથી મોકલી આપવું જોઈએ. ગ્રાહકોને વી. પી. કરીએ તે પહેલાં ગ્રાહક તરીકે ચાલુ રહેવા, ન રહેવા કાર્યાલયમાં ૪ સૂચના મોકલવી જોઈએ જેથી વી. પી. ખર્ચથી બચી જવાય. * વ્યવ૦ $ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુફાઓમાં જેન સંસ્કૃતિ લેખકઃ શ્રીયુત મેહનલાલ દીપચંદ સેક્સી જોગી મારા–મધ્યપ્રદેશમાં આવેલી સરગુજા રાજ્યના લક્ષ્મણપુરથી બાર માઈલ દૂર રામગિરિ અથવા રામગઢ નામને પર્વત છે. એમાં જેગમારા તરીકે ઓળખાતી ગુફા આવેલી છે. પ્રાચીન અને પથ્થરમાં કેરેલાં ચિત્રોમાં આ ગુફાનાં ચિત્રોને મહત્ત્વભર્યું સ્થાન પ્રાપ્ત થાય છે. ધાર્મિક નજરે તેમ કળાની દૃષ્ટિથી આ ચિત્રો અનુપમ મનાય છે. એમાંનાં કેટલાંક ચિત્ર જૈનસાહિત્ય સાથે સંબંધ ધરાવે છે. એ ઉપરથી ફલિત થાય છે કે કેટલાક સમય સુધી આ ગુફાને ઉપગ જૈનધર્મીઓ દ્વારા થયો હશે. અહીંથી ઈ. સ. પૂર્વની ત્રીજી સદીને લેખ પણ મળી આવ્યો છે અને એ ઉપરથી ડે. બ્લાએ આ ગુફાના નિર્માણકાળનો એ સમય નિશ્ચિત કર્યો છે, હંકગિરિ-જૈન સાહિત્યમાં આ ગિરિને. ઉલ્લેખ તે સ્થાન સ્થાન પર ઉપલબ્ધ થાય છે આ પર્વતને પવિત્ર એવા શ્રી. શત્રુંજય ગિરિરાજની એક શાખારૂપે આલેખ્યો છે. હાલમાં આ સ્થાન વલભીપુરની નજીક છે. રાજવી સાતવાહનના ગુરુ શ્રી પાદલિપ્તસૂરિજી હતા અને તેમને સિદ્ધ નાગાર્જુન નામને શિષ્ય આ સ્થાનને નિવાસી હતો. એ વાતનું સમ-- ઈન પ્રબંધકોશ” અને “પિંડ-વિશુદ્ધિ 'ની ટીકાઓથી થાય છે. ઉક્ત નાગાર્જુને સ્વર્ણસિદ્ધિ માટે ઘણા પ્રયત્ન કર્યો હતે અને ઉલ્લેખાયું છે તે મુજબ આ ઢંકગિરિની ગુફામાં તેણે રસકુપિકા રાખી હતી. આ જૈન ગુફામાં ભગવાન પાર્શ્વનાથની એક ઊભી મૂર્તિ છે. ત્યાં અંબિકાદેવીની આકૃતિ પણ જોવામાં આવી હતી. ડૉ. બજેસે એની શોધ કરેલી પણ આ જૈન-ગુફા છે એવું પુરવાર કરવાનો યશ તે ડો. હસમુખલાલ ધીરજલાલ સાંકળીઆને ફાળે જાય છે. આ સમયનાં કેટલાંક શિલ્પ શ્રીયુત સારાભાઈ નવાબે પણ સૌરાષ્ટ્રમાં જોયાની નેધ “ભારતીય વિદ્યા' ભા. ૧, અંક: ૨ માં કરી છે. - ચન્દ્રગુફા-બાબા યારાના મઠ તરીકે ઓળખાતા સ્થાનમાં જે ગુફાઓ આવી છે તે ઈ. સ. પૂર્વેના પહેલા, બીજા સૈકાની હોવી જોઈએ એમ મી. બર્જેસનું માનવું છે કેમકે એ સદીનાં કેટલાંક ચિહ્નો એમાં ઉપલબ્ધ થાય છે. સ્વસ્તિક, મત્સ્યયુગલ, ભદ્રાસન, નંદીપદ અને કુંભકળશ જેવાય છે કે જેના સંબધે જૈનધર્મમાં “અષ્ટમંગળ' તરીકે આલેખાય છે તેની સાથે છે. ક્ષત્રપના સમયનો એક મૂલ્યવાન લેખ મળી આવ્યો છે, જે તત્કાલીન જૈન ઇતિહાસ ઉપર મહત્ત્વને પ્રકાશ ફેકે છે. મુખ્ય ગુફાને આકાર ચંદ્રાકાર હોવાથી ચંદ્રગુફા તરીકે ઓળખાય છે. દિગંબર સાહિત્યને વ્યવસ્થિત કરનાર શ્રીધરસેનાચાર્યને આમાં નિવાસ હતો. પુષ્પદન્ત અને ભૂતબલિનું અધ્યયન અહીં થયું હતું. અોસ એટલો જ છે કે આવા મહત્ત્વના સ્થાન તરફ જૈન સમાજનું ધ્યાન સરખું ગયું નથી ! * ઢંકગિરિ અને ચન્દ્રગુફા એ સૌરાષ્ટ્રમાં આવેલ, જૈનધર્મ અને જૈન સંસ્કૃતિ ઉપર પ્રભાવ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ રર૭ અંક : ૧૨ ]. | ગુફામાં જૈન સંસ્કૃતિ પાથરનારાં જૂનાં સ્થાન હતાં અને એના અસ્તિત્વથી સહજ અનુમાન કરી શકાય તેમ છે કે ગુફા-નિર્માણ વિષયક પરંપરા જેનોમાં પણ પ્રાચીનકાળથી હતી. બાદામી-ઈ. સ. ની બીજી સદીમાં આ સ્થાને સારી એવી ખ્યાતિને વર્યું હતું. સુપ્રસિદ્ધ લેખક લેમીએ એનો ઉલ્લેખ કર્યો છે. પહેલાં અહીં પલેનો કિલ્લો હતો અને પાછળથી એ પુલકેશી પહેલાના હાથમાં ગયો હતો. એ પછી પશ્ચિમી ચૌલુક્ય અને રાષ્ટ્રકૂટોનું આધિપત્ય સ્થપાયું. તેમના પછી ચૂરી હોયસોલવંશનું રાજ્ય સન ૧૧૯૦ સુધી રહ્યું. છેલ્લે દેવગિરિના યાદવોની સત્તા તેરમી સદી સુધી રહી. અહીં ત્રણ બ્રાહ્મણ ગુફાઓ સાથે પૂર્વબાજુએ એક જૈન ગુફા પણ છે. એને નિર્માણ કાળ ઈ. સ. ૬૫૦ અનુમાની શકાય. ગુફા ૩૧ ૪ ૧૯ ફુટની અને ઊંડાઈમાં ૧૬ ફુટ છે. તેના સ્થભ એલીફન્ટાની ગુફા જેવા છે. એમાં ભગવાનની પદ્માસનસ્થ મૂર્તિ છે અને બરામદામાં અથૉત આગળ એટલા જેવા ભાગ ઉપર મારનાગ, ગૌતમસ્વામી તથા પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે. દીવાલ અને થાંભલાઓ પર પણ તીર્થ કરની આકૃતિઓ છે. પૂર્વાભિમુખ દ્વાર આગળ ભગવાન મહાવીરની પલ્યકાસનસ્થ પ્રતિમા છે. શ્રમણહિલ-મદુરા તામિલ ભાષાઓનું એક કાળે મહત્ત્વનું કેન્દ્ર હતું. રાજકીય અને સાહિત્ય દષ્ટિએ એનું સ્થાન આગળ પડતું હતું. અહીં સાહિત્યસેવીઓ અવારનવાર એકઠા થતા. અહીં જેને સંસ્કૃતિની ગૌરવગાથા રજૂ કરતી સામગ્રી મોટા પ્રમાણમાં મળી આવે છે. શ્રીયુત ટી. એચ. શ્રીપાળ નામના એક જૈન ગૃહસ્થે અહીંથી સાત માઈલ દૂર આવેલ પહાડીમાં કોતરેલી જેન–પ્રતિમાઓ તેમજ દશમી સદીના લેખને પત્તો મેળવ્યો છે. સમરનાથ અને અમરનાથ પહાડીઓમાં તેમને અચાનક જવાનું થયેલ અને એ વેળા આ પ્રતિમાઓ જેવાની તક એમને પ્રાપ્ત થઈ આગળ વધતાં એક ગુફા જોવામાં આવી જેમાં તીર્થકરની મૃતિઓ કેરેલી નજરે ચઢી. યક્ષની આકૃતિ સાથે બીજા એવાં પણ ચિહ્નો દષ્ટિગોચર થયાં કે જે ઉપરથી અહીં એક કાળે શ્રમણે વસતા હશે એમ કપી શકાય. ડો. બહાદુરચંદ છાવડા કે જેઓ ભારત સરકારના મુખ્ય લિપિ-વાચક અને ચીફ એપિપ્રાણીસ્ટ છે તેઓએ આ સ્થાનને જૈન સંસ્કૃતિના કેન્દ્ર તરીકે જણાવ્યું છે. ઈલેર–પશ્ચિમી ગુફા–મંદિરમાં એલાગિરિ-ઈલેરાનું સ્થાન અતિ આગળ પડતું છે. પ્રાત સાહિત્યમાં એનું નામ “એલઉર' રૂપે મળે છે. ધર્મોપદેશમાળા-વિવરણ (રચનાકાળ સં.૯૧૫) માં એક મુનિ ભૂકછ નગરથી વિહાર કરી એલઉર આવ્યા અને દિગંબર વસતીમાં ઊતર્યા એવી નોંધ છે. એ ઉપરથી આ સ્થાનની ખ્યાતિ દૂર દૂર પ્રસરી હતી એ 'નિઃસંદેહું વાત છે. અહીનાં ગુફા–મંદિરે ભારતીય શિલ્પકળાની અમર કૃતિઓ છે. એનાં દર્શન એ માનવજીવનનો અમૂલ્ય લહાવો છે. અહીં શિલ્પી, ચિત્રકાર, ઈતિહાસગ્ન અગર ધર્મના અનુરાગી માટે પ્રેરણાત્મક સામગ્રી મોજુદ છે. સૌદર્યનું તે આ ધામ છે. ભારતીય સંસ્કૃતિની ત્રણે ધારાઓનું આ સંગમ સ્થાન છે. ત્રીશથી ચોત્રીશ સુધીની ગુફાઓ જૈનધર્મના સાહિત્ય ઉપર પ્રકાશ પાડનારી છે. એની કળા સંપૂર્ણપણે વિકસેલી છે. જેનાશ્રિત ચિત્રકળાનાં. અહીં નિતરાં દર્શન થાય છે. ફરગ્યુસનો સ્વીકારવું પડ્યું છે કે _ "कुछ भी हो, जिन शिल्पियोंने एलोराकी दो सभाओं [इन्द्र और जगन्नाथ का सुजन किया, वे सचमुच उनमें स्थान पाने योग्य है जिन्होंने अपने देवताओंके सम्मानमें निर्जीव पाषाणको अमर-मंदिर बना दिया ।" For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮૩ શ્રી. જૈન સત્ય પ્રકાશ વર્ષ : ૧૯ આની શોધ નિજામ રાજ્ય તરફથી થયેલ અને હાલ એ સ’સ્થાનની દેખરેખ હેઠળ છે. છેટાકૈલાસ તરીકે ઓળખાતી ગુફા દક્ષિણ-પૂર્વમાં છે. એનુ સર્જન કૈલાસ સાથે ટક્કર લે તેવુ' છે. એક પર પરાના શિલ્પી બીજી પરંપરાનું અનુકરણ કેવી કુશળતાથી કરી શકે છે એનું આ જવલંત દૃષ્ટાન્ત છે. અહીંનાં મદિરામાં દ્રવિડિયન શૈલીના પ્રભાવ છે. નવમી સદીમાં રાષ્ટ્રફૂટના વિનાશ પછી દ્રાવિડ–શૈલીના પ્રભાવ ઉત્તર ભારતમાં કયાંયે તેવામાં આવતા નથી. ઈન્દ્રસભા એ સામૂહિક જૈન–ગુફાઓનુ` નામ છે. એ બે મજલાવાળી ગુફાઓ અને ઉપમદિર પણ એમાં સંમિલિત છે. દક્ષિણ બાજુએથી પ્રવેશી શકાય છે. બહારના પૂર્વ ભાગમાં એક મંદિર છે કે જેની આગળ તથા પાછળના ભાગે એ થાંભલા છે. ઉત્તરની બાજુ ગુફાની દિવાલ ઉપર ભગવાન પાર્શ્વનાથના વનમાં આવતી કમાવાળી ઘટના આલેખેલી છે. પરિકર ધણા જ સુંદર છે. ભગવાન મહાવીર તેમજ માતંગ યક્ષ તથા અંબિકા યક્ષિણીનાં રૂપ પણ વિદ્યમાન છે. ખીજી પણ નૈનાશ્રિત કળાની વિપુલ સામગ્રી છે. જગન્નાથ સભા પણ પ્રેક્ષણીય છે. આ સંબધમાં વધુ જાણવા જિજ્ઞાસુએ-આ માસિક (જૈન સત્ય પ્રકાશ) વષઁ : ૭ ના અંક : ૭, ઈલારાનાં શુકા દિશ, અને આયાલોજિકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઈડિયા ખાસ વાંચવાં. ઈલારાની પ્રસિદ્ધિ સત્તરમી સદીમાં અતિશય હતી. જો કે એ કાળમાં અહીં આવવાના સાધનનો અભાવ હતા એમ કહેવાય. કવરાજ મેધવજયજીએ ઔરંગાબાદમાં ચાતુર્માસ ક્યુ" હતું એ વેળા પેાતાના ગુરુ મહારાજને એક સમસ્યા પૂતિ મય વિજ્ઞપ્તિ પત્ર મોકલેલ જેમાં ઈલારાનું વર્ણન સુંદર શબ્દોમાં કરેલ છે. મુનિ શ્રીકાન્તિસાગરજીએ પોતાના ખંડહરોંકા વૈભવ ' નામા હિંદી ગ્રંથમાં પાનાં ૫૯-૬૦ ઉપર એ અક્ષરશઃ આપેલ છે. * વિષ્ણુવિમલસૂરિ કે જેમણે પણ ઈલેારાની યાત્રા કરી હતી તે લખે છે કે— . વિહાર કરતાં આવિ રે, ઇલેારા ગામ માઝાર, જિનયાત્રાને કારણે હૈ। લાલ; ” ખટ દરિસણુ તિહાં જાણીએ રે, જાએ વિવેકવન્ત રે, મુનીસર તત્ત્વધરી ખીજી વારને હા લાલ,” સુપ્રસિદ્ધ પર્યં ટક મુનિ શ્રીશીલવિજયજી ૧૮ મી સદીમાં અહીં આવ્યા હતા. પોતાની રચેલી ‘ તીર્થમાળા' માં લખે છે કે— “ ઇલેરિ અતિ કૌતુક વસ્તુ, જોતાં હીયડુ અતિ ઉલ્હસ્યું; વિશ્વકરમાં કીધું મંડાણુ, ત્રિભુવન ભાવતણું' અહિનાણું.” આ આપણા ઐતિહાસિક વારસાની જૈન સમાજના મોટા ભાગને જાણ સરખી પણ નથી, ત્યાં એના સંરક્ષણ કે પ્રચારના વિચાર કટલાને આવવાના ? જાણે કળા તેા જીવનમાંથી અદૃશ્ય થઈ ગઈ છે ! અણુમલા ‘સત્ય ' ને ભૂલી છીછરા અને ઉપરછલ્લા આડંબરમાં આવી પડયા છીએ. એક કાળે દીધદર્શી પૂર્વાચાયોના ઉપદેશથી કળાના ધામ સર્જનારા આપણે આજે ક્ષણુન્ની માટીની ગઢ રચનાઓમાં પાણી માફક ધન ખરચીએ છીએ. સાહિત્યના એ મહામૂલા પ્રસંગાને આરસ પથ્થરમાં કાતરાવીએ કિવા મંદિરની દિવાલો પર ચિતરાવીએ તે એના લાભ લાંબા સમય સુધી લેવાય. પણ મુનિગણના મોટા ભાગ ‘ગઢ રચના ' પાછળ જ ધન ખરચાવે છે એ સાથે વીજ્નીના યંત્રની કરામત અને પ્રકાશ વિસ્તારે છે. ઘેાડા દિવસની એ રચના કામચલાઉ આણુ કરી, પછી હતી ન હતી થઈ જાય છે ! આ પ્રથા ચલાવી લેવા ચાગ્ય છે ખરી? જૈનધર્મને મંજુર છે ખરી ? શું એ પરિવર્તન નથી માગતી ? For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ મીમાંસા [લેખક ચે] લેખક : માસ્તર શ્રીયુત ખુબચંદ કેશવલાલ સિરોહી વળી સુખ દુઃખ ન સમજાય એ પણ ન બને, સુખ અને દુઃખના કારણભૂત જુદાં કર્મો તેનું નામ વેદનીય કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને પછી વેદનીય. હવે ચોથા મેહનીય કર્મ અંગે બે વિભાગ છે. (૧) દર્શન મેહનીય અને (૨) ચારિત્ર મેહનીય. મેહનીયના વિચાર અંગે કેટલાકની માન્યતા ચાખી નથી. કેટલાકની માન્યતા ચેખી છતાં વર્તન ચેખું નથી હોતું. સર્વમત જાણનારા પંડિત પણ પિતાને જ્ઞાન છતાં સત્ય તરીકે સત્ય પદાર્થ માનતાં લપસે છે. સત્યને સત્ય તરીકે નહિ માનવામાં કોઈ ચીજ આડી આવે છે. જીવાદિક નવ ત સત્ય છે, તે બીજા મતવાળાએ વાંચ્યાં અને જાણ્યાં છતાંયે તેમાં અસત્યપણાની પ્રતીતિ કેમ રહી ? કારણ એ જ છે કે માન્યતાને મુંઝવનારી કઈ ચીજ આડે છે, અને તે ચીજ ખસે તે જ સાચી માન્યતા થાય. રેલમાં બેસીએ તો મગજ પર ગતિની અસર થાય છે. પૃથ્વી અને ઝાડને સ્થિર છતાં ચર દેખવાને અને ચરને સ્થિર દેખવાને જે ભ્રમ થાય છે તેમ આત્મામાં પણ ભ્રમ થાય છે, જેથી સત્યને અસત્ય અને અસત્યને સત્ય ગણીએ છીએ. એથી માન્યતાને મુંઝવનાર કઈ કર્મ છે એમ સમજવું જોઈએ, તે કર્મ દર્શનમેહનીય નામે ઓળખાય છે. વળી મનુષ્ય દરેક સન્માગે વર્તવાની ઈચ્છા કરે, છતાં પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી. દમને દરદી કુપી જાણે, માને અને છોડવાની ઈચ્છા રાખે પણ ખાવા બેસતાં ફીકું લાગે તે મરચાં ખાય. વળી ખાંસીના દરદીને મરચું -તેલ અપથ્ય છે, તે જાણે છે, છોડવા માગે છે; છતાં પણ કેટલાક મનના મજબૂત માણસે કુપચ્ચે છોડી શકે છે અને મનના કાચા હોય તે બીજાઓના કહ્યા છતાં કુપ લે છે, તેવી રીતે દર્શનમોહનીયના સોપશમે શ્રદ્ધાળુ થવારૂપ સમ્યકત્વવાળા થાય તે પાપ છોડવા લાયક છે તેમ ગણે છે. પરંતુ ઈચ્છાવાળા થયા છતાં સર્વ પાપ છોડી શકતા નથી, તેનું કારણ એ જ છે કે વર્તનમાં મુંઝવનાર કઈ ચીજ છે અને તે ચારિત્ર મોહનીય કર્મ મતલબ કે અશુદ્ધ વર્તનમાં નાખી દે તે ચાસ્ત્રિ મોહનીય કહેવાય. દર્શન મોહનીય માન્યતા પર અસર કરે છે જ્યારે ચારિત્ર મોહનીય વર્તન પર અસર કરે છે. સંસાર અસાર છે, દુનિયા માટેના પ્રયત્નોમાં ફોતરાં ખાંડવાનાં છે એવી અંતઃકરણમાં માન્યતા એનું જ નામ સભ્યત્વે છે. કોઈ મરી જાય તેને અફસેસ કરે છે પણ પિતાને જવાનું છે એને અફસેસ આ જીવ કરતા નથી. વર્તનમાં ફરક પડવા છતાં માન્યતા સાચી રહે તે સમ્યક્ત્વ ચાલ્યું ન જાય. માટે માન્યતામાં ભેદ પડ જોઈ એ નહિ. એટલા માટે જ દર્શનમોહનીય અને ચારિત્રહનીય એ બે વસ્તુ જુદી રાખી છે. કર્મોદયને લીધે શક્તિ કે સાધનના અભાવે પ્રવૃત્તિ કરી ન શકે એ બને, જેમકે ઉપવાસને યોગ્ય ગણતા હોય પણ પોતે ચાર વખત ખાવાવાળા હેવાથી ઉપવાસ કરી શકતા નથી. કર્મોદયના કારણે કાર્ય ન બનવા છતાં માન્યતા બરાબર રહે તે સમ્યકત્વમાં વાંધો નથી, પણ એક વાત લક્ષ્યમાં રાખવાની For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ છે કે પરિણામ જણાવવાવાળો, બોલવાવાળો, પ્રવૃત્તિ ન થવામાં મજબૂત કારણમાં હોય તે જ તેને બચાવ ચાલે છે. શ્રેણિક અવિરતિ છતાં એને ક્ષાયિક સમકિતી માનવા એ શ્રીજિનેશ્વર દેવનું વચન છે, માટે માનીએ છીએ. સેંકડે એંસી ટકા તે માન્યતા તેવું વર્તન હોય. માન્યતા તથા વર્તનમાં ફરકવાળા દાખલા ઘણા ઓછા છે. દુનિયાદારીમાં માન્યતા પ્રમાણે વર્તન ઘણે જ સ્થળે જોવાય છે. ઘણું જ ગંભીર કારણ હોય ત્યાં એ ન હોય એ બને. આ રીતે દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય એમ બે પ્રકારે મેહનીય કર્મ કર્યું. - હવે પાંચમું કર્મ આયુ–જીવન ટકાવી રાખવા અનેક પૌષ્ટિક ખાનપાનને ઉગ કરવામાં આવે છે. આરોગ્ય સાચવવા બરાબર કાળજી રખાય છે. ભયંકરમાં ભયંકર દઈને નાબૂદ કરવા માટે વિજ્ઞાન દ્વારા અનેક ઔષધિઓ યા તે ઈજેકશનની શોધખોળો થાય છે. દર્દના નિદાનની પરીક્ષા કરી તેનું ઉમૂલન કરવાની આવડતવાળા નિષ્ણાત વૈદ્ય-ડોકટરો કે હિકિમ જગતભરમાં છે. મેટા રાજાધિરાજ કે અગ્રગણ્ય દેશનેતાઓ કે મહર્દિકને ઉપરોક્ત સામગ્રીએ પૈકી કોઈની પણ કચાશ હોતી નથી, છતાં તેવાઓની જીવનલીલા ઘડીભરમાં સંકેલાઈ જતાં વિલંબ થતો નથી. પાસે ખડા રહેનારાઓ ટગર ટગર જોયા કરે છતાં ઈનું કિંઈ પણ ન ચાલે. જગતની કોઈ પણ સત્તા તેને રોકી શકે નહિ, આ શું? અનેક ચક્રવર્તીઓ, અનેક મહર્દિક આમ ચાલ્યા ગયા તેનું શું કારણ? શું સાધનસામગ્રીની કમીના હતી ? નહિ, નહિ. માનવું જ પડશે કે છતી સારવારે, છતી સામગ્રી પણ જીવનલીલા સંકેલાઈ જવામાં કંઈક કારણ છે, અને તે આયુષ્કર્મ છે. આયુકર્મને સ્થિતિકાળ પૂર્ણ થતાં કોઈ પણ સામગ્રી આયુને ટકાવી રાખવામાં સહાયભૂત નીવડતી જ નથી. નહિતર, જગતના કોઈ માનવીને મરવું તે. ગમતું જ નથી. આયુઃ કર્મ જગતમાં ન હતી તે અનેકની જિંદગીમાં આજે પણ અસ્તિત્વમાં હેત. જગતમાં નાનાં મોટાં અનેકવિધ પ્રાણીઓ છે. શારિરીક અવય, શારીરિક બાંધાઓ શારિરીક સૌદર્ય, ઈશિનું ન્યુનાધિકપણું, વળી કોઈ મનુષ્યપણે, કોઈ પશુપણે, કોઈ દેવપણે, કોઈ નારકીપણે શરીર ધારણ કરે છે. આ પ્રમાણે આ સંસારપ ઉપર પરિભ્રમણ કરનાર જીવોને ઉપરોક્ત સંજોગોમાં જે ભિન્નતા સાંપડે છે તે ભિન્નભિન્ન રૂપે તેવા સંગો અપાવનાર કર્મ તે “નામકર્મ ” નામે ઓળખાય છે. એ રીતે કેઈને મોટે રાજા મહારાજાઓને ત્યાં જન્મ, અને કોઈને ચંડાળ આદિને ત્યાં જન્મ થાય છે. આનું શું કારણ? હલકા કુળમાં જન્મ પામવાનું કોઈને પણ પસંદ નથી તેનું શું કારણ? ઉચ્ચકુળ અને નીચકુળ અપાવનાર પણ કોઈકને માનવું પડશે અને તે “ગોત્રકર્મ' તરીકે ઓળખાય છે. - હવે અંતરાય કર્મ અંગે વિચારીએ. છતી લમીએ દાન દેવાની બુદ્ધિ નથી થતી. વગર લક્ષીને કેટલાક વર્ગ પુણિયા શેઠ જેવા છતાં તેને દાન દેવાની બુદ્ધિ થાય, કેટલાક મહેનત કરે છતાંય ન મેળવે, કેટલાક વગર મહેનતે સારી લક્ષ્મી મેળવી શકે છે. એટલે દાનને અને લાભનો ગુણ ઉત્પન્ન થવો તે કર્માધીન છે, અને તે કર્મ તે “અંતરાય ક.' આ રીતે જે કર્મના આઠ પ્રકાર જાણે નહિ તે આત્મકલ્યાણના માર્ગે આવી શકે નહિ. એ પ્રકારે દ્વારા કર્મનું સવિસ્તૃત સ્વરૂપ સમજવા જેન દર્શનમાં કહેલું તત્વજ્ઞાન-ફીલેસોફી સમજવી પડશે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ऋषि रघुनाथ द्वारा आचार्य लक्ष्मीचन्द्रको प्रेषित पत्र Acharya Shri Kailassagarsuri Gyanmandir संपा पूज्य मुनिराज श्रीकान्तिसागरजी ग्वालियर सचमुच पत्र लिखना भी एक बहुत बडी कला है। जैन मुनियोंने इस प्रेरणाशील कला के विकास में जो योग दिया है, उसमें उनका सांस्कृतिक व्यक्तित्व और प्रतिभाके दर्शन होते हैं । सामान्यतः पत्रों में वैयक्तिक भावनाका ही प्राधान्य रहता है परंतु श्रमणों द्वारा प्रस्तुत पत्र वैयक्तिक होकर भी उनमें जन-भावनाका प्रतिबिम्ब रहता है। वह उनके साधनामय जीवनगत औदार्य का सुपरिणाम है । गुणमूलक-परंपरा के कारण वहां व्यक्ति व्यक्ति न होकर समष्टिमें परिवर्तित हो जाता है। नैतिक जीवनकी व्यापकता एवं सदाचारशील वृत्तिका मूर्त रूप पत्रोंकी एक एक पंक्ति में परिलक्षित होता है। सामाजिक और सांस्कृतिक दृष्टिसे इन पत्रोंका अध्ययन किया जाय तो भूगोल, खगोल, इतिहास, पुरातत्त्व, तथा भारतीय लोकचेतनाको उद्बुद्ध करनेवाली अन्वेषणप्रधान प्रचुर मौलिक व विश्वसनीय साधन-सामग्रीका आम मिल सकता है । कवित्व और विशुद्ध साहित्यिक दृष्टिकोण से यदि इनका पर्यवेक्षण करें तो बहुतसे पत्र सरस काव्यों की कोटिमें आ सकते हैं । स्वस्थ सौन्दर्य और कलाके उज्ज्वल आलोकमें देखने पर ज्ञात होगा कि ये पत्र कितने अंशो में सफल रससृष्टि कर आत्मस्थको जगाते हैं | मनोरंजन और गांभीर्यका समन्वय सुंदर विज्ञप्तिपत्र, क्षामणापत्र, और निजी पत्रों में दृष्टिगोचर होता है । स्वदर्शनकी उत्कट प्रेरणा एवं स्वयं द्वारा शासित होनेकी पवित्र भावनाका उदय ऐसे ही पत्रों द्वारा संभव है । पुरातन ज्ञानागारोंमें इस प्रकारकी विपुल सामग्री प्रकाशनकी प्रतीक्षा में हैं । कतिपय पत्रोंका प्रकाशन गायकवाड ओरिएंटल सिरीझमें एवं सिंघी ग्रन्थमालान्तर्गत हुआ है । तथापि अप्रकट पत्रोंकी कभी नहीं हैं। कमी है उचित मूल्यांकन करनेवालों की | आचार्य श्रीजिनचन्द्रसूरि, विजयदेवसूरि, ऋषिकेशवजी आदि पुरुषोंके कतिपय पत्र मेरे संग्रह में हैं जो विशेष ऐतिह्य तथ्योंका भले ही उद्घाटन न करते हों फिर भी उनका अपना महत्त्व है। शोध में सामान्य तथ्य भी कभी कभी घटना विशेषके साथ संबंध निकल आने पर क्रान्तिकारी परिवर्तन कर सकता है । यहां जो पत्र प्रकाशित किया जा रहा है वह नागोरी लोकागच्छीय आचार्य श्रीलक्ष्मीचंद्रजीसे सम्बद्ध है। आचार्यने यति श्रीरघुनाथजीको जो पत्र विप्र आभूके साथ भेजा था उसके प्रत्युत्तर स्वरूप प्रस्तुत पत्र है । आचार्यश्री अपने समयके अपने गच्छके प्रतापी For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જેન સત્ય પ્રકાશ [वर्ष : १६ व्यक्ति थे । यति श्री रघुनाथ रचित लोकागच्छ पट्टावली प्रबंधकी दो प्रतियां मेरे संग्रहमें सुरक्षित है जिसमें आचार्यश्रीका परिचय इस प्रकार दिया है-आचार्य लक्ष्मीचंद्र हर्षचंद्रसूरिके पट्टधर थे। जन्म सं० अज्ञात है। वे कोठारी जीवराजकी पत्नी जयरंगदेवीके पुत्र थे। सं० १८४२ में व्रत ग्रहण किया। अमृतसर, लाहोर, श्यालकोट, दिल्ली, रोपड, भरतपुर, बन्नु, लखनऊ, मकसूदाबाद, काशी, पटना, कोटा, नागोर, फलोधी, बीकानेर, बाला, बनूड, नालागढ, आदि नगरोंमें आपका विहार हुआ था । सं० १८६० का चातुर्मास पतियालामें हुआ जब रघुनाथ ऋषिने अपनी पट्टावली पूर्ण की। बीकानेर नरेश रत्नसिंहने आपको रजतकी छडी दे कर सम्मानित किया था। जैसा कि ऊपर कहा जा चुका है कि प्रस्तुत पत्रके प्रणेता पट्टावलीकार रघुनाथ ऋषि ही है। ये स्वयं संस्कृत भाषा और साहित्यके अच्छे विद्वान थे। स्वतंत्र ग्रन्थोंके अतिरिक्त महिम्नादि स्तोत्र इनके कवित्वपूर्ण पाण्डित्यके परिचायक हैं। ___ आपने पंजाब में रह कर जैन संस्कृतिकी उल्लेखनीय सेवा की है। सं० १८६३ में आचार्यका चातुर्मास चूरू में था। वहां आपकी सेवामें यह पत्र भेजा गया था। मनसूरके प्रधानमंत्री चयनसिंह व उनके परिवारवालों-जैसे दयालुसिंह, हमीरसिंह, और कपूरसिंहका इसमें उल्लेख है। नगरके श्रावकोंका उल्लेख भी यथास्थान निर्दिष्ट है। रचना प्रासादिक गुणयुक्त है । मूल पत्र इस प्रकार है ॥ नमः श्रीसकलकलनाय भवतु सततम् ॥ ॥ नमोऽर्हद्भ्यः ॥ दोहा छन्दः संस्कृते ॥ सुधासमानोदर्य्यवाग्विलासरञ्जितनृपाः । श्रीपूज्याः कविवर्यरत्नै रक्ष्या गुरुकृपा ॥१॥ श्रीमत्पदप्रणतस्य मे विज्ञपनीयमिदं तु । अत्रभवन्त सर्वदा निजहृदये प्रविदन्तु ॥ २ ॥ इदं दोहाछन्दः ॥ प्रथमं सोरठा नामकम् । अथ संस्कृतमयकवित्वम् - श्रीश्रीपूज्यलक्ष्मीचन्द्रजिन्मुनीन्द्रवृन्दचन्द्र ! चिरं जीव समविपुलमहामते ! । सदा रक्ष कृपादृष्टिमिष्टरूपशिष्टशिष्टिकारिणि प्रकृष्टकृष्टि वन्दय साधुतापतेः ।। शोभनगुणसंचयो विशदस्ते महाशयोदारतरशीलमयो मामके तु मानसे । कोविदकुलावतंस ! संवसति शुद्धवंशलुंकागणपद्महंस ! हंस इव मानसे ॥ १ ॥ कदा तदा गमिष्यति प्रभूतपुण्यजं दिनम् । यदा भवत्सुदर्शनं सुखावहं भविष्यति ॥ २ ॥ प्रमाणिकेयम् इत्यलम्, किमनल्पलिखनेन ? कामे मतिरस्ति यया श्रीश्रीपूज्यपादानां गुणगणगणना विदधीयाहं, इयतैव तोषो भवतु वः ।। For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * : १२ ] વષિ રઘુનાથક પત્ર [२ ॥ ॐ नमः सिद्धेभ्यः ॥ म्वस्ति श्रीसद्मपद्मच्छदमृदुमृदितोपप्लवाश्मत्रजस्या, __ सेव्यं सौवर्गवगैरगणनगुणभृद्यस्य शस्यं त्रिलोक्याम् । आदेयं पादयुग्मं भवति भवततिच्छित्स्मृतं मूर्तिभाजा भासा जाम्बूनदं तं प्रणिपततपतिं प्रीतये मारुदेवम् ॥ १ ॥ स्रग्धरा ॥ अचिरोदरमानससरोवरहंसेन शिवानि । शान्तिजिनेन विधीयतां भवतां सद्विभवानि ॥ २ ॥ सोरठा ॥ वन्यान् जन्तुगणानमोचयदलं नो केवलं बन्धनात् त्रस्तान् जन्म जटादितोपि भविनो दुर्मोहपाशद् यकः । पारेवाङ्महिमाहिमांशुवदनो नीलारविन्दद्युति विंशः पुरुषोत्तमः स कुशलं वो रातु नेमिप्रभुः ॥ ३ ॥ शार्दूल० ॥ नीपीय यस्यैकगिरं गुरुं गताः प्रयान्ति यास्यन्त्यपि जन्मिनो गतिम् ।। प्रभुःस वामातनुजस्तनोतुः वः श्रियं श्रयच्छ्रीजनको जिनेश्वरः ॥ ४ ॥ वंशस्थम् ॥ पापापहारि सकलारिनिवारिहारि दारिद्रयदारिदवदावदवारप्रवारि । श्रीधारि विष्टपचमत्कृतिकारि वः स्ताच्छ्रीवर्द्धमानविभुपक्षगलं शिवाय ॥ ५ ॥ वसन्तः ॥ सन्देहाचलश्रृङ्गभङ्गभिदुराद् वीरप्रभोः निर्ममे लात्वा यस्त्रिपदीमुदारमतिको दाग द्वादशाङ्गी हिताम् । यो वस्यन्नपि चाबुधावगतये प्राक्षीत् पदार्थान् गुरूं सार्वं सर्वद इन्द्रभूतिभगवान् भूयात् स वो भूतये ॥ ६ ॥ शार्दूल० ॥ श्रीमल्लुकाच्छगच्छं भुजगपुरभवं भव्यराजीवराजी ___ भास्वान् यः शासदासीन्मतिमहिममुदां शिश्विदानो निदानम् । यद्गाम्भीर्यस्य चाग्रे पृथुरपि रसर्गोिष्पदायां बभूवा नन्दश्रेणी प्रदेयात् स मुनिपरिबृढः श्रीजगज्जीवनाह्वः ॥ ७ ॥ स्रग्धरा ॥ ॥ इत्याशिषः सप्ततिः ॥ श्रीमदिष्टं नमस्कृत्य कामधुक्कोटिकामदम् । यथाज्ञप्तिसविज्ञप्तिछदनं सदनं मुदाम् ॥ ८ ॥ अनुष्टुप् ।। अर्थप्रयोगकुशलः सुकुलः प्रसाधितो वासोम्यधातुमणिकारणिकः समृद्धकः । यत्र स्वयंभूरिव समुद्रशयो महावयो वर्वत्ति विश्वविदितः सुकृती सुरैजनः ॥ ८ ॥ मृदंगकम् ॥ अनेकविद्याचणचारुचातुरो, भृतां भृतां तां निवहैर्नृणां सदा । श्रीचूरूनाम्नी पुरमुचतानतैगृहैः समरध्युषिताः सुखावनिम् ॥ १० ॥ आख्यानकी ॥ श्रीमन्मुनीश्वरवराः प्रतिभानवंतः सत्प्रत्ययाः स्फुरदुदारकलानिवासाः । श्रेयोचसाधनपरास्समलब्धिभाजः श्रीइन्द्रभूतिगणभृत्तुलनामवाप्ताः ॥ ११ ॥ वसंत ॥ आख्यान्ति ख्यातिमन्तः कलिमलमलिनस्वान्तसंशुद्धिहेतुं संसाराम्भोधिसेतुं भविककृते धर्ममाप्तोदितं ये । धन्यानामग्रतः श्रीजिनमतविपिनों वसन्तोपमाना ज्ञानामाचारसम्पद्विलसितमधुरा निर्विकाराः प्रशान्ताः ॥ १२॥ स्रग्धरा ॥ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३४] શ્રી. ન સત્ય પ્રકાશ शङ्खाङ्कामृतसोमसोदरगुण प्रामाभिरामा महो दाराः स्फारपराक्रमाः सितयशोवादप्रतीतास्सना । अष्टाभिर्गणिसम्पदाभिरधिकं विभाजिताजिह्मकाः श्रीमन्मन्दरधीरवीरभगवत्सच्छासनोद्योतकाः ॥ १३ ॥ शार्दूल० ॥ श्रीनागपौरगणकौमुदतारकेशा ये सद्विहारसुपवित्रितनैकदेशाः । ऐदंयुगीनजनताहितकृत्यकृत्या राजन्ति राजमहिता महनीयपादाः ॥ १४ ॥ वसंत० ॥ संयान्तृणां शुद्ध ष्टाशाजश्रीविभ्राजिष्णूना तेषां श्रीश्रीपूज्याचार्यश्रेणीधुर्याणाम् ॥ श्रीश्रीलक्ष्मीचन्द्राभिख्यानां सूरीशानां भक्त्य। नाम नाम पादद्वन्द्वं तन्निन्द सानन्दम् ॥ १५ ॥ कामक्रीडा ॥ विबुधमाधवजिन्सुखमल्लजित्प्रभृतयो भृतयोगवसूच्चलाः । अविरतं विरतं दुरितेन यदशमिनः शमिनः समुपासते ॥ १६ ॥ द्रुतविलंबितम् ।। शिष्टमहर्षिभिरहर्निशमुप्रचन्द्रः ससेव्यमानमथ मोहनलाललझैः । यवृद्धिचन्द्रवषतावरमल्लसाधू मेदादिवन्द्रयतिभिः सजुहारमल्लैः ॥ १७ ॥ वसंत ॥ विनीतशंभुरामसूरतादिरामनामकैवतेप्सुदेवदत्तदौलतादिभिश्च भूरिभिः । सनादधीतितत्पर रूपास्ति सक्तमानसैर्महेच्छमान्यमानवेशमौलिमौलिमण्डनम् ।। १८॥ पञ्चचामर० ॥ सदिन्दिरायां मृदुमन्दिरायां भूयाजनो यत्र सुनाम नाम्न्याम् । स्तुतेतरां तत्र भवत्पदद्वयं द्वयातिगव्याहृतधर्मसस्पृहः ।। १९ ।। उपजातिः ॥ पुरि तत्र कृतस्थितिना वतिना कृतिना किल सत्कृतसत्कृतिना । विहितात्र भवच्चरणस्मृतिना रघुनाथक इत्यभिधानवता ॥ २० ॥ तोटकम् ।।. भवदीयनिदेशकिरीटभृता विनयानतकेन लिवीक्रियते। - जिनदासयुजाथ विदांकुरुत प्रणतीर्बहुशोनुगयुग्मकृता ॥ २१ ॥ तोटकम् ॥ दृष्ट्वा पीयूषवृष्टया वो मङ्गलं महदस्ति मे । सदेव दैवतानां हि श्रेयसां श्रेयसोत्सुकम् ॥ २२ ॥ अनुष्टुप् ॥ यद्यपि विश्वशिवैकनिदानं संश्रुतमेव परं करणीयम् । वश्मि तथापि प्रतिक्षणमृद्धं भावुकवृन्दमद्भुततरं वः ॥ २३ ॥ दोधकम् ।। अथ चदेवसशावरपाक्षिकचातुर्माससमीयप्रतिक्रमणेषु । साधु यथाविधि साधवकृत्यं साधयता दधता बहुमोदम् ॥ २४ ॥ दोधकम् ॥ प्रणाम प्रणामं भवत्यादपद्मे मया क्षामणाः क्षामितास्सन्ति सन्तः । लसम्तः सदा सद्गुणैः शुद्धमार्गे वसन्तः श्रितेभ्यो हितान्यादिशन्तः ॥ २५ ॥ भुजङ्गप्रयातम् ।। पण्यरपि मुनीशानः क्षन्तव्यास्ताः क्षमाक्षमैः । अनुकम्प्य भृशं दासं दास दासं च सर्वशम् ॥ २६ ॥ अनुष्टुप् ॥ लोकोत्तरातिशयपुजभृतां मुनीशां मुख्या मदीयमितिभाषितमामनन्तु । श्रीपूज्यपादशरणस्य चराचरे मे ध्येयं परं यदिह तच्चरणद्वयं वः ॥ २७ ॥ वसन्त ॥ आभूनाम द्विजानीत द्विजराजमिवामिताम् । वीक्ष्यागाद् वः कृपापत्रं मन्मनः कुमुदं मुदम् ॥ २८ ॥ अनुष्टुप् ॥ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४ : १२] ઋષિ રઘુનાથકા પત્ર [૨૩૫ भूयोपि भूयो भविकैर्भवद्भिः श्रीपूज्यपादैधृतसाधुवादैः । प्रसय सद्योनुचरेनवद्यो देय छदो येन मुहुर्मुदः स्युः ॥ २९ ॥. उपजातिः ॥ धन्यं जनुनिजमवैमि भवादृशो यदसत्पुरुषाः समदृशोपि हि मां प्रसद्य । सौवानुगामि गणनावसरे लघिष्ठं मयाशये स्मृतिपथं वरदा नयन्ति ॥ ३० ॥ वसंत० ॥ भक्तिप्रबो भवच्छीर्षोत्रत्यो वो वन्दते पदौ । सङ्घो रायपुरीयादिः श्रीमद्दर्शनतन्मनाः ॥ ३१ ॥ अनुष्टुप् ॥ कृपारसभरस्फारः सारोदन्तमयश्छदः । इतो वो मन्मनः क्षेत्रे हर्षवर्षा भविष्यति ॥ ३२ ॥ अनुष्टुप् ॥ आनलक्षुधृतिप्रमितेष्टवरे शुभआश्विनमासि दलेथ सिते । दिवसेशतिथौ शनिवारयुते लिखितं खलु पत्रमिदं त्वरया (१८६३) ॥ १ ॥ तोटकम् ॥ श्रीमत्प्रसादप्रासादमध्यमध्यासितेन वै । प्रीतये भवतां भूयाद् भगवत्पदवीभृताम् ॥ २ ॥ अनुष्टुप् ॥ बहुकृत्यविहस्तत्वात् कूटं यद्धृष्टमत्र तत् । शोधनीयं सुधाधाम शुद्धसद्बोधवाद्धिभिः ॥ ३ ॥ अनुष्टुप् ॥ श्रीमदौत्तराहगणीयश्रीभोगी ऋषिदेवीदासकृतप्रणतिततयो वाच्या बहुशः प्राज्ञैः । मनसूरपुराधिवासिसुकर्मकर्मचन्द्रापत्यानां लालाचूहडसिंहादीनां सर्वेषां वंदनावसेया ॥ .. सकलमन्त्रिमुख्यमहामात्र चयनसिंहजितां तदंगजन्मनों दयालुसिंह-हमीरसिंह-कर्पूरसिंहप्रभृतीनां च सहस्रशो वंदना अवधार्याः, शश्वत् श्रीश्रीपूज्यपादानां गुणगणान् प्रति प्रत्यहं. स्मरन्ति ते। अयश्वः क्षितिपतिरप्यत्र समागतोस्ति अन्येपि बहवो जनाः समेताः सन्ति तेन बह्री. लोकागतिः । सर्व दिवसं क्षणमपि पार्वं न मुंचन्ति मुग्धाः। अद्यश्वः षष्ठांगं शृण्वंति श्रावकाः सम्यक् पंचमेषु दिवसेषु तत्पूर्तिभावमुपेष्यति ततः श्रीस्थानांगस्य व्याख्यानं बृहवृत्तिविमर्शपूर्वं करिष्यते मया। श्रीमच्छ्रीपूज्यपादप्रसादबलेन सर्वमनवयं विद्याविनोदं करोमि। छत्राश्च विद्यार्थिनः प्रभूताः पठन्ति तत्र द्विवास्तु शाटशास्त्राभ्यासपराः सन्ति, केचन गणितागमं केचन चिकित्साग्रन्थान् सम्यगधीयते तत्र तत्र भवत्प्रसत्तिरेव सर्वनिर्वाहकरी। भवचरणरज:सेवकजिनादयस्तु शाष्टसूत्रं मुखसात् करोति । तत्रत्याः सर्वेपि शिष्याः सम्यक पठनक्रियाकुशला वो भुवतु* नित्यशः । श्रेयःश्रेणयः सन्तु सदा श्रीः ॥ - ऐषमः पर्युषणापर्वसत्को महामहोत्राभूत् तपोवृद्धिश्च गरीयसी जाता। व्याख्यानादि धर्मकृत्यं चानवद्यं जातम् । तत्र श्रीमत्कृपाकटाक्षविलसितं बीजम् । इति श्रेयः । अस्मादृशेषु शरदिन्दुयशोधना ये कारुण्यनीरनिधयः सुरपादपन्ति । वन्दारुषु प्रतिदिनं सुमुमुक्षुमुख्यमह्या महोदधिगभीरतराः प्रसन्नाः ।। १ ।। पूच्याचार्यश्रीश्री १०८ श्रीश्रीलक्ष्मीचन्द्रजित्कानाम् । उपयातु चरण कमलातिथितां तेषामदर्पताम् ॥ २ ॥ बृहन्नागपुरीयलुङ्कागच्छेयशालिनाम् । श्रीमच्चुरुपुरे पुण्ये पुरन्दरपुरोपमे ।। ३ ।। इत्यलं बहुव्यासन्यासप्रयासेन सतां पुरस्तात् तु तद्विदाम् ॥ * प्रथम लकारस्य प्रथमपुरुषबहुवचनं कर्तरि । भ्रांति निरासायेदं लिखितम् For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir महो० भानुचन्द्रगाण रचित एक नूतन ग्रन्थ लेखकः पूज्य उपाध्याय श्रीविनयसागरजी साहित्याचार्य कोटासे बंबईका प्रवास करते हुए मार्गमें यह नूतन कृति मुझे प्राप्त हुई । इस पुस्तकका नाम है नामकोष. टोका-इसके प्रणेता हैं महोपाध्याय भानुचन्द्रगणि; जो तपगच्छीय सूरचन्द्रगणिके शिष्य थे। ये वे ही भानुचन्द्रगणि हैं जो सम्राट् अकबरकी राजसभाके रत्न थे और जिन्होंने अपने उपदेशोंसे शत्रुञ्जय तीर्थका करमोचन कराया था । अतः लेखकके परिचयके बारेमें कुछ भी लिखनेकी आवश्यकता नहीं है । लेखक स्वयं अपनी परम्परा प्रशस्तिमें इस प्रकार वर्णित करते हैं:-- भूरयः सूरयोऽभूवंस्तपोगणनभोङ्गणे । साम्प्रतं साम्प्रतं जज्ञे, श्रीहीरोहर्मणिप्रभः ॥१॥ कलिन्दिकाकमलिनीसमुल्लासनभानुमान् । श्रीमान् विजयसेनाख्यस्तत्पट्टे प्रथितोऽस्ति सः॥२॥ श्रीमद्विजयदेवाख्यः, तत्पट्टामृतसूः समः । राजन्ते साम्प्रतं सम्यक्, साधुमार्गप्रवर्तकः ॥३॥ सम्प्रदाये तदीयेऽस्मिन् , जज्ञे हानर्षि उत्तमः । यो लुम्पाकमतं त्यक्त्वा, तपापक्षमशिश्रयत् ।।४।। तदन्ते निलयी श्रीमान् , वाचको विश्वविश्रुतः। श्रीमत्सकलचन्द्राख्यो, जज्ञे वैराग्यजन्मभूः ॥५॥ तच्छिष्यो सूरचन्द्राहा, समभृत् कविपुङ्गवः । विद्वद्वन्दगजेन्द्राणां, मर्दने हरिविक्रमः ॥६॥ तच्छिष्यो भानुचन्द्रेण, वाचकेन विपश्चिता । नामचिन्तामणि म निर्णीतिनिर्मिता मिता ॥७॥ लेखकने प्रत्येक काण्डके अन्तमें इस प्रकारकी पुष्पिका भी प्रदान की है: “ श्रीशत्रुञ्जयकरमोचनादिसुकृतकारि-महोपाध्याय-श्रीभानु चन्द्रगणिविरचिते विविक्तनामसङ्गहे ........समाप्तः । " इस पुष्पिकासे ऐसा प्रतीत होता है कि 'विविक्तनामसंग्रहः' नामक कोई नूतन कोषकी लेखकने रचना की हो, किन्तु आलोडन करने पर यह निष्कर्ष निकलता है कि यह नूतन कोष नहीं हैं, परन्तु आचार्य हेमचन्द्र प्रणीत ' अभिधानचिन्तामणिनाममाला' नामक कोषकी टिप्पणात्मक टीका मात्र है; और यही वस्तु स्वयं लेखक प्रशस्त में स्वीकार करते है:-" नामचिन्तामणि म निर्णीतिनिर्मिता मिता।” अतः यह स्पष्ट हो जाता है कि यह स्वतन्त्र कोष न होकर टीका ही है। इस टीकामें हमें लेखकको प्रौढ प्रतिभाके दर्शन यत्किञ्चित् भी प्राप्त नहीं होते । इसमें लेखक केवल गद्यमें पृथक्-पृथक् 'विविक्त' नाम लिखकर यत्र तत्र लिंगोंका निर्णय करते हुए अग्रसर दिखाई पड़ते हैं । उदाहरणके स्वरूपमें द्वितीयकाण्ड प्रथम श्लोककी टीका ही देखिये For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અકઃ ૧૨ ] એક નૂતન ગ્રંથ [૨૩૭ स्वर्गस्त्रिविष्टपं द्योदिवौ भुवि तविषताविषौ नाकः । गौस्त्रिदिवमूर्ध्वलोकः सुरालय...............॥ [ टी.] 'स्वर्ग' इति स्वर्गः, त्रिविष्टपं द्यौः ओकारान्तो द्योशब्दः द्यौः, वकारान्तो दिक्शब्दः, एतस्यापि प्रथमैकवचने द्यौरिति रूपम् । भुवि-स्त्रीलिङ्गः, तविषः ताविषः नाकः गौः ओकारान्तो गोशब्दः स्त्रीपुंसलिङ्गः, त्रिदिवं-पुंक्लीबलिङ्गः, उर्ध्वलोकः सुरालयः स्वरव्ययेषु वक्ष्यते । इस 'पद्धति को देखते हुए यह निश्चित कहा जा सकता है कि यह टीका विद्वद्मोग्या नहीं है किन्तु बालबोधस्वरूपा ही है। प्रशस्तिमें लेखकने रचनासंवत्का उल्लेख नहीं किया है किन्तु 'श्रीमद्विजयदेवाख्यः.... साम्प्रतं राजन्ते ।' उल्लेखसे यह निश्चित है कि सं. १६७२ के पश्चात्की यह रचना है । प्रस्तुत प्रतिके १२४ पत्र हैं ओर अनुमानतः १८ वीं शतीके पूर्वार्धमें लिखित है। पुस्तक मेरे संग्रहमें ही है। [अनुसंधान पृष्ठ : २३८ से आगे ] निश्चित है। इनके सीमंधर, वरकाणा, रोहिणी, जीरावला आदि स्तवन तो प्राप्त हैं ही। बड़े ग्रंथोमें कल्पांतर-वाच्य, बाल-शिक्षा और लघु-जातक टीका उपलब्ध हैं। इनमेंसे बालशिक्षा व्याकरण-ग्रंथ है, जैसलमेरके भंडारमें इसकी एकमात्र अपूर्ण प्रति प्राप्त है। इस ग्रंथमें जयानंदसूरिके शब्दानुसार ग्रंथका उल्लेख मिलता है वह भी अभी तक अज्ञात ही प्रतीत होता है। बालशिक्षाकी पूरी प्रति अन्यत्र किसी भंडारमें प्राप्त हो तो सूचित करनेका अनुरोध है । रचनाकालका निर्देश केवल लघुजातक-टीकामें ही मिलता है । यह ज्योतिष ग्रंथकी टीका संवत १५६१ में बीकानेरमें रची गयी। भक्तिलाभ उपाध्यायके शिष्य चारुचंद्र भी अच्छे विद्वान थे। उनका उत्तमकुमार चरित्र छप चुका है। हमारे संग्रहमें इस ग्रंथकी संवत १५७२में बीकानेरमें स्वयं ग्रंथकारकी लिखित प्रति प्राप्त है। इसकी श्लोक संख्या ५७५ है । ग्रंथकारकी-यह पहली रचना प्रतीत होती है। इनकी अन्य रचनायें इसप्रकार है-(१) भाषाविचार प्रकरण प्राकृत गाथा ४१ सावचूरि; इसकी अपूर्ण प्रति प्राप्त हुई है पत्रांक ३-४ मिले हैं । पत्रांक १-२ नहीं मिले। इसलिए इसकी भी अन्य प्रति अन्वेषणीय है। (२) हरिबल चौपई-रचना संवत १५८१ आसो सुदी ३ जिनहंससूरिराज्ये (३) नंदन मणिहार संधि, गाथा ४०, संवत १५८७ फाल्गुन, (४) रतिसार-चौपई, (५) महाबल मलयासुन्दरीरास गाथा ५१५, (६) पंचतीर्थिस्तव-गाथा २९, संवत १५९८ आश्विन, (७) युगमंधरगीत-गाथा ११. उपर्युक्त विवेचनसे स्पष्ट है कि भक्तिलाभोपाध्यायका समय पंद्रहवीं शताब्दिका न होकर १६ वो शताब्दिका उत्तरार्ध निश्चित है । भाशा है भविष्यमें वह भूल दुहराई न जावेगी। For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भक्तिलाभापाध्यायका समय और उनके ग्रंथ । लेखक - श्रीयुत अगरचन्दजी नाहटा भारतीय तर्कशास्त्र में प्रत्यक्ष प्रमाणकी अनुपस्थिति में अनुमानको भी महत्त्वपूर्ण स्थान दिया गया है, पर आखिर अनुमान - अनुमान ही ठहरा । निश्चित प्रमाणके मिलते ही उसका महत्त्व समाप्त हो जाता है । ऐतिहासिक क्षेत्रमें भा अनेक वस्तुओं, घटनाओं का समय निर्धारण करने के लिये जब कोई निश्चित प्रमाण नहीं मिलता तो इधर उधरकी अन्य प्रासंगिक बातोंको निर्भर करके काम चलाना पडता है पर निश्चित प्रमाणका - अन्वेषण चालू रहना ही चाहिए । अनुसंधान करते रहने से इच्छित प्रमाण मिल ही जाते हैं । बहुत बार अनुमान पर आश्रित निर्णय बहुत कच्चे होते हैं और उससे भ्रमपरंपरा भी चल पड़ती है । इसलिये इतिहासज्ञको जहाँ कहीं भी ऐसी भूलें नजर आवें संशोधन करना आवश्यक हो जाता है। यहां ऐसे ही एक अनुमानित समयका वास्तविक निर्णय किया जा रहा है । श्रीयुत साराभाई नवाबके प्रकाशित ' सूरिमंत्रकल्प संदोह ' नामक ग्रंथ गत कार्तिक में प्राच्य - विद्यापरिषद के प्रसंगसे अहमदाबाद जाने पर अवलोकनमें आया । उसमें वर्धमान विद्याके एक चित्रपटका ब्लाक छपा जिसे श्रीसाराभाईने पंद्रहवी शताब्दीका बतलाया है । उस पट्ट पर लेख इस प्रकार है- " श्रीभक्तिला भोपाध्यायस्य सपरिवारस्य शांतिं तुष्टिं पुष्टिं कुरु कुरु स्वाहा। उ० जयसागर उ० श्री रतनचंद्र शिष्य उ० श्रीभक्तिलाभस्य सौख्यं कुरु "" इस लेखमें भक्तिलाभके प्रगुरुका नाम जयसागर और गुरुका नाम रतनचंद्र सागर होनेसे ये खरतरगच्छके ही हैं - निश्चित है । उपाध्याय जयसागर बहुत परिचित विद्वान् हैं। जिनका विशेष परिचय " विज्ञप्ति त्रिवेणी" में मुनि श्रीजिनविजयजीने दिया ही है। आपकी रचनाऐं संवत १४७८ से १५०३ तककी मिलती हैं। ये आबूके चौमुखमंदिरके निर्माता संघपति मंडली के भाई थे। उनकी स्तवन स्तोत्र आदि फुटकर रचनाएं भी बहुतसी हैं। खेद है कि उनकी हमें ४-५ हस्तलिखित प्रतियां मिली हैं वे सभी अपूर्ण व त्रुटित हैं। किसी सज्जनको उन रचनाओं की कोई संग्रह - प्रति पूर्ण प्राप्त हो तो हमें सूचित करें । उपाध्याय जयसागर के शिष्य रत्नचन्द्र भी अच्छे विद्वान थे। पर उनका कोई ग्रंथ जानने में नहीं आया । भक्तिलाभ इन्हींके शिष्य थे। इनके रचित 'जिनहंससूरिंगीत 'को हमने 'ऐतिहासिक जैन - काव्य संग्रह ' में २० वर्ष पूर्व प्रकाशित किया था, जिनहं ससूरिका समय १६ वीं शताब्दीका उतरार्ध होनेसे भक्तिलाभ उपाध्यायका समय भी वही [ देखो - अनुसंधान पृष्ठ : २३७ ] For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “શ્રી જૈન સત્ય પ્રકાશનું ઓગણીસમા વર્ષનું વિષય-દર્શન પ્રતીકાર ૧૯૨ નિવેદન એક ભૂલભરેલું ચિત્રઃ સંપાદકીયઃ ૧૪૭ એક અનુચિત શીર્ષક: ડે. શા. કાઉઝ ઉર્ફે સુભદ્રાદેવી: ૧૪૮ રાજકોટમાં એક વિચિત્ર પ્રવૃતિ : સંપાદકીય : અંક ઃ ૧રટાઈટલ પેજ : ૩ નિવેદન અને પ્રાસંગિક નોંધ પ્રાસંગિક ધ : ઓગણીસમા વર્ષે: સંપાદકીય : સમિતિને મળેલી રૂ. ૩૩૦૦)ની નેધપાત્ર ઉદાર મદદ , ટ્રસ્ટનું દ્રવ્ય બીજા કોમમાં વાપરી શકાશે નહિ? અંક: ૯ ટાઈટલ પેજ : ૩ વિનંતિ : સંપાદકીય : , અંકઃ ૧૨ ટાઈટલ પેજ: ૨ સાહિત્ય ' શ્રીપાલરાસનું નૈવેદ્ય : પૂ. મુ. શ્રીચંદ્રપ્રભસાગરજી : પ્રાચીન સમયમાં ભજવાયેલાં જેન નાટકે છે. શ્રી. હિરાલાલ ર. કાપડિયા સાધ્ય કે સાચો પુરુષાર્થ : પૂ. મુ. શ્રીમહાપ્રભવિજયજીઃ કડખો અને જૈન કૃતિઓ : છે. શ્રી. હીરાલાલ ર. કાપડિયા : ૧૮ ગુજરાતની સાંસ્કૃતિક પ્રતિભા : શ્રી. હરસિદ્ધભાઈ દિવેટિયા : જ્ઞાનભંડાર પર એક દષ્ટિપાત : પૂ. મુ. શ્રી. પુણ્યવિજયજી : ધૂપદીપ : પૂ. પં. શ્રી કનકવિજ્યજી: ૩૫, ૧૦૧, ૧૨૧ પાંચસો વર્ષ ઉપરની સમસ્યા અને ઉકેલ : પ્રો. શ્રી. હીરાલાલ ર. કાપડિયા; ૩૬ हरियाशाह रासलार: શ્રી. મંવ ટાળી નાદા: ૪ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરના સંસ્કૃત લેખનો અનુવાદ છે. શ્રી મેહનલાલ દી. ચોકસી: ૭૧ આત્મનિર્મલતાના પશેઃ પૂ. મુ. શ્રીમહાપ્રભવિજયજીઃ ૪૯, ૧૪૫ સુવર્ણપુરુષ અને જૈન સાહિત્યઃ પ્રોશ્રી. હીરાલાલ ર. કાપડિયા: ૫૬ સ્યાદ્વાદ: પૂ. પં. શ્રી. ધુરંધરવિજ્યજી: કથા સુણી સુણી ફૂટયા કાન: પૂ. મુ. શ્રી મહાપ્રભવિજ્યજી: ૭૩ નંદીની આદ્ય પદ્ધત્રિપુટી: પ્રો. શ્રી. હીરાલાલ ર. કાપડિયા : ગોપૂજા અને પ્રાણિદયાઃ પૂ. મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી: કલ્પવૃક્ષો અને વનસ્પતિની અદ્ભુતતાઃ પૂ. ૫. શ્રી. ધુરંધરવિજ્યજી : 1. ૧૧૧ શાસનદેવીની મૂર્તિઓ: શ્રી. મેહલોલ દી.ચોકસી: ૧૧૬ हर्षसागर रचित-राजसी साहके रासका सारः श्री भंवरलालजी नाहटाः १९८, १४२ વિહાર નોંધ: પૂ. મુ. શ્રી. વિશાળવિજ્યજી: ૧૩૪ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦]. શ્રી. કોન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ ધૂખ્યાન-પરિચય : પૂ. ૫ શ્રી. ધુરંધરવિજયજી : ૧૪૯ એક જૈનગ્રંથમાં કુરાનની સ્થા: શ્રી. ભંવરલાલજી નાહટા : ૧૬૪ હિંસા-અહિંસા વિવેક : પૂ. પં. શ્રી. ધુરંધરવિજ્યજીઃ ૧૬૯, ૨૦૨, ૨૨૦ यति कल्याण रचित: सिद्धाचल गजल: હૈ. પૂ. મુ. શ્રી શાંતિલાલઃ ૧૮૪ પર્યુષણ પર્વને ઉદ્દેશઃ પૂ. મું. શ્રી હંસસાગરજી: ૧૯૪ જૈન તવારીખના પાને નેધાયેલી મહાગુજરાતની સમૃદ્ધિ : પૂ. પં. શ્રી. કનકવિજયજી: ન્યાયાલયના ચૂકાદાઓમાં સ્યાદ્વાદઃ પૂ. મુ. શ્રી. જ્ઞાનવિજ્યજી: ઈતિહાસ-પુરાતત્ત્વ-સંશોધન સાંડેરાવ: પૂ. મુ. શ્રી. જ્ઞાનવિજ્યજી: रणथंभोरके अल्लाउदिनके મંત્રી ધનરાક વૈરાપરિવર: શ્રી ચાર્જ નાદા: નવ આચાર્યોની એક સંયુક્ત મૂર્તિઃ શ્રી. અગરચંદજી નાહટા : માંડવગઢના પ્રમદ પાર્ષદેવ: ડૉ. શ. ક્રાઉ ઉ સુભદ્રાદેવી : आबूके विष्णु मंदिरका एक लेख. पू. उपा. श्री विनयसागरजी: માંડવગઢના પાર્શ્વજિનાલયનું વિશેષ વર્ણન: શ્રી અગરચંદજી નાહટીઃ બૌદ્ધ યાત્રિકઃ પૂ. મુ. શ્રી જ્ઞાનવિજ્યજી: મહાકાસલમાં જેનમૂર્તિઓઃ શ્રી મોહનલાલ દીવ ચોકસી: मुनिप्रभसूरि कृत-अष्टोत्तरी तीर्थमाला: श्री भंवरलालजी नाहटा: एक जैन भंडारसे अपूर्व प्राप्ति : डॉ० श्री बनारसीदासजी जैन: ६७ ઉદયન વિહાર : ૫. શ્રી લાલચંદ્ર ભ. ગાંધી : ૧૦૭, ૧૫૭, ૧૭૪, ૨૨૨ कवियर सुरचंद्र विरचित पदैकविंशति ग्रंथ: श्री अगरचंदजी नाहटा: રાજકારભાર પર ધર્માચાર્યની વિચારણા: ૫. શ્રી લાલચંદ્ર ભ. ગાંધી : ૧૨૪ મૂર્તિઓના વિવિધ પ્રકારઃ શ્રી મોહનલાલ દી. ચેકસી ઃ ૧૩૦ प्रवर्तिनी मेहलक्ष्मीके स्तोत्र पू. उपा. श्री विनयसागरजी: જીરાવલા પાર્શ્વનાથ તીર્થ સ્થાપનાનો સમય: શ્રી અગરચંદ નાહટા : ગુફાઓ અને જૈન શ્રમણોઃ શ્રી મોહનલાલ દી, ચેકસી : ૧૭ सं०-१५०९ के विजययंत्र पट्टका હૃત્તિ પ્રવાહ: श्री अगरचंदजी नाहटा: જીરાવલા પાર્શ્વનાથ તીર્થ સ્થાપનાનો સમય ઃ ૫. શ્રી લાલચંદ્ર ભ. ગાંધી : ૧૯૦ रेलुभा संज्ञक पांच रचनाएं : श्री अगरचंदजी नाहटाः अंक १०, टाइटल पेज ६२ G : ડધી . For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ખંભાતમાં પ્રગટ થયેલી જિનપ્રતિમા : श्री गुणसमुद्रसूरि रचित-शांति मंत्री धनराज के पुत्र सिंहका अज्ञात वैद्यक ग्रंथ : ગુફામાં જૈન સંસ્કૃતિ ऋषि रघुनाथद्वारा आचार्य नाथचरित लेखनप्रशस्ति : श्री भंवरलालजी नाहटा : लक्ष्मीचंदको प्रेषित पत्र : भक्तिलाभोपाध्याका समय और उनके ग्रंथ : www.kobatirth.org एक नूतन ग्रंथ : સંસારી આત્મા (અનુવાદ): કર્મમીમાંસા : ગાંડી અઢાર નાતરાં : સાંપૂસરેાવર: માયાાલ : બલિદાન : પૂ. મુ. શ્રી વિશાળવિજયજી : Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री० अगरचंदजी नाहटा अंक ११ टाइटल पेज २-३ શ્રી. મેાહનલાલ દી. ચેાકસી : પૂ. મુ. શ્રી હાંતિલાલી : श्री अगरचंदजी नाहटा : पू. उपा. श्री विनयसागरजी તત્ત્વજ્ઞાન વાર્તા–કથા પૂ. ૫ શ્રી. ધર ધરવિજયજી : શ્રી. જયભિખ્ખુ : શ્રી. જયભિખ્ખુ : પૂ. મુ. શ્રી. મહાપ્રભવિજય : પૂ. મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી : ૨૦૫ २१३ For Private And Personal Use Only ૨-૨૬ શ્રી. મેાહનલાલ મહેતા : ૮૭, ૧૧૪, ૧૩૭, માસ્તર શ્રી, ખુબચંદ કેશવલાલ : ૧૬૭, ૧૮૧, ૨૮, ૨૨૯ २३१ २३८ २३६ ૯ ૮૧ ૧૦૩ ૧૨૬ २१७ રાજકેટમાં એક વિચિત્ર પ્રવૃત્તિ સ્થાનકવાસી સ ંપ્રદાયના પંજાબ કેસરીના બિરૂદથી ઓળખાતા મુનિ શ્રીપ્રેમચંદજીએ તા. ૨૧-૯-૫૪ના રોજ રાજકોટમાં આપેલા ભાષણની એક પુસ્તિકા અમને આજે જ મળી છે. એ ભાષણ વિશે અમે જવાખ આપીએ એ પહેલાં અહીં ટૂંકમાં એટલે નિર્દેશ કરવા ઉચિત જણાય છે કે એમના ભાષણને વાંચતાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સંપ્રદાયના જૂના વખતથી ચાલ્યા આવતા વિવાદસાહિત્યથી તેઓ તદ્ન અપરિચિત હાય એમ લાગે છે. મૂર્તિપૂજા અને દેવદ્રવ્ય વિશેના એમના આક્ષેપામાં કોઈ યુક્તિ કે વિચારવિમર્શ જેવું લાગતું નથી અને ન કોઈ ઊંડી ગવેષણાયે છે. કેવળ મૂર્તિપૂજક સંપ્રદાય સામેના એમના માનિસક રોષ ઠાલવવા એમણે પ્રયત્ન સેવ્યે છે. આજના વિચારપ્રધાન યુગમાં એમના પ્રયત્ન કેટલા સફળ થશે એ અમે જાણતા નથી પરંતુ એક યા બીજી રીતે સમન્વય સાધતા શ્વેતાંબર અને સ્થાનકવાસી સંઘની એકતામાં ચિનગારી ચાંપવાના એમના આ પ્રયત્ન જણાય છે. મુનિશ્રીની આવી પ્રવૃત્તિ કલહ વધારનારી અને એ પહેલાં એમણે દેશ કાળને પરખી લેવા જરૂરી છે. જો તે મૂર્તિપૂજા વિષયક વિવાદનુ જૂનુ સાહિત્ય વાંચે તેાયે તેમનુ આ ભાષણ કેવળ બાલક્રીડા જેવું તેમને પણ લાગ્યા વિના નહિ રહે. મુનિશ્રી આવી પ્રવૃત્તિથી વિરમે એવી આશા રાખીએ. સપા Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B, 8801 શ્રી જૈન સત્વ અ a શ્રી જૈન સત્ય પ્રકાશ અંગે સૂચના યોજના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં ઑવ્યું છે. દ્વારા " શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ 3. માસિક વી, પી, થી ન મગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 31 મનીઑર્ડ રદ્વારા મોકલી આપ- 2. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકુળતા રહેશે. રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 2001 આ૦ સદસ્ય તરીકે રૂા. 10 11 રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એકથી માસિક મેકલવામાં આવે છે. બની શકાય. વિનંતિ 5. ગ્રાહકોને એક મોકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવરો ચતુમોસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઓફિસમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સુચના આપવી. એના 15 દિવસ અગાઉ મોકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. એછિી 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. - 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકને સૂચના અવશેષો કે એતિહાસિક માહિતીની સુચના આપવા વિનંતિ છે. - 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય 3. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખે તેવી રીતે શાહીથી લખી મેલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે 2, લેખે ટેકા, મુદાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. - ટીકાત્મિક ન હોવા જોઈ એ. ગ્રાહકોને સૂચના 3. લેખ પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. 28 શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારવધારો કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. | For Private And Personal Use Only